બિહારમાં પૂરનો પ્રકોપ યથાવત છે. બિહારમાં ભયાનક પૂરને કારણે અત્યાર સુધીમાં કુલ 106 લોકોના મોત નિપજ્યા છે. બિહારના 12 જિલ્લાઓમાં અત્યાર સુધી કુલ 80.85 લાખથી...
બિહારમાં વરસાદ અને પૂરના કારણે મૃત્યુઆંક 83 થયો છે. સીતામઢીમાં 17, અરરિયામાં 12 મધુબનીમાં 11, શિવહરના નવ અને પૂર્ણિયામાં લોકોને મોત થયા છે. પૂરના કારણે...