બાલાકોટ ઍર સ્ટ્રાઈકને યાદ કરતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે સરહદ પારથી આતંકવાદની ઘટનાઓ નવા યુદ્ધનું ઉદાહરણ છે....
પાકિસ્તાનના બાલાકોટમાં ફરી એકવાર આતંકવાદીઓ સક્રિય થઇ રહ્યા છે. સરકારી સૂત્રો માનીએ તો જૈશ-એ-મોહમ્મદના 40થી 50 આતંકવાદીઓને તાલીમ અપાઇ રહી છે. જેમાં આત્મઘાતી હુમલાખોરો પણ...
પાકિસ્તાનના એફ-16 વિમાનને તોડી પાડનાર વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની 51મી સ્કવોર્ડનને વાયુસેના દ્વારા સન્માનિત કરવામાં આવી છે. વાયુસેના આઠમી સપ્ટેમ્બરે વાયુસેના દિવસની ઉજવણી કરી રહી...
દેશની વાયુસેનાના નવા અધ્યક્ષ એર ચીફ માર્શલ રાકેશકુમાર ભદૌરિયાએ મીડિયાને સંબોધિત કર્યું હતુ. તેમણે ચેતવણી આપતા કહ્યું કે ભારતીય વાયુસેના દેશની સુરક્ષા માટે દરેક સમયે...
પાકિસ્તાને પુલવામામાં આતંકી હુમલો કર્યો હતો, જે બાદ વળતો જવાબ આપવા માટે ભારતીય એરફોર્સે બાલાકોટમાં હવાઇ હુમલા કર્યા હતા અને જૈશ-એ-મોહમ્મદના કેમ્પોનો ખાતમો બોલાવ્યો હતો....
પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને જૈશના આતંકવાદીઓનો સફાયો કરનાર એર સ્ટ્રાઈકના પાંચ પાયલોટને મેડલની જાહેરાત કરવામાં આવી છે. સ્વતંત્રતા દિવસે વિંગ કમાન્ડર અમિત રંજન, સ્કવાર્ડન લીડર્સ રાહુલ...
પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં કરેલી એર સ્ટ્રાઈક બાદ જૈશના આતંકવાદીઓમાં ફફડાટ ફેલાયો છે. જૈશે બાલાકોટથી અફઘાનિસ્તાનમાં ટ્રેનિંગ કેમ્પને શિફ્ટ કર્યો છે. ગુપ્તચર એજન્સીના...
ભારતીય વાયુસેનાએ કરેલી એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની વાયુસેનાના વિમાન પણ ભારતમાં આવ્યા હોવાના આક્ષેપને ઈન્ડિયન વાયુસેનાએ ફરી ફગાવ્યો છે. ભારતીય વાયુસેનાના પ્રમુખ બિરેન્દ્રસિંહ ધનોઆએ કહ્યુ હતુ...
પુલવામા હુમલા બાદ ભારતે કરેલી બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાની સબમરીને પી.એન.એસ.-સાદને શોધવા માટે ૨૧ દિવસ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પાકિસ્તાની નેવીની સૌથી શક્તિશાળી...
ભારતે પુલવામા હુમલા બાદ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદીઓ વિરૂદ્ધ કરેલી કાર્યવાહીથી પાકિસ્તાન પોતાની એર સ્પેસ ખોલતા ડરી રહ્યુ છે. પાકિસ્તાનને ભય છે કે, ભારત ફરીવાર હુમલો...
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આરોપ લગાવ્યો છેકે, 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલો હુમલો ગોધરાકાંડની જેમ જ ભાજપનું કાવતરુ હતુ. તેમણે પોતાના આરોપોને સાબિત કરવા માટે...
26 મી ફેબ્રુઆરીએ ભારતએ પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક કરી હતી. ત્યારે સમગ્ર વિશ્વમાં ઘણી બબાલ થઈ હતી. જેમાં ભારતે પાકિસ્તાનના ત્રણ આંતકી અડ્ડા પર બોમ્બ વિસ્ફોટ...
2019ની લોકસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો ચૂંટણીના મેદાનમાં કૂદી પડ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના મેરઠથી ચૂંટણી સભાની શરૂઆત કરી ચૂક્યા છે. મેરઠમાં...
પાકિસ્તાને શુક્રવારે બાલાકોટમાં ભારતીય વાયુ સેનાએ આતંકી કેમ્પ પર કરેલા હુમલા સંબંધી એફઆઈઆર નોંધાવીને નવો દાવ ખેલ્યો છે. પાકિસ્તાને બાલાકોટ વિસ્તારમાં ૧૯ વૃક્ષ પર બોંબ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશની મુલાકાત કરી હતી. એ દરમિયાન વિપક્ષો ઉપર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. આતંકવાદીઓ ઉપર થયેલી એર સ્ટ્રાઈક મુદ્દે મોદીએ કહ્યું...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષને પાકિસ્તાનના પોસ્ટર બોય ગણાવ્યો હતો જ્યારે ગૃહ પ્રધાન રાજનાથસિંહે કહ્યું હતું કે એરસ્ટ્રાઇકમાં કેટલા આતંકીઓ માર્યા તે જાણવું હોય એ...
પાકિસ્તાનમાં ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઈક સાથે સૌથી મોટી કાર્યવાહી કરી છે. વાયુસેનાએ લેજર ગાઈડેડ બોમ્બનો ઉપયોગ કર્યો હતો. આ કાર્યવાહી થઈ એ બાલાકોટ પીઓકેનું નાનુ...
પુલવામામાં આતંકવાદી હુમલાનું વેર વાળવા માટે ભારતીય હવાઇ દળે મંગળવારે સવારે પાકિસ્તાનમાં હવાઈ સ્ટ્રાઈક શરૂ કરી દીધી હતી. પાકિસ્તાનમાં થયેલા હુમલામાં વાયુ સેનાએ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી...
વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી સંગઠન જૈશે મોહમ્મદના અડ્ડાને ટાર્ગેટ કરી નેસ્તનાબુદ કર્યો. વાયુસેનાએ જે સ્થળે હુમલો કર્યો તેની તસવીરો સામે આવી છે. સૂત્રો દ્વારા મળેલી...
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની અંદર 50 કિલોમીટર સુધી ઘુસીને બાલાકોટને જે રીતે નિશાન બનાવ્યુ છે તેનાથી આખુ પાકિસ્તાન સ્તબ્ધ થઈ ગયુ છે. ત્યારે બાલાકોટ વિસ્તારમાં આતંકવાદનો...
ભારતે આખરે પાકિસ્તાનને પોતાનો દમ બતાવી દીધો છે. પાકિસ્તાનમાં ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઈક સાથે સૌથી મોટી કાર્યવાહી કરી છે. ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને એલઓસી...