શહેરમાં ૧૪૨મી રથયાત્રા ભારે હર્ષોલ્લાસ અને માનવ મેદની વચ્ચે જગ્નાથ મંદિરેથી સવારે સમયસર નીકળી હતી. જોકે બપોરે કાલુપુર બ્રિજ પર હાથીઓને ઝડપથી ચલાવવા બાબતે મંદિરના...
૨૦૧૦ અને ૨૦૧૭ દરમિયાનના સાત વર્ષો દરમિયાન અમેરિકામાં ભારતીય મૂળના લોકોની વસ્તીમાં ૩૮ ટકા વધારો થયો છે તેમ સાઉથ એશિયન એડવોક્સી ગુ્રપે એક નિવેદનમાં જણાવ્યું...
પુલવામાં થયેલા આતંકી હુમલા અને ત્યાર બાદ ભારતે કરેલી એર સ્ટ્રાઇકને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ખૂબ જ ખટાશભર્યા થઇ ચૂક્યા છે. ત્યારે બંને...
પુલવામામાં સીઆરપીએફ જવાનો પર આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ઉભા થયેલા તનાવને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે અત્યંત ખતરનાક ગણાવ્યો. ટ્રંપે કહ્યું કે તેમના લાગે છે...
હરિયાણાના જીંદ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી માટે મતદાન કરવામાં આવી રહ્યુ છે. આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રણદીપ સુરજેવાલા અને ભાજપના ઉમેદવાર કૃષ્ણ મિડ્ડઢા...
હિન્દુ સ્ત્રી અને મુસ્લિમ પુરુષના લગ્ન ગેરકાયદે પરંતુ તેમને જન્મેલું સંતાન કાયદેસર હોવાનું સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું. લગ્ન ગેરકાયદે હોય તેનો અર્થ એ છે કે...
ત્રિવેણી સંગમ ખાતે ચાલી રહેલા કુંભ મેળામાં પોષ પૂર્ણિમાના બીજા સ્નાનમાં એક કરોડ શ્રધ્ધાળુએ ગંગામાં પવિત્ર ડૂબકી લગાવી હતી. સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રવિવારની રાત્રિએ...
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને એમ્સ ફાળવણીના મુદ્દે ભાજપમાં ફરીથી કકરાટ ઊભો થયો છે. આજે સાંજે મધ્ય ગુજરાતના ભાજપના આઠથી વધુ ધારાસભ્યોએ આઠથી વધુ ધારાસભ્યોએ ભાજપના...
છત્તીસગઢમાં 90 વિધાનસભા ચૂંટણી માટે થયેલી ચૂંટણીમાં મત ગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ. આ સાથે જ રાજ્યમાં નવી સરકારની રચના માટેનો માર્ગ ખુલ્લી જશે. મત ગણતરીની...
ઉત્તરપ્રદેશના મેરઠમાં સવારે કથિત ગો-તસ્કરો અને પોલીસ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. મેરઠના સરધાનાની પોલીસે અથડામણમાં એક ગો-તસ્કરને ઠાર કર્યો છે. ચેકિંગ દરમિયાન પોલીસે મેરઠના છાબડિયા...
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજયસિંહના નક્સલવાદીઓ સાથે સંબધ હોવાનો આરોપ પોલીસ દ્વારા લગાવવામાં આવ્યો છે. પુણે પોલીસ હાલમાં ભીમા કોરેગાંવ...
આરએસએસ પ્રમુખ મોહન ભાગવત દ્વારા ઝડપથી અયોધ્યામાં રામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણ માટે વિજયાદશમીના સંબોધનમાં સરકારને તાકીદ કરવામાં આવી હતી. આના માટે ભાગવતે સંસદમાં કાયદો બનાવવાની...
સાબરમતી રિવરફ્રન્ટ કંપનીની મળેલી બોર્ડ બેઠકમાં નવા નિયુક્ત થયેલાં ચેરમેન કેશવ વર્માએ જણાવ્યું હતું કે રિવરફ્રન્ટને સ્પર્શતા તમામ પાસાઓનો સુગ્રથીત અને સમાંતર વિકાસ થાય તે...
કેન્દ્રીય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ આગામી મહિને અમેરિકામાં પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીને મળે તેવી શક્યતા છે. એક મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે...
પાકિસ્તાન સાથે રાજકીય વાટાઘાટોના હાલ કોઈ આસાર જોવા મળતા નથી. પાકિસ્તાનમાં બદલાયેલા રાજકીય ઘટનાક્રમ અને વાતચીતને લઈને વ્યક્ત કરવામાં આવેલી ઈચ્છા છતાં કૂટનીતિક બાબતોના જાણકારો...
જમ્મુ કાશ્મીરના અનંતનાગ ખાતે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ છે. આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓ છૂપાયા હોવાની આશંકા છે. જમ્મુ કાશ્મીર પોલીસ,આર્મી અને...