શિયાળો પોતાની સાથે શરદી, ફલૂ અને માઇક્રોબિયલ જેવી બીમારીઓ લઈને આવે છે. એવામાં ઇમ્યુનીટી મજબૂત રાખવું ખુબ જરૂરી છે. એના માટે તમામ મહત્વપૂર્ણ પોષક તત્વોથી...
તુલસીના પાનમાં અનેક ગુણધર્મો આવેલા હોય છે. આયુર્વેદ અનુસાર ઇમ્યુનીટી વધારવાથી લઈને હેલ્થ પ્રોબ્લેમ્સને દૂર કરવા માટે તુલસીના પાનનું સેવન કરવું ફાયદાકારક હોય છે. પરંતુ,...
એલોપથી વર્સીઝ આયુર્વેદની લડાઈમાં યોગગુરૂ બાબા રામદેવ વિરૂદ્ધ દેશના વિવિધ રાજ્યોમાંથી કેસ નોંધાયા હતા. બાબા રામદેવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે....
6 ઓક્ટોબર 2020ના રોજ, કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે કોરોના વાયરસની સારવાર માટે આયુર્વેદ અને યોગના આધારે પ્રોટોકોલ બહાર પાડ્યા હતા. આરોગ્ય મંત્રાલયના આ પગલાથી ઈન્ડિયન મેડિકલ...
કોરોના રોગમાં આયુર્વેદિક ઉત્પાદનોની માંગમાં ઝડપથી વધારો થયો છે. ગળો, અશ્વગંધા, ચ્યવનપ્રાશ અને મધ સહિત વિવિધ રોગપ્રતિકારક શક્તિના બુસ્ટર ઉત્પાદનોના વેચાણમાં વધારો થયો છે. તેના...
કોરોનાથી બચવા માટે મજબૂત ઇમ્યુનિટી એક મોટુ હથિયાર છે. તેથી કોરોનાકાળમાં ઇમ્યુનિટી બૂસ્ટર દવાઓ, ઉકાળો, હોમિયોપેથીની દવાઓ અચાનકથી સૌકોઇ લેવા લાગ્યા છે. ઉકાળો, ગિલોય અને...
વિદ્યાર્થીઆ માટે પરીક્ષા કેટલી મહત્વની, મહેનતની અને ચિંતાની બાબત હોય છે, તે વિદ્યાર્થી અને તેના વાલીઓની દ્રષ્ટિએ જોતા જ સમજાય તેવી બાબત છે. કોરોના મહામારી...
આયુર્વેદએ દેશની ઓળખ છે. કોરોનાથી બચવા અનેક એલોપેથી જેવી દવાઓ ઉપયોગમાં લેવામાં આવી. પણ કોઈ દવા અકસીર સાબિત નથી થઈ. ત્યારે આયુર્વેદિક દવા અકસીર હોવાનું...
બીએચયુના આયુર્વેદ સંકાયમાં હવે ભૂત વિદ્યા એટલે કે સાયન્સ ઓફ પેરાકનોર્મલનો અભ્યાસ થશે. છ મહિનાનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવી રહ્યો છે. તેમાં મનોચિકિત્સા સંબંધી...
વીએચપી દ્વારા દેશભરમાં 62 હજાર સ્થાન પર આયુર્વેદ ઉપચાર શરૂ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં પણ કાર્યાલય પર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેમાં દર શુક્રવારે...
ડીસામાં આધ્યાત્મિક ખેતી અંગેના માર્ગદર્શન માટે ખાસ સેમિનાર યોજાયો. છેલ્લા ઘણા સમયથી ભારત દેશમાં પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ શરૂ થવાથી આપણી સંસ્કૃતિ ખતરામાં આવી ગઈ...