ભીમ આર્મીના સંસ્થાપક ચંન્દ્રશેખર આઝાદ થોડી વારમાં પોતાની નવી પાર્ટીનું નામ જાહેર કરી દીધું છે. આ માટે એક કાર્યક્રમનું પણ આજે આયોજન કરવામાં આવ્યું હતું....
ભીમ આર્મીએ બસપા પ્રમુખ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માયાવતી તરફ દોસ્તીનો હાથ લંબાવતાં કહ્યું હતું કે આવો આપણે સાથે મળીને ભાજપ સામે લડીએ....
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આજે મેરઠની એક હોસ્પિટલમાં દાખલ ભીમ આર્મીનાં નેતા ચંદ્રશેખર આઝાદ સાથે મુલાકાત કરી હતી. પ્રિયંકા ગાંધી સાથે યુપી પશ્ચિમનાં પ્રભારી અને...
ઉત્તરપ્રદેશના સહારનપુરમાં થયેલી હિંસાને લઈને યોગી સરકારે ગૃહમંત્રાલયને રિપોર્ટ સોંપી દીધી છે. જેમાં સહારનપુરમાં હિંસા માટે વહીવટી તંત્ર અને ભીમ સેના તેમજ ભાજપ સાંસદ રાઘવ...