બેદરકારી / મનપાની લાલિયાવાડીએ એક વ્યક્તિનો જીવ લઇ લીધો, ધડામ દઇને બાઇકચાલક ખાડામાં પડતા મોત
ભાવનગર મહાનગર પાલિકાની બેદરકારીનાં કારણે ફુલસર વિસ્તારમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ફુલસર વિસ્તારમાં બારૈયાના મઢની સામે ખુલ્લી જગ્યા છે. જ્યાં મહાપાલિકા દ્વારા આંગણવાડી બનાવવાનું...