બનાસકાંઠામાં આવેલા ઉપરાછાપરી વિનાશક પૂરે સમગ્ર જિલ્લાને બરબાદ કરી નાંખ્યું હતું. ભયાનક પૂરને કારણે અનેક ગામના લોકો બેઘર થઇ ગયા, તો અનેક લોકો જમીનવિહોણા થયા....
ઉત્તર ગુજરાતમાં વરસેલા વરસાદને લઈને અરવલ્લીની ધામણી નદીમાં નવા નીર આવ્યા છે. જેથી લાંક જળાશયમાંથી 3 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. લાંક જળાશયમાંથી પાણી...
પોતાને ખેડૂતોની ગણાવતી ભાજપ સરકાર ખેડૂતો માટે અનેકવિધ યોજનાઓ તો બનાવે છે. પરંતુ સરકારની યોજનાનો સાચો લાભ લાભાર્થી ખેડૂત સુધી જ નથી પહોંચતો. બનાસકાંઠામાં જ્યાં...
6 મહિના પહેલા બનાસકાંઠાની બરબાદીનું કારણ ભયાનક પૂર બન્યુ હતું. જ્યારે અત્યારે બનાસકાંઠાના બદહાલ છે ઘાસચારાની અછતના કારણે 6 મહિના પહેલા પશુધન પાણીમાં તણાયુ હતું....
રાજ્યમાં અતિવૃષ્ટિને કારણે પાકને થયેલા નુકસાનીના આંકડા રજૂ કર્યા છે. અતિવૃષ્ટિને કારણે રાજ્યમાં કુલ 860 કરોડનું નુકસાન થયાની સરકારે જાહેરાત કરી છે. આ સાથે જ...
કુદરત જ્યારે પોતાનો પ્રકોપ વરસાવે છે.ત્યારે તેમાંથી કોઈ બાકાત રહેતુ નથી. અને આવો જ કુદરતના પ્રકોપની થપાટ બનાસકાંઠાના પુર દરમિયાન સરસ્વતીના મંદિર ગણાતી શાળાઓને પણ...
બનાસકાંઠામાં આવેલા પૂર બાદ અનેક ગામોમાં મોટુ નુકશાન થયું છે. ત્યારે લાખાણી તાલુકાના જસરા ગામે રહેતાં દલિત પરિવારને પૂર બાદ ખુલા આકાશ નીચે રહેવાનો વારો...
જળ એ જીવન છે અને જીવન ક્યારેય અટકતું નથી. બનાસકાંઠા જિલ્લામાં પૂરની તારાજી દાંતીવાડાનાં ઓઢવા ગામના ખેડૂતો માટે કુદરતી આફત ચમત્કાર બની છે. બનાસકાંઠામાં પૂરથી...
બનાસકાંઠા જિલ્લાનાં ધાનેરામાં સરકાર દ્વારા જાહેર કરાયેલ સહાયથી વંચિત રહેનાર પૂરપીડિતે કંટાળીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગંભીર રીતે દાઝી જનાર યુવકને સારવાર માટે પાલનપુર...
બનાસકાંઠાના પૂરપીડિતોએ પાલનપુર મામલતદાર કચેરીનો ઘેરાવ કર્યો છે. પૂર બાદ સહાય ન મળતા 1000 જેટલા પૂર પીડિતોએ કચેરીનો ઘેરાવ કર્યો હતો. આ ઉપરાંત પીડિતો દ્વારા...
બનાસકાંઠામાં મેઘપ્રલયથી માનવજીવન ખોરવાયું હતું. પૂરનાં 24 દિવસ બાદ જિલ્લાના અનેક ગામોમાં પૂરના પાણી ઓસર્યા, પરંતુ બનાસકાંઠામાં આવેલા ખાનપુર ગામની સ્થિતિ અત્યંત દયનીય છે. ખાનપુરમાં...
બનાસકાંઠામાં વરસાદી તાંડવને ત્રણ સપ્તાહથી વધુનો સમય વીતિ ગયો છે. તેમ છતા થરાદ તાલુકાના ખાનપુર સહિતના પૂરપીડિતો નીચે પાણી ઉપર આભ જેવી વિકટ પરિસ્થિતિમાં જીવી...
બનાસકાંઠા જિલ્લામાં આવેલા ભારે પૂરના પાણી ઓસર્યા બાદ અનેક તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યાં છે. દાડમના હબ ગણાતા લાખાણી તાલુકામાં ભારે વરસાદી વહેણના પાણીએ બગીચાને...
ગુજરાત કેબિનેટની બેઠકમાં શાબ્દિક ટપાટપી થઇ હોવાનું બહાર આવ્યું છે. ગુજરામાં પૂર બાદ સરકારના રાહત પેકેજમાં અળગા રાખ્યા મામલે મુખપ્રધાન રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન...
બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદીના પ્રચંડ પ્રવાહે અનેક જગ્યાએ તારાજી સર્જી છે. બનાસ નદીને લોકો માતા ગણતા હતા, ત્યારે આ માતાએ રોદ્ર રૂપે રૂવાડા...
બનાસકાંઠા અને પાટણમાં જલપ્રલય બાદ નેતાઓ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે, તેવા સમયે વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવિણ તોગડિયાએ બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી...
અતિવૃષ્ટિના કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાંથી ઉત્તર ગુજરાતને બહાર કાઢવા સરકાર સહિત સામાજિક સંસ્થાઓ ભરપૂર પ્રયાસો કરી રહીં છે ત્યારે સુરતની એક ખાનગી ડાયમંડ કંપની દ્વારા...
પૂરપીડિતોને સહાય આપવાના મુદ્દે રાજનીતિ ગરમાઈ છે ત્યારે કોંગ્રેસ તેના તમામ ધારાસભ્યોનો એક પગાર સહાયમાં આપશે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે આ જાહેરાત કરતા રાજ્ય સરકાર પર...
રાજ્યમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં માનવ મૃત્યુઆંક ૨૨૪ નોંધાયો છે. જે પૈકીના ૪૧ મૃત્યુ કોઇ અન્ય કારણોસર થયા છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં ૬૧ અને...
રાજ્યમાં આવેલા જળપ્રલયને કારણે અત્યાર સુધીમાં 126 લોકોનાં મોત થયાં છે. પૂરગ્રસ્ત બનાસકાંઠામાં જ 43 લોકોનાં મોત થયા છે. રાજ્યના મહેસૂલ સચિવે આપેલી વિગત પ્રમાણે...
બનાસકાંઠા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતીમાંથી હજુ બેઠુ થયું નથી, ત્યાં ફરી એક વખત ધાનેરાની વિક્ટ સ્થિતિ સર્જાઇ છે. ધાનેરામાં ભારે વરસાદના કારણે ફરી પૂરની...