GSTV

Tag : bhupendra patel

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂપેન્દ્ર પટેલ સરકારના 3 મંત્રીઓ સાથે કરી બેઠક, આ પહોંચ્યા હતા રાજભવન

Zainul Ansari
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે ગઈકાલે સાંજે તેવો અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર પહોંચ્યા ત્યાં ત્યારબાદ વિદ્યા સમીક્ષા...

ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યકાળના 200 દિવસ કર્યા પૂર્ણ, પીએમ મોદીએ પત્ર લખીને કરી પ્રશંસા

Zainul Ansari
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે જેને પગલે ભાજપ, કોંગ્રેસ અને આપ સહિત તમામ પાર્ટીઓએ કમર કસી લીધી છે. આ સ્થિતિ વચ્ચે રાજ્યમાં ભૂપેન્દ્ર...

હારનો ફફડાટ : પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ માથે દિલ્હીનું પ્રેશર, પ્રથમવાર ભાજપે ચાર મુખ્ય સરકારી નિર્ણયો બદલ્યા

Zainul Ansari
ગુજરાતમાં ચાર મુખ્ય સરકારી નિર્ણયો (જેમાંથી બે કેન્દ્ર દ્વારા લેવામાં આવ્યા હતા) વિરોધ પછી પાછા ખેંચવામાં આવ્યા છે. આ નિર્ણયોનો ખેડૂતો, પશુપાલકો, આદિવાસીઓ અને ટેક્સટાઈલ...

જૂનાગઢ / મહિલા ઉત્કર્ષ શિબિરમાં CM ભૂપેન્દ્ર પટેલે આપી હાજરી, ખેડૂતોની લોન અંગે દિલીપ સંઘાણીએ આપ્યું મહત્વનું નિવેદન

Zainul Ansari
જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં મહિલા ઉત્કર્ષ શિબિર યોજાઈ. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ઈફકો ચેરમેન દિલીપ સંઘાણી સહિત સહકારી બેંકના ડિરેક્ટરો પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં પ્રગતિશિલ...

આઝાદી કા અમૃત મહોત્સવ / મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાઈ પ્રભાત ફેરી, ગાંધીજીને લઈ ભૂપેન્દ્ર પટેલે કહી આ વાત

Zainul Ansari
સમગ્ર દેશમા વિવિધ પ્રકારે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. ત્યારે ગાંધીનગર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ હેઠળ સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમા પ્રભાત...

ગુજરાતમાં ચૂંટણી પહેલા રાજકારણ: ભાજપ નથી કરવા માંગતી કોઈપણ સમુદાયને નારાજ, પ્રસ્તાવિત બિલો પાછા ખેંચવામાં આવે તેવી શક્યતા

Zainul Ansari
ગુજરાત સરકાર રખડતા પ્રાણીઓ અંગેનું બિલ પાછું ખેંચી શકે છે. જેમાં શહેરી વિસ્તારોમાં પશુપાલન માટે લાયસન્સ જરૂરી બનાવવાની વાત કરવામાં આવી હતી. આ બિલનો ગુજરાત...

ગુજરાતમાં ભ્રષ્ટ્રાચાર / પ્રસાદ ધરો તો જ કચેરીઓમાં કામ થાય છે : ધારાસભ્યો હવે છેલ્લી વાર ફોટો પડાવી લે!

Zainul Ansari
મહેસૂલની માંગણી પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે ધારાસભ્ય પરેશ ધાનાણીએ એવો આક્ષેપ કર્યોકે,ખેડૂતનુ પ્રમાણપત્ર,૭-૧૨ના ઉતારા સહિતના દાખલા અગાઉ મફત મળતા હતાં. હવે જનસેવા કેન્દ્રોમાં...

ભાજપના સોશિયલ કનેક્ટમાં સી.એમ. જ નથી , સરકારના વડાને કોરાણે મૂકી દેવાયા

Zainul Ansari
ભૂપેન્દ્ર પટેલ ભલે ગુજરાતના મુખ્યમંત્રી હોય પણ ગુજરાત ભાજપની વેબસાઈટ પર સોશિયલ કનેક્ટમાં હજુ સુધી ભૂપેન્દ્ર પટેલને સ્થાન નથી મળ્યું. ગુજરાત ભાજપની વેબસાઈટના સોશિયલ કનેક્ટમાં...

રાજ્યનાં 25 મામલતદારોની સાગમટે બદલી : ભૂપેન્દ્ર પટેલ સરકારે બદલીનો ગંજીફો ચીપ્યો, આ અધિકારીઓ બદલાયા

Bansari Gohel
રાજ્યનાં 25 મામલતદારોની સાગમટે બદલી કરવામાં આવી છે. રાજ્યનાં ડેપ્યુટી સેક્રેટરી અમિત ઉપાધ્યાય દ્વારા મામલતદારોની આ બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ જિલ્લાનાં પડધરી...

હારશે કોરોના / રાજ્યમાં 10 કરોડથી વધુ કોરોના રસી આપવામાં આવી, મુખ્યમંત્રીએ કોરોના વોરિયર્સને સિદ્ધિ બદલ પાઠવ્યા અભિનંદન

Zainul Ansari
કોરોના મહામારી સામે રક્ષણાત્મક એવા હાથવગા હથિયાર કોરોના વેક્સિનના 10 કરોડથી વધુ ડોઝ નાગરિકોને આપવાની સિદ્ધિ ગુજરાતે મેળવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને કોરોના...

અમદાવાદ / 19 ઓક્સિજન પ્લાન્ટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું ઇ-લોકાર્પણ, જાણો કઈ હોસ્પિટલમાં ઉભી કરાઈ સુવિધા

Zainul Ansari
કોરોનાની ત્રીજી લહેરના સામનાની તૈયારીના ભાગરૂપે દરેક રાજ્યોને ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવા માટે ભારત સરકાર તરફથી સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન...

એક્શન મોડમાં સરકાર / કોરોનાની વર્તમાન સ્થિતિને લઈ મુખ્યમંત્રીએ યોજી ઉચ્ચસ્તરીય બેઠક, આવતીકાલથી કડકાઈથી કોવિડ ગાઈડલાઈનનું થશે પાલન

Zainul Ansari
રાજ્યમાં વધી રહેલા કોરોના કેસોને લઈ ભૂપેન્દ્ર પટેલ સરકાર સતર્ક છે. રાજ્યમાં કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ ઉપાયો-સારવાર સૂચનો માટે સરકારને મદદરૂપ થવા રચાયેલા એકસપર્ટ ગૃપ ઓફ...

બાઇક-કારોના કાફલા સાથે હજારોની ભીડ એકત્ર કરનારા મંત્રીઓએ ગાંધીનગરમાં કોરોનાને કાબૂમાં લેવા કરી ચર્ચા

Vishvesh Dave
નવા વેરિયન્ટ ઓમિક્રોને સમગ્ર ગુજરાતમાં ચિંતાનો માહોલ સર્જયો છે. આ ઉપરાંત નિષ્ણાતોએ પણ ત્રીજી લહેર આવશે તેવી આશંકા વ્યક્ત કરી છે ત્યારે ભાજપ સરકારની બેધારી...

નેધરલેન્ડના ભારત સ્થિત રાજદૂત માર્ટેન વન ડેન બર્ગએ મુખ્યમંત્રીની લીધી શુભેચ્છા મુલાકાત

Vishvesh Dave
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત નેધરલેન્ડના ભારત સ્થિત રાજદૂત માર્ટેન વન ડેન બર્ગ ગાંધીનગરમાં લીધી હતી. તેમણે ગુજરાતમાં એનર્જી, ફૂડ પ્રોસેસિંગ વેલ્યુચેઇન, કેમિકલ્સ, લોજિસ્ટીક્સ અને...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમૂલ ફેડરેશનના નવા મિલ્ક પાઉડર-પોલિ ફિલ્મ પ્લાન્ટ્સનું કર્યું લોકાર્પણ

HARSHAD PATEL
કેન્દ્રીય સહકાર પ્રધાન અમિત શાહે ગાંધીનગર સ્થિત અમૂલ ફેડરેશનના નવા મિલ્ક પાઉડર, પોલિ ફિલ્મ પ્લાન્ટ્સ સહિત નવા બટર ઉત્પાદન પ્લાન્ટ તથા અત્યાધુનિક વેરહાઉસિંગ સુવિધાઓનું ઉદઘાટન...

સુરતમાં પાટીલ પાવર બતાવશે, મુખ્યમંત્રી સહિત 50 હજાર કરતા વધુ કાર્યકરો હાજર રહે તેવું આયોજન

HARSHAD PATEL
સુરત ભાજપના સ્નેહમિલનમાં 50 હજારથી વધુ ભાજપના કાર્યકર્તાઓ હાજર રહે તેવી શક્યતા છે. સુરતનાં વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ પર સ્નેહ મિલન કાર્યક્રમની તમામ તૈયારીઓ કરી દેવાઇ...

નૂતન વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જુદા-જુદા સ્થળોએ આપશે હાજરી, જાણો શું છે આવતીકાલનો સમગ્ર કાર્યક્રમ

Zainul Ansari
સીએમ ભૂપેન્દ્ર પટેલ નૂતન વર્ષે ગાંધીનગર તેમજ અમદાવાદમાં જુદા જુદા સ્થળોએ હાજરી આપવાના છે. ત્યારે સીએમના આ કાર્યક્રમની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલે નૂતન...

કરકસરવાળી સરકાર / ગુજરાત સરકાર બજેટમાં ખર્ચા પર કાપ મૂકશે, વાહનો પણ ભાડેથી રાખવા સૂચના આપી

HARSHAD PATEL
રાજ્યમાં આગામી વર્ષે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે સરકારે તેના આયોજનમાં પૂર્વતૈયારી કરી લીધી છે. સરકાર હવે આગામી બજેટના ખર્ચા ઉપર કાપ...

નિવેદન/ મુખ્યમંત્રીનું ખુલ્લેઆમ મદદનું આશ્વાસન – સમાજના જે પણ કામ હોય તે લાવો, અમે કામ કરવા તત્પર છીએ

Dhruv Brahmbhatt
આજ રોજ તરભ વાળીનાથમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રબારી સમાજ સમક્ષ નિવેદન આપતા જણાવ્યું કે, ‘મારે અમદાવાદના રબારી સમાજના ઘણા મિત્રો છે. સમાજના જે કામ હોય...

જોડે રહેજો રાજ / ગુજરાતમાં સરકારી નોકરી કરતા પતિ-પત્ની હવે રહી શકશે વધુ નજીક, સરકારે આપ્યો આદેશ

Vishvesh Dave
પતિ–પત્ની નોકરી કરતા હોય અને નોકરીનું સ્થળ એકબીજાથી દૂર હોય તો મુશ્કેલી સર્જાય. સરકારી કર્મચારીઓની આ મુશ્કેલી દૂર કરવાનો નિર્ણય ગુજરાત સરકારે લીધો છે. આજે...

ગાંધીનગર : 15 ઓક્ટોબરે નીકળશે રૂપાલની પલ્લી, સામાજિક અંતર સાથે પલ્લીનું આયોજન કરાશે

HARSHAD PATEL
ગાંધીનગરના રૂપાલ ગામે દર વર્ષે યોજાતી રૂપાલની પલ્લીને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વરદાયિની માતાની પલ્લી યોજાશે....

વિકાસ ગાંડો થયો / આનંદીબહેન વખતમાં શરૃ થયેલો પુલ ત્રીજા મુખ્યમંત્રી આવ્યા તો પણ પુરો નથી થયો!

Vishvesh Dave
ગુજરાતમાં સરકાર ગમે એ વાતો કરે પણ વિકાસ ઠપ્પ થયો હોવાના અનેક ઉદાહરણો જોવા મળે છે. એક ઉદાહરણ અમદાવાદમાં આવેલો ખોખરા વિસ્તારનો રેલવે ઓવરબ્રિજ છે....

CM ભુપેન્દ્ર પટેલે ભદ્રકાળી માતાના મંદિરેથી નવરાત્રી મહાઆરતી મહોત્સવનો કરાવ્યો શુભારંભ

HARSHAD PATEL
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ભદ્રકાળી મંદિર ખાતેથી નવરાત્રી મહાઆરતી મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રીએ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીના દર્શન કરી ગુજરાતની સુખ...

CM ભુપેન્દ્ર પટેલે ભદ્રકાળી માતાના મંદિરેથી નવરાત્રિ મહાઆરતી મહોત્સવનો શુભારંભ કરાવ્યો, રાજ્યની સુખ ,શાંતિ અને સમૃદ્ધિ માટે કરી કામના

Zainul Ansari
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ભદ્રકાળી મંદિર ખાતેથી નવરાત્રિ મહાઆરતી મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રીએ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીના દર્શન કરી ગુજરાતની સુખ...

અનામત આંદોલન / હાર્દિક પટેલે CM પટેલને પત્ર લખી યાદ અપાવ્યું ગુજરાત સરકારનું વચન, પાટીદારો પર થયેલા 400 કેસો પરત ખેંચવા કરી માંગ

Zainul Ansari
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પાટીદાર નેતા હાર્દિક પટેલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી અનામત આંદોલન દરમિયાન પાટીદારો વિરુદ્ધ નોંધાયેલા અંદાજે 400 કેસ ખેંચવાની...

મોટા સમાચાર / ભૂપેન્દ્ર પટેલ સરકારની મોટી જાહેરાત, દિવ્યાંગતાનું પ્રમાણપત્ર અને એસટી પાસ આજીવન માન્ય: હવે ચેકઅપ માટે ધક્કા ખાવા નહીં પડે

Zainul Ansari
ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ દ્વારા સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ- કન્યા છાત્રાલય નારણપુરા ખાતે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારે...

રાજ્ય સરકારનો પ્રજાહિતકારી નિર્ણય, નવા સચિવાલય સંકુલમાં સામાન્ય નાગરિકોના પ્રવેશપાસની પ્રથા શરૂ

Dhruv Brahmbhatt
ગાંધીનગરમાં કોરોના સંક્રમણના કારણે પ્રવેશ પાસની બંધ કરવામાં આવેલી પ્રથા ફરી શરૂ કરી દેવામાં આવશે. 21મી સપ્ટેમ્બરથી સામાન્ય લોકો પ્રવેશ પાસ કાઢાવીને સચિવાલય તેમજ સ્વર્ણિમ...

રાજ્યના મુખ્યપ્રધાન આજે દિલ્હી પ્રવાસે, PM મોદી અને રામનાથ કોવિંદ સાથે કરશે શુભેચ્છા મુલાકાત

Dhruv Brahmbhatt
રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીની મુલાકાતે જઈ રહ્યાં છે. જ્યાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત તેઓ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ...

ભૂપેન્દ્ર પટેલની સરકારના નવા મંત્રીઓને બંગલાઓની ફાળવણી, જાણો કોને કયા નંબરનો સોંપાયો મંત્રી નિવાસ

Dhruv Brahmbhatt
ગુજરાતના રાજકારણમાં એકાએક મોટું પરિવર્તન આવતા જ નવનિયુક્ત CM ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ભાજપે નો રિપીટની થિયરી અપનાવી. જેમાં જૂના મંત્રીઓને ઘરભેગાં કરી દીધાં. જ્યારે દિલ્હી...

આવતી કાલે CM ભૂપેન્દ્ર પટેલ PM મોદી અને અમિત શાહને મળશે, આજે આનંદીબેન સાથે કરશે શુભેચ્છા મુલાકાત

Dhruv Brahmbhatt
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ બે દિવસ માટે અમદાવાદ–ગાંધીનગરની મુલાકાતે આવ્યાં છે. ત્યારે આનંદીબેન આમ તો પારિવારિક પ્રસંગને લઈને અમદાવાદ આવ્યાં છે....
GSTV