GSTV

Tag : Balakot

રાજનાથ સિંહે કહ્યું, નિયંત્રણ લાઇનની આતંકવાદી છાવણી હવે આતંકવાદીઓ માટે સલામત જગ્યા નથી

GSTV Web News Desk
બાલાકોટ ઍર સ્ટ્રાઈકને યાદ કરતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે સરહદ પારથી આતંકવાદની ઘટનાઓ નવા યુદ્ધનું ઉદાહરણ છે....

દુશ્મનના દાંત ખાટા કરનારી બાલાકોટ એરસ્ટ્રાઈકનું 1 વર્ષ, વાયુસેના ચીફે એ પ્લેન ઉડાવ્યું જે અભિનંદને ઉડાવ્યું હતું

Mayur
બાલાકોટ એરસ્ટ્રાઇકનું નામ લેતા જ આજે પૂરા ભારતને ભારતીય સૈનિકો પર ગર્વ થઈ રહ્યો છે. બાલાકોટ હવાઈ હુમલાને 26 ફેબ્રુઆરી એક વર્ષ પૂર્ણ થયું છે....

સરકાર ઊંઘતી રહીને બાલાકોટમાં પાકે. આતંકી કેમ્પો શરૂ કર્યા

Mayur
પુલવામા હુમલા બાદ ભારતે બાલાકોટ એરસ્ટ્રાઇક કરી હતી, પાકિસ્તાનમાં ઘુસીને આતંકીઓના કેમ્પ પર હુમલા કર્યા હતા. તેમ છતા પાકિસ્તાન પર તેની કોઇ જ અસર નથી...

ભારતે જ્યાં એરસ્ટ્રાઇક કરી હતી તે બાલાકોટમાં ફરી એકવાર શીબિર સક્રિય, 4000 આતંકવાદીઓ ઘૂસણખોરી માટે તૈયાર

Mansi Patel
પાકિસ્તાનના બાલાકોટમાં ફરી એકવાર આતંકવાદીઓ સક્રિય થઇ રહ્યા છે. સરકારી સૂત્રો માનીએ તો જૈશ-એ-મોહમ્મદના 40થી 50 આતંકવાદીઓને તાલીમ અપાઇ રહી છે. જેમાં આત્મઘાતી હુમલાખોરો પણ...

વાયુસેના દિવસે અભિનંદન વર્ધમાનની 51મી સ્કવોર્ડનને મળ્યું આ મોટું સન્માન

Mayur
પાકિસ્તાનના એફ-16 વિમાનને તોડી પાડનાર વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની 51મી સ્કવોર્ડનને વાયુસેના દ્વારા સન્માનિત કરવામાં આવી છે. વાયુસેના આઠમી સપ્ટેમ્બરે વાયુસેના દિવસની ઉજવણી કરી રહી...

પાકિસ્તાનના એફ-16 તોડવાની ઉતાવળમાં ભારતથી થઈ હતી આ મોટી ભૂલ, વાયુસેનાનો ખુલાસો

Mayur
એર ફોર્સના નવનિયુક્ત વડા એર માર્શલ રાકેશ કુમાર સિંહ ભદૌરિયાએ આજે પ્રથમ વખત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. એ દરમિયાન તેમણે એકરાર કર્યો હતો કે બાલાકોટ...

વાયુસેના પ્રમુખે બાલાકોટ એરસ્ટ્રાઈકના મોટા રહસ્ય પરથી ઉઠાવ્યો પડદો

Mayur
એર ફોર્સના નવનિયુક્ત વડા એર માર્શલ રાકેશ કુમાર સિંહ ભદૌરિયાએ આજે પ્રથમ વખત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. એ દરમિયાન તેમણે એકરાર કર્યો હતો કે બાલાકોટ...

એરફોર્સ ચીફ ભદોરિયાનો હુંકાર, ફરી આતંકી હુમલો થયો તો બાલાકોટનું પુનરાવર્તન કરીશુ

Mansi Patel
દેશની વાયુસેનાના નવા અધ્યક્ષ એર ચીફ માર્શલ રાકેશકુમાર ભદૌરિયાએ મીડિયાને સંબોધિત કર્યું હતુ. તેમણે  ચેતવણી આપતા કહ્યું કે ભારતીય વાયુસેના દેશની સુરક્ષા માટે દરેક સમયે...

‘સરકાર આદેશ આપે તો POK હશે ભારતમાં ’ : આર્મી ચીફના નિવેદનથી પાકને લાગશે મરચાં

Mayur
આર્મી ચીફ જનરલ બિપીન રાવતે કહ્યુ કે, પાકિસ્તાન સતત જમ્મુ કાશ્મીરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યુ છે. ભારતીય સેના પાકિસ્તાનના ફાયરિંગને વળતો જવાબ આપવાનું સારી રીતે...

બાલાકોટમાં ભારતે ઉડાવેલા આતંકી કેમ્પો ફરી ધમધમવા લાગ્યા, હુમલાની તૈયારી

Mayur
પાકિસ્તાને પુલવામામાં આતંકી હુમલો કર્યો હતો, જે બાદ વળતો જવાબ આપવા માટે ભારતીય એરફોર્સે બાલાકોટમાં હવાઇ હુમલા કર્યા હતા અને જૈશ-એ-મોહમ્મદના કેમ્પોનો ખાતમો બોલાવ્યો હતો....

બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરનારા આ પાંચ વીર કમાન્ડરને અપાશે મેડલ, જાણો ભારતના એ વીર જવાનોને

Mayur
પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને  જૈશના આતંકવાદીઓનો સફાયો કરનાર એર સ્ટ્રાઈકના પાંચ પાયલોટને મેડલની જાહેરાત કરવામાં  આવી છે. સ્વતંત્રતા દિવસે વિંગ કમાન્ડર અમિત રંજન, સ્કવાર્ડન લીડર્સ રાહુલ...

ભારતની બાલાકોટમાં કરાયેલી એર સ્ટ્રાઈક બાદ જૈશના ફફડેલા આતંકીઓએ કેમ્પને શિફ્ટ કર્યો

Mayur
પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં કરેલી એર સ્ટ્રાઈક બાદ જૈશના આતંકવાદીઓમાં ફફડાટ ફેલાયો છે. જૈશે બાલાકોટથી અફઘાનિસ્તાનમાં ટ્રેનિંગ કેમ્પને શિફ્ટ કર્યો છે. ગુપ્તચર એજન્સીના...

જેણે બાલોકોટ એરસ્ટ્રાઈકનું સંપૂર્ણ પ્લાનિંગ કર્યું હતું એ જ બન્યા RAWના નવા પ્રમુખ

Mayur
પંજાબ કેડરના આઈપીએસ અધિકારી સામંત ગોયલે બાલાકોટ એરસ્ટ્રાઈકનું સંપૂર્ણ પ્લાનિંગ કર્યું હતું, જેમની કામગીરીને જોતા તેમને ઈન્ટેલિજન્સ એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રૉ)ના પ્રમુખ બનાવ્યા...

એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની વાયુ સેનાના પ્લેન ભારતમાં ઘુસ્યા હતા ? વાયુસેનાના પ્રમુખે આપ્યો આ જવાબ

Mayur
ભારતીય વાયુસેનાએ કરેલી એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની વાયુસેનાના વિમાન પણ ભારતમાં આવ્યા હોવાના આક્ષેપને ઈન્ડિયન વાયુસેનાએ ફરી ફગાવ્યો છે. ભારતીય વાયુસેનાના પ્રમુખ બિરેન્દ્રસિંહ ધનોઆએ કહ્યુ હતુ...

ભારતે બાલાકોટ એર સ્ટ્રાઈક કર્યા બાદ 21 દિવસ સુધી કર્યું હતું આ કામ

Mayur
પુલવામા હુમલા બાદ ભારતે કરેલી બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાની સબમરીને પી.એન.એસ.-સાદને શોધવા માટે ૨૧ દિવસ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.  પાકિસ્તાની નેવીની સૌથી શક્તિશાળી...

ફફડેલું પાક : ભારત બાલાકોટ જેવો હુમલો ન કરે તો એર સ્પેસ ખોલીએ

Mayur
ભારતે પુલવામા હુમલા બાદ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદીઓ વિરૂદ્ધ કરેલી કાર્યવાહીથી પાકિસ્તાન પોતાની એર સ્પેસ ખોલતા ડરી રહ્યુ છે. પાકિસ્તાનને ભય છે કે, ભારત ફરીવાર હુમલો...

ગોધરાકાંડ જેમ જ પુલવામા હુમલો હતુ BJPનું કાવતરુ : વાઘેલાનો આરોપ

Mansi Patel
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આરોપ લગાવ્યો છેકે, 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલો હુમલો ગોધરાકાંડની જેમ જ ભાજપનું કાવતરુ હતુ. તેમણે પોતાના આરોપોને સાબિત કરવા માટે...

પાકિસ્તાન હવાઈ હુમલાના સ્થળે 43 દિવસ પછી મીડિયાને લઈ ગયુ, પરંતુ બોર્ડ પરનું લખાણ મિટાવી ના શક્યું

pratikshah
26 મી ફેબ્રુઆરીએ ભારતએ પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક કરી હતી. ત્યારે સમગ્ર વિશ્વમાં ઘણી બબાલ થઈ હતી. જેમાં ભારતે પાકિસ્તાનના ત્રણ આંતકી અડ્ડા પર બોમ્બ વિસ્ફોટ...

ભારતીય પાયલટ અભિનંદન માટે PM મોદી એવું તો શું બોલ્યા કે ટ્વિટર પર થઈ ગઈ બબાલ

Yugal Shrivastava
2019ની લોકસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો ચૂંટણીના મેદાનમાં કૂદી પડ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના મેરઠથી ચૂંટણી સભાની શરૂઆત કરી ચૂક્યા છે. મેરઠમાં...

બાલાકોટ પર એર સ્ટ્રાઈકના 32 દિવસ પછી પત્રકારોને ઘટના સ્થળ પર લઈ ગઈ પાક. આર્મી

Yugal Shrivastava
બાલાકોટમાં એર સ્ટ્રાઈકના 32 દિવસ પછી પત્રકારોના એક ગ્રુપને પાક આર્મી ઘટના સ્થળ પર લઈ ગઈ હતી. પરંતુ હકીકત જાણવા ગયેલા પત્રકારોને નિરાશા સાંપડી હતી...

બાલાકોટમાં એર સ્ટ્રાઈકના 32 દિવસ પછી ઘટના સ્થળ પર પત્રકારોને પાક આર્મી લઈ ગઈ

Mayur
બાલાકોટમાં એર સ્ટ્રાઈકના 32 દિવસ પછી પત્રકારોના એક ગ્રુપને પાક આર્મી ઘટના સ્થળ પર લઈ ગઈ હતી. પરંતુ સત્ય જાણવા ગયેલા પત્રકારોને નિરાશા સાંપડી હતી,...

ભારતની એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાન હજુ પણ બદલો લેવા મારી રહ્યું છે હવાતિયા, સરહદે એફ-16 વિમાન સહિતનો કાફલો ખડક્યો

Yugal Shrivastava
એવા અહેવાલો છે કે સરહદે પાકિસ્તાને પોતાના એરફોર્સ અને સૈન્યને હાઇએલર્ટ કરી દીધુ છે અને સરહદે પોતાના યુદ્ધ વિમાનો એફ-૧૬ને ખડકી દેવામાં આવ્યા છે. આ...

પાકિસ્તાને ભારતીય વાયુ સેનાની કાર્યવાહીને ગણાવી પર્યાવરણીય આતંકવાદ, IAFના પાયલોટ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

Yugal Shrivastava
પાકિસ્તાને શુક્રવારે બાલાકોટમાં ભારતીય વાયુ સેનાએ આતંકી કેમ્પ પર કરેલા હુમલા સંબંધી એફઆઈઆર નોંધાવીને નવો દાવ ખેલ્યો છે. પાકિસ્તાને બાલાકોટ વિસ્તારમાં ૧૯ વૃક્ષ પર બોંબ...

વિપક્ષો એર સ્ટ્રાઈકની સાબિતી માગી પાકિસ્તાનને ખુશ કરે છે : વડાપ્રધાન મોદી

Yugal Shrivastava
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશની મુલાકાત કરી હતી. એ દરમિયાન વિપક્ષો ઉપર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. આતંકવાદીઓ ઉપર થયેલી એર સ્ટ્રાઈક મુદ્દે મોદીએ કહ્યું...

આતંકીઓના મૃતદેહો ગણવા માટે વિપક્ષે પાકિસ્તાન જવું જોઇએ : રાજનાથસિંહ

Yugal Shrivastava
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષને પાકિસ્તાનના પોસ્ટર બોય ગણાવ્યો હતો જ્યારે ગૃહ પ્રધાન રાજનાથસિંહે કહ્યું હતું કે એરસ્ટ્રાઇકમાં કેટલા આતંકીઓ માર્યા તે જાણવું હોય એ...

પાકિસ્તાનને એમ કે નાનકડું ગામ છે તો આપણું ચાલ્યું જશે, પણ ભારતની દિવ્ય અને દીર્ધ દ્રષ્ટિએ કમાલ કર્યો

Yugal Shrivastava
પાકિસ્તાનમાં ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઈક સાથે સૌથી મોટી કાર્યવાહી કરી છે. વાયુસેનાએ લેજર ગાઈડેડ બોમ્બનો ઉપયોગ કર્યો હતો. આ કાર્યવાહી થઈ એ બાલાકોટ પીઓકેનું નાનુ...

તમે પણ ગુગલ મેપમાં જુઓ કે કઈ જગ્યાએ આંતકવાદીઓ પર ભારતે બોમ્બવર્ષા કરી

Yugal Shrivastava
પુલવામામાં આતંકવાદી હુમલાનું વેર વાળવા માટે ભારતીય હવાઇ દળે મંગળવારે સવારે પાકિસ્તાનમાં હવાઈ સ્ટ્રાઈક શરૂ કરી દીધી હતી. પાકિસ્તાનમાં થયેલા હુમલામાં વાયુ સેનાએ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી...

ક્લિક કરી જોઈ લો વાયુસેનાએ જે સ્થળ પર સ્ટ્રાઈક કરી તેની પહેલી તસવીર

Mayur
વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી સંગઠન જૈશે મોહમ્મદના અડ્ડાને ટાર્ગેટ કરી નેસ્તનાબુદ કર્યો. વાયુસેનાએ જે સ્થળે હુમલો કર્યો તેની તસવીરો સામે આવી છે. સૂત્રો દ્વારા મળેલી...

2005માં ભૂકંપથી આંતકીઓનો ગઢ બાલાકોટ તબાહ થયો હતો, આજે વાયુસેનાએ ફરી ધ્વંસ કરી દીધો

Mayur
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની અંદર 50 કિલોમીટર સુધી ઘુસીને બાલાકોટને જે રીતે નિશાન બનાવ્યુ છે તેનાથી આખુ પાકિસ્તાન સ્તબ્ધ થઈ ગયુ છે. ત્યારે બાલાકોટ વિસ્તારમાં આતંકવાદનો...

બાલાકોટ પર ભારતે કેમ કરી કાર્યવાહી, આ અઘરુ હોવા છતાં આ કારણે લેવાયું રિસ્ક

Mayur
ભારતે આખરે પાકિસ્તાનને પોતાનો દમ બતાવી દીધો છે. પાકિસ્તાનમાં ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઈક સાથે સૌથી મોટી કાર્યવાહી કરી છે. ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને એલઓસી...
GSTV