કહેવાય છે કે પ્રજ્ઞાચક્ષુઓને ડગલેને પગલે અન્યોના સહારે ચાલવું પડે છે. તેઓને હમેશાં બીજાઓ પર આધારિત રહેવું પડે છે. ત્યારે આવી માન્યતાને ખોટી પુરવાર કરવા...
યાત્રાધામ બહુચરાજી ખાતે યાત્રિક ભવનમાં એક વિચિત્ર ઘટના બની. આ ઘટના એવી હતી કે રૂમ નંબર 108માં એક પ્રજ્ઞાચક્ષુ યુગલ આવ્યું. ત્યારબાદ રાત્રિ દરમિયાન બચાવો...
દિવ્યાંગ લોકોનું જીવન સરળ બને તે માટે વિવિધ સાધનોનું એક ટેકનોલોજી મ્યુઝિયમ અંધજન મંડળમાં ઉભું કરાયું છે. પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગો મોટાભાગના કાર્યો કરવા સક્ષમ હોય છે....
હાલ ચિક્કાર ગીરદીવાળી જાહેર ૫રિવહન સેવા AMTS અને BRTSમાં વિકલાંગ મુસાફરો માટે મુસાફરી કરવી લગભગ અશક્ય છે. તેમાંય જ્યારે મુસાફર વ્હિલચેરના સહારે હોય ત્યારે આવી...
પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે આર્શિવાદ સમાન સાબિત થઇ રહ્યુ છે. સુરતમાં આ ડિવાઇસ થકી વિદ્યાર્થીઓ આગામી બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે ભગવાને આંખોની દ્રષ્ટી નથી...