ભાજપના મંત્રી આનંદ સ્વરુપ શુકલાનું વિવાદાસ્પદ નિવેદન, મમતા બેનર્જીને ‘ઈસ્લામિક આતંકવાદી’ ગણાવ્યા, કહ્યું- ‘બાંગ્લાદેશમાં શરણ….’
ઉત્તર પ્રદેશના મંત્રી આનંદ સ્વરુપ શુક્લાએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા તેમને ‘ઈસ્લામિક આતંકવાદી’ ગણાવ્યા હતા. આ સાથે શુક્લાએ કહ્યું કે,...