રેલ્વેમાં ભરતી પ્રક્રિયા સરળ કરવા સરકારે ભર્યુ મહત્વનું પગલું, વધી રહેલા અસંતોષને કરાશે હળવો
દાયકાઓથી 13 લાખ કર્મચારીઓ સાથે ભારતીય રેલ્વેમાં ઘણા સુધારાની માંગ કરવામાં આવી રહી હતી. મોદી મંત્રીમંડળની બેઠકમાં રેલવે બોર્ડ અને રેલ્વેની 8 વિવિધ સેવાઓનું પુનર્ગઠન...