ભારત રત્ન લતા મંગેશકરના સન્માનમાં સરકારે પોસ્ટ ટિકિટ ઈશ્યૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે એલાન કર્યું. આ અંગે કેટલીક ડિઝાઈનના...
શુક્રવારે મોડી રાત્રે ભારતના પ્રથમ એથ્લેટિક સ્ટાર મિલ્ખા સિંઘનું કોરોના બાદ અવસાન થયું હતું. શનિવારે મિલ્ખા સિંઘના રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા....
અયોધ્યા મામલા પર સુપ્રિમ કોર્ટના નિર્ણયને ધ્યાનમાં લઈને બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વિશ્વ હિંદુ પરિષદનાં પૂર્વ આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ અશોક સિંઘલને મરણોપરાંત “ભારત રત્ન” આપવાની...
મહારાષ્ટ્રમાં ચૂંટણી અંતર્ગત ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે, જેમાં વિનાયક દામોદર સાવરકરને ભારત રત્ન આપવાની વાતનો ઉલ્લેખ કર્યો છે. ત્યારે આ વાતને લઈને કોંગ્રેસે...
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરૂવારે દેશના સર્વોચ્ચ નાગરીક સન્માન ભારત રત્ન સન્માન એનાયત કર્યા હતા. દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા હતા....
દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીને આઠ ઓગષ્ટના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ભારત રત્ન આપવામાં આવશે. રાજનીતિજ્ઞ નાનાજી દેશમુખ અને ગાયક ભૂપેન હજારિકાને પણ મરણોપરાંત...
ભારત રત્ન સહિતનાં પદ્મ પુરસ્કારોની જાહેરાત થયા પછી વિવાદ શમવાનું નામ નથી લેતો. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી,ભૂપેન હજારીકા અને નાનાજી દેશમુખને ભારત રત્ન આપવા પાછળ...
એઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ભારત રત્ન સન્માનને લઈને સવાલ ઉઠાવ્યા છે. ઓવૈસીએ મહાષ્ટ્રના કલ્યાણમાં એક જનસભામાં કહ્યુ કે, બંધારણના ઘડવૈયા બાબા સાહેબને મજબૂરમાં ભારત રત્ન...
પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશની ત્રણ પ્રમુખ હસ્તીઓને ભારત રત્ન આપવાનું એલાન કર્યું છે. જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નામ સામેલ છે....
ઓલ ઈન્ડીયા ગેમિંગ ફેડરેશન (AIGF) દ્રારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક આગ્રહ કરવામાં આવ્યો છે એમા એવું કહેવામા આવ્યું છે કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ...
તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દિવંગત એમ.કરુણાનિધિ માટે ભારતરત્નની માગણી કરવામાં આવી છે. રાજ્યસભામાં ડીએમકેના સાંસદ તિરુચી શિવાએ ડીએમકેના દિવંગત ચીફ કરુણાનિધિને ભારતરત્નથી સમ્માનિત કરવાની માગણી રજૂ...