રાષ્ટ્રીય રાજધાનીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પ્રસ્તાવિત સૈનિક સ્કૂલનું નામ શહીદ ભગત સિંહના નામ પર રાખવાની જાહેરાત કરી છે. ઝરોડા કલાનમાં 14 એકરમાં બનેલી આ...
જ્યારે ભગવંત માન પંજાબના મુખ્યમંત્રી બન્યા ત્યારે સચિવાલયમાં તેમની ઓફિસની દિવાલ પર લટકતી તસવીરો પણ બદલાઈ ગઈ હતી. હવે પંજાબના નવા મુખ્યમંત્રીના કાર્યાલયની દિવાલ પર...
સ્વતંત્રતા અપનાવનારા ક્રાંતિકારીઓના અપમાન કરનારાઓનો આઝાદીના સાત દાયકા બાદ પણ દેશમાં તૂટો નથી. હવે જમ્મુ યુનિવર્સિટીના એક પ્રોફેસર મોહમ્મદ તાજુદ્દીને શહીદ-એ-આઝમ ભગતસિંહનું અપમાન કર્યું છે....
તમિલનાડુના કોયમ્બતૂર જિલ્લામાં શહીદ ભગતસિંહની જયંતી મનાવવાને કારણે એક સરકારી કોલેજે એક વિદ્યાર્થિનીને સસ્પેન્ડ કરવામાં આવી છે. વિદ્યાર્થિનીએ પોતાને સસ્પેન્ડ કરવાની કાર્યવાહીને અભિવ્યક્તિની સ્વતંત્રતાના દમનરૂપ...
શહીદે આઝમ-ભગતસિંહના જન્મદિવસ પર ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ઇલાહાબાદમાં થનારા કુંભ મેળામાં શહીદ ભગતસિંહની પિસ્ટોલ જોવા મળશે. શહીદ ભગતસિંહના જન્મદિવસ...
પાકિસ્તાનની એક અદાલતે લાહોર જિલ્લા તંત્રને નિર્દેશ આપ્યો છે કે તેઓ શાદમાન ચોકનું નામ બદલીને સ્વતંત્રતાસેનાની ભગતસિંહના નામ પર રાખવાનો નિર્ણય કરે. બ્રિટિશ શાસન દરમિયાન...