વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણે કૃષિ બિલ પરત ખેંચવા એલાન કર્યુ છે. આ જાહેરાતને કારણે ભાજપને ફજેતો થયો છે. વિરોધીઓ આ મુદ્દાનો રાજકીય લાભ ઉઠાવવા ઉત્સુક...
રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને સ્થાનિક ધારાસભ્ય દ્વારા મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજી કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે,...
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રી મંડળ માટે સુરતના 12પૈકી 7 ધારાસભ્યો રેસમાં હતા અને તમામ લોબીંગ કર્યું હતું તે પૈકી ચારનો સમાવેશ થઇ ગયો છે....
આગામી વિધાનસભાની ચૂંટણીમાં 60થી વધુ વયના ભાજપના નેતાને ટીકીટ અપાશે તેવી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જાહેરાત કરી છે જેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે.પાટીલે ગુલાંટ મારતા...
કર્ણાટક રાજ્યપાલ તરીકે તા.1-9-2014થી ગત તા.6-7-2021 સુધી રહેલા 83 વર્ષના જનસંઘ વખતના પીઢ રાજકારણી વજુભાઈ વાળા હવે તેમના વતન રાજકોટમાં સ્થાયી થયા છે. આજે પત્રકારો...
ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ વસ્તી નિયંત્રણ લાગુ કરવા તૈયારીઓ આદરી છે. ગુજરાત સરકાર પણ આ જ મુદ્દે વિચારી રહી છે તેવુ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ...
ગાંધીનગરમાં આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં આજે ભાજપની કારોબારી બેઠક મળશે. આ બેઠક ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં મળશે. જેમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય...
સુરત મ્યુનિ.ની ચુંટણી પહેલાં કોંગ્રેસ મુક્ત સુરતની વાત કરનારા ભાજપના જ ગઢમાં ગાબડા પડી રહ્યાં છે. ભાજપનું ગઢ ગણાતા સેન્ટ્રલ ઝોન અને વરાછામાં છેલ્લા કેટલાક...
પાટીદારોએ મુખ્યમંત્રીપદ માંગ્યુ છે ત્યારે ભાજપના નેતા અલ્પેશ ઠાકોર પણ મેદાને આવ્યાં છે. અલ્પેશ ઠાકોરે ઓબીસી, એસટી-એસટીને મુખ્યમંત્રી બનાવવા જોઇએ તેવી માંગ કરી હતી. ગુજરાતમાં...
ગુજરાતમાં આગામી વર્ષે યોજાનાર 2022ની વિધાનસભા ચૂંટણીને લઇને અત્યારથી જ રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે આ વખતે રાજ્યમાં આમ આદમી પાર્ટી પણ...
કોરોના કાળમાં ગરીબ દર્દીઓનો હોસ્પિટલમાં સારવાર માટે બેડ, રેમડેસિવિર જેવા ઇન્જેક્શન્સ અને ઓક્સિજન સિલિન્ડર્સ ન મળવાને કારણે સ્વજનો ગુમાવનારા ગરીબોની નારાજગી દૂર કરવા ઉપરાંત અન્ય...
રાજ્યમાં ‘તાઉ-તે’ વાવાઝોડા બાદ સૌરાષ્ટ્રના ઘણાં ખરા ગામડાઓમાં મોટી સમસ્યાઓ સર્જાઇ છે એવામાં રાજુલાના સમૂહ ખેતી ગામમાં પાણીની અછત સર્જાતા આપના કાર્યકરોએ પાણીની સુવિધા ઊભી...
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કોરોનાને કારણે સર્જાયેલી ગુજરાતની પરિસ્થિતિ મુદ્દે ફરી એક વખત ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યાં છે. અમિત ચાવડાએ જણાવ્યું કે,...
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ પ્રદેશ ભાજપ પ્રમુખે મહામંત્રીઓને ઝોનની ફાળવણી કરી છે. જે અંતર્ગત મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાને રાજ્યના દક્ષિણ ઝોન અને કર્ણાવતી મહાનગર અને...
અત્યાર સુધી દરેક ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને હોર્સ ટ્રેડિંગથી બચાવવા ગુપ્ત સ્થળે લઇ જતી હતી પરંતુ હવે ભાજપનો વારો આવ્યો છે. ઊંઝા નગરપાલિકાની સત્તા મેળવવા...
ગુજરાતમાં તાજેતરમાં જ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ભાજપનો કેસરિયો લહેરાતા રાજ્યમાં એક પછી એક પદો માટેની વરણી થઇ રહી છે. ત્યારે તાજેતરમાં જ 6 મહાનગરપાલિકાના...
ભાવનગરના ભાજપના કોર્પોરેટર વર્ષાબા પરમારને પ્રદેશ ભાજપે શો કોઝ નોટીસ ફટકારી છે. જેમાં તમારી સામે શિસ્તભંગના પગલા કેમ ન લેવાં તે અંગે તાત્કાલીક જવાબ આપવા...
અમદાવાદ મહાનગરપાલિકાના પાંચ પદાધિકારીઓની નિમણૂંક પ્રસંગે હાજર રહેલા આઇ. કે. જાડેજાએ કોર્પોરેટરોને મીડીયા તેમજ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા બાબતે ટકોર કરી હતી. તેઓએ જણાવ્યું હતું...
આઝાદી બાદ પ્રથમ વાર ઘોઘા તાલુકા પંચાયત પર ભાજપની જીત થઈ છે. ત્યારે ભાવનગર ખાતે આજે સી.આર. પાટીલની અધ્યક્ષતામાં વિજય આભાર રેલીનું આયોજન થયું. એરપોર્ટથી...
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી હાર બાદ કોંગ્રેસના નેતાઓ હવે હારના કારણો જણાવી રહ્યાં છે. તો કેટલાંક નેતાઓ હારનું ઠીકરૂં ડાયરેક્ટ EVM પર ફોડી રહ્યાં...
ગુજરાતમાં 2જી માર્ચ મંગળવારના રોજ 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાં કેસરિયો છવાયો હતો જ્યારે કોંગ્રેસનો સંપૂર્ણપણે સફાયો થઇ ગયો હતો...