બિનસચિવાલય પરીક્ષા મુદ્દે ‘ચોરી ઉપરથી સીનાજોરી’ : દાણીલીમડા સ્કૂલની માન્યતા રદ્દ કરવાની હતી ત્યારે જ સંચાલકો ગેરહાજર રહ્યા
બિનસચિવાલયની પરીક્ષા મામલે સંડોવાયેલી દાણીલીમડાની એમ.એસ.પબ્લિક સ્કૂલના સંચાલકોની અવડચંડાઈ સામે આવી છે. સ્કૂલની માન્યતા રદ્દ કરવા અંગેની સુનાવણીમાં સંચાલકો ગેરહાજર રહ્યા. ત્યારે DEOએ સુનાવણી માટે...