ત્રિપુરાના સિપાહીજાલા જિલ્લામાં સીમા સુરક્ષા બળ(BSF)ની ટીમે એક છોકરાને દેશની સીમામાં દાખલ થયા સમયે કસ્ટડીમાં લીધો છે. છોકરાનું નામ ઇમામ હોસૈન હતું જે કોઈ પણ...
બાંગ્લાદેશમાં ફરી એકવાર ઉગ્રવાદીઓએ એક હિન્દુ મંદિર પર હુમલો કર્યો છે. ગુરુવારે સાંજે, 200 થી વધુ લોકોના ટોળાએ બાંગ્લાદેશની રાજધાની ઢાકા સ્થિત ઇસ્કોન રાધાકાંતા મંદિરમાં...
બાંગ્લાદેશ ટી-૨૦ સિરીઝ હારી ગયુ પરંતુ, તેનાથી દેશના લોકોને કોઈ જ ફરક પડ્યો નથી. અહીંના ક્રિકેટ ચાહકો પાકિસ્તાનની જીતથી પણ ખુશ છે. ઢાકામાં રમાયેલી ટી-20...
T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારીને બહાર થઈ ગયેલી પાકિસ્તાનની ટીમ પોતાના મિશન પર પહોંચી ગઈ છે. પાકિસ્તાનની ટીમ બાંગ્લાદેશ પહોંચી ગઈ છે, જ્યાં...
આ અઠવાડિયે પદ્મ એવોર્ડનો વિષય દેશમાં ખૂબ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પદ્મ પુરસ્કાર એ દેશના સર્વોચ્ચ સન્માનોમાંનું એક છે. તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ...
T20 વર્લ્ડ કપમાં રવિવારે મોટી મેચો રમાઈ રહી છે. ભારત-પાકિસ્તાન મેચ પહેલા શ્રીલંકા-બાંગ્લાદેશ મેચ રમાઈ. એશિયાની ચાર ટીમો એક જ દિવસે સામસામે છે, આવી સ્થિતિમાં...
ભારતનાં પાડોશી દેશ એવા બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલા હિચકારા હુમલા અને ઈસ્કોન મંદિરમાં કરાયેલી તોડફોડ વિરુદ્ધ સંસ્થા સાથે સંકળાયેલા લોકો કોલકાતામાં રોડ પર ઉતરી વિરોધ...
બાંગ્લાદેશમાં હિન્દુઓના ઘરો અને મંદિરો પર હુમલાનું પ્રમાણ દિવસે ને દિવસે વધવા લાગ્યું છે. એક ધાર્મિક સંગઠને પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે છેલ્લા નવ...
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે ઘણી વખત મોટી ટીમોને તેમના પ્રદર્શનથી આશ્ચર્યચકિત કર્યા છે. ટી-20 વર્લ્ડ કપમાં તે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં આઠ ટીમો વચ્ચે સુપર -12 રાઉન્ડ માટે...
બાંગ્લાદેશમાં મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા દુર્ગા પૂજા પંડાલ અને મૂર્તિઓની તોડફોડ બાદ પણ હિંદુ સમુદાયને ટાર્ગેટ કરીને હિંસાની ઘટનાઓ ચાલુ જ છે. 16 ઓક્ટોબરના રોજ પણ...
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પર એક પછી એક હુમલા થઇ રહ્યાં છે. શુક્રવારે નોઆખલી (Noakhali) વિસ્તારમાં સ્થિત ઇસ્કોન મંદિરમાં એક ટોળાએ કથિત રીતે ભક્તો પર હુમલો...
બાંગ્લાદેશે યુનાઇટેડ નેશન્સ (યુએન)ને અપીલ કરી છે કે બંગાળની ખાડીના દક્ષિણ ભાગમાં દરિયાઇ સીમાને લઇને ભારત સાથે દાયકાઓ જૂના વિવાદનો ઉકેલ લાવવામાં આવે. વિદેશ મંત્રાલયના...
બાંગ્લાદેશના પાસપોર્ટ પર એક વાક્ય લખેલું રહેતું- ઈઝરાયેલને છોડીને. બાંગ્લાદેશ સરકારે 22 મેના રોજ પોતાના પાસપોર્ટ પરથી આ વાક્ય દૂર કરવાની જાહેરાત કરી હતી. બાંગ્લાદેશ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશના બે દિવસના પ્રવાસે શુક્રવારે ઢાકા પહોંચ્યા હતા. કોરોનાકાળ શરૃ થયા પછી આ તેમનો પહેલો વિદેશ પ્રવાસ છે. બાંગ્લાદેશના રાષ્ટ્રીય દિવસ કાર્યક્રમમાં...
બાંગ્લાદેશની એક અદાલતે પ્રધાનમંત્રી શેખ હસીના ઉપર 21 વર્ષ પહેલા હૂમલાના એક કેસમાં મંગળવારે 14 ઈસ્લામી આતંકવાદીઓને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. તમામ દોષી પ્રતિબંધિત હરકત-ઉલ-જિહાદ...
બાંગ્લાદેશની કોર્ટે એક બિનસાંપ્રદાયિક પ્રકાશકની હત્યાના કેસમાં દોષી ઠરેલા આઠ ઇસ્લામિક કટ્ટરવાદીઓને ફાંસીની સજા ફટકારી છે. આ સાથે જ એક સૈન્ય અિધકારીને હટાવવાનો આદેશ પણ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની વિદેશ યાત્રાઓ માટે જાણીતા છે. તો વિપક્ષીઓ તેમને આ માટે અવાર નવાર નિશાન પણ બનાવે છે. ત્યારે નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાને...
દુનિયાને કોરોનાનો દર્દ દેનારા ચીન હવે તેના પર મલમ લગાડવા માટે નીકળ્યું છે. કોરોના સામેના જંગમાં ચીને પોતાની સાથે પાકિસ્તા, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાને શામેલ...
કિંમતોને કાબૂમાં લેવા તાત્કાલિક અસરથી તમામ પ્રકારની ડુંગળીના નિકાસ પર ભારત સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. ભારતના પડોશી દેશ બાંગ્લાદેશે ભારતના નિર્ણય અંગે “ગહન ચિંતા” વ્યક્ત...
84 વર્ષના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું સોમવારે 31 ઓગસ્ટ 2020માં સૈન્ય હોસ્પિટલમાં કોરોનાથી નિધન થયું હતું. 10 ઓગસ્ટે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતો. વિશ્વના...