GSTV

Tag : Bihar Flood

તબાહી/ ગોપાલગંજમાં મંદિર-મસ્જીક સાથે સ્કૂલ-મદરેસા પણ ડૂબ્યા, 700થી વધુ પરિવારોને રેસ્ક્યુ કરી બહાર કઢાયા

Damini Patel
બિહારના ગોપાલગંજ જિલ્લામાં ઘણા નીચાણવાળા વિસ્તાર ડૂબી ગયા છે. ગંદક નદી પાસે જળસ્તરથી હાલાત બેકાબુ થવા લાગ્યા છે. સદર પ્રખંડમાં કતઘરવા અને જાગીરી પંચાયત પુરી...

દેશમાં પૂર પ્રકોપ: અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે મુંબઈ જળબંબાકાર, બિહારમાં મૃત્યુઆંક 19 થયો

pratikshah
મુંબઈ અને ઉપનગરમાં મધરાતથી વરસેલા વરસાદને પગલે ઠેકઠેકાણે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. રેલવે સેવા ખોડંગાઈ હતી અને સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. હવામાન...

બિગ બોસ ફેઇમ દીપક ઠાકુરે પૂરમાં તેનું ઘર ગુમાવ્યું, સલમાન-સોનુ સૂદની માંગી મદદ

pratikshah
બિહારમાં ભારે પૂર આવ્યું છે અને તેનો કહેર જારી છે ત્યારે લોકપ્રિય રિયાલીટી શો બિગ બોસની 12મી સિઝનમાં ભાગ લેનારા સિંગર દીપક ઠાકુરને પણ અસર...

Flood: કોરોના કાળમાં દેશનો એક મોટો હિસ્સો પૂરપ્રકોપથી પ્રભાવિત, આસામ બિહારમાં 40 લાખ લોકો બેઘર થયા

pratikshah
Flood in India: એક તરફ દેશમાં કોરોના વાઇરસની મહામારી છે ત્યારે બીજી તરફ કેટલાક રાજ્યોમાં પૂરપ્રકોપ જોવા મળી રહ્યો છે. બિહાર અને આસામમાંસ્થિતિ વધુ કથળી...

Bihar Flood: ગાંડીતૂર નદીઓ ડૂબતા મકાન અને આફતમાં માનવજીવ, બિહાર આસામમાં પૂરની વિનાશલીલા

pratikshah
Bihar Flood: દેશના ઘણા રાજ્યોમાં મેઘતાંડવ સર્જાયો છે.ત્યારે બિહાર રાજ્ય વિનાશક પૂરનો સામનો કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે બિહારમાં નદીઓ ગાંડીતૂર બની છે. આ...

દેશના ઉત્તર-પૂર્વ રાજ્યોમાં ભારે વરસાદથી પૂર: બિહારમાં કોસી નદી ગાંડીતૂર, આસામમાં પૂરથી 26 લાખ લોકો પ્રભાવિત

pratikshah
દેશમાં વરસાદ અને પૂરથી કુલ 15 લોકોનાં મોત થયા છે. મેઘાલયમાં પાંચ, આસામમાં બે, ઉત્તરાખંડમાં છ, ઉત્તર પ્રદેશમાં બેનાં મોત થયા હતા. આસામમાં પૂરથી 26...

ઉત્તર ભારત ભારે વરસાદથી રસતરબોળ: ગંડક નદી ગાંડીતૂર થતાં ઉત્તર બિહારમાં પૂર, આસામ પૂરપ્રકોપમાં 123ના મોત

pratikshah
ઉત્તર ભારતમાં સર્વત્ર વરસાદ થયો હતો. દિલ્હીમાં ભારે વરસાદ થતાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા. બિહારમાં ચાર જિલ્લામાં વીજળી પડી હતી અને એમાં 11નાં મોત થયા...

TikTok વીડિયો બનાવવા જતાં પૂરમાં તણાઇ ગયો બિહારનો યુવાન, નીપજ્યું મૃત્યુ

GSTV Web News Desk
બિહારના દરભંગા જિલ્લામાં TilTok વીડિયો બનાવતી વખતે એક યુવાનનું પૂરમાં ડૂબવાના કારણે મૃત્યુ નીપજ્યું છે. NDRFની ટીમે યુવાનનું શબ શોધી કાઢ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર...

બિહારમાં સરકાર સક્રિય નથી જેથી રાજ્યમાં ગરીબ મરી રહ્યા છે, વિરોધીઓના નિશાને નીતિશ કુમાર

Bansari Gohel
બિહારમાં  ભીષણ પૂરની  ઘટના બાદ રાજ્યની નીતિશ સરકાર વિરોધીઓના નિશાને આવી. આરજેડી નેતા અને બિહારના પૂર્વ સીએમ રાબડી દેવીએ માગ કરી કે, બિહારમાં આવેલા પૂરને...

બિહારમાં ભારે પુરના કારણે 104ના મોત, 81 રાહત કેમ્પ શરૂ કરવામાં આવ્યા

Bansari Gohel
બિહારમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 104 લોકોના મોત થયા.. જેમા સૌથી વધારે સીતામઢીમાં 27, મધુબનીમાં 23, અરરિયામાં 12, શિવહર અને દરભંગામાં 10-10 લોકોના મોત થયા...

બિહારમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત મૃત્યુઆંક 83એ પહોંચ્યો

Bansari Gohel
બિહારમાં વરસાદ અને પૂરના કારણે મૃત્યુઆંક 83 થયો છે. સીતામઢીમાં 17, અરરિયામાં 12 મધુબનીમાં 11, શિવહરના નવ અને પૂર્ણિયામાં લોકોને મોત થયા છે.  પૂરના કારણે...

આજે પૂર પરિસ્થિતિની સમીક્ષા કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારની લેશે મુલાકાત

Yugal Shrivastava
વડાપ્રધાન પ્રધાન નરેન્દ્ર મોદી આજે પૂર પરિસ્થિતિ સમીક્ષા કરવા બિહાર મુલાકાત લેશે. અગાઉ 14મી ઓગષ્ટના રોજ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યમાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોનો સ્ટોક...

બિહારમાં પૂરના કારણે એક કરોડથી વધુ લોકો અસરગ્રસ્ત, 350 લોકોના મોત

Yugal Shrivastava
પૂરે ઉત્તર બિહારમાં છેલ્લા નવ વર્ષોની બરબાદી અને મોતના રેકોર્ડને તોડ્યો છે. આફત નિવારણ વિભાગે અત્યાર સુધીમાં 350 લોકોના મોતની પુષ્ટિ કરી છે અને એક...

બિહારમાં પૂરને કારણે 253 લોકોનો મૃત્યુ, 1.26 કરોડ લોકો પ્રભાવિત

Yugal Shrivastava
બિહારમાં સતત આવેલા ભારે વરસાદને કારણે પૂર આવતા 253 લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે પૂરથી 18 જિલ્લોના 1.26 કરોડ લોકો પ્રભાવિત થયા છે. રાજ્યના અરરિયામાં...

બિહારમાં પૂરના કારણે 200થી વધુ મોત, 18 જિલ્લા 1.26 કરોડ લોકો પ્રભાવિત

Yugal Shrivastava
બિહારમાં પૂરને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 202 પર પહોંચી ચુકી છે અને રાજ્યમાં 1.26 કરોડ લોકો અસરગ્રસ્ત બન્યા છે. પૂરને કારણે અરરિયા અને ચંપારણ...

શરમજનક ઘટના : બિહારમાં પૂરથી લોકો મરી રહ્યાં હતાં, પોલીસ પાણીમાં લાશો ફેંકી રહી હતી

Yugal Shrivastava
બિહારમાં પૂરે વેરેલા વિનાશ બાદ તબાહીની સ્થિતિ વચ્ચે પોલીસનો અમાનવી વ્યવહાર સામે આવ્યો છે. પોલીસે અમાનવીય રીતે મૃતકોની લાશોને ફેંકી રહી હોવાની ઘટના સામે આવી...

આસામ, બિહાર અને યુપીમાં પુરની સ્થિતીમાં કોઇ સુધારો નહીં

Yugal Shrivastava
ભારતમાં ભારે વરસાદના કારણે પુરની સ્થિતી ઉભી થઇ છે. અને આ પછી આસામ, ઉત્તરપ્રદેશ અને બિહારમાં પુરની સ્થિતીમાં કોઇ સુધારો થયો નથી. સ્થિતી હજુ પણ ગંભીર...

ભયાનક VIDEO : બિહારમાં પુલ ઓળંગતી વખતે તૂટી પડ્યો, મહિલા અને બાળક તણાયા

Yugal Shrivastava
બિહારમાં ભારે વરસાદ અને પૂરનો કહેર વધતો જઈ રહ્યો છે ત્યારે બિહારમાં બ્રિજ ઓળંગતી વખતે અચાનક બ્રિજ તૂટી પડ્યો હતો. આ સમયે બ્રિજ ઓળંગી રહેલી...

હાલની બિહાર પૂરની સ્થતિ: 56 મૃત, 69.81 લાખ લોકો અસરગ્રસ્ત, રેલ, ટ્રાફિક ખોરવાયા

Yugal Shrivastava
બિહારમાં પૂરની પરિસ્થિતિ વણસી છે, જ્યાં ૧૫ જીલ્લાઓમાં 69.81 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે અને 56 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વિનાશક પૂરમાં હજારો ઝૂંપડીઓ,...

બિહારમાં પૂરને કારણે 90 લોકોના મોત, CM નીતિશ કુમારે કર્યુ હવાઈ નિરીક્ષણ

Yugal Shrivastava
નેપાળમાં ભારે વરસાદને કારણે કોસી-સીમાંચલથી લઈને ઉત્તર બિહાર સુધી પરિસ્થિતિ બેકાબુ થઈ રહી છે. પૂરથી અત્યાર સુધામાં 90 લોકોના મોત નીપજ્યા છે. આફત નિવારણ વિભાગના...

બિહાર : CM નીતીશ કુમારે પૂરની સ્થિતિને લઇને કર્યું હવાઇ નિરિક્ષણ

Yugal Shrivastava
ઉપરવાસમાં ભારે વરસાદને લઈને બિહારના 12 જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે. બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારે પૂરની સ્થિતિનો તાગ મેળવવા માટે હવાઈ નિરીક્ષણ કર્યુ છે. નેપાળ સહિત...
GSTV