લાંબી કાયદાકીય લડાઈ બાદ આખરે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તો શ્રી.રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે એક વીડિયો...
ઉત્તરપ્રદેશની ચૂંટણી માટેના પ્રચાર વચ્ચે સૌથી વધારે ચર્ચા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ક્યાંથી ચૂંટણી લડશે તેની છે. સીએમ યોગી પર મથુરાથી ચૂંટણી લડવા માટે પાર્ટીમાંથી જ...
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ગુરુવારે બપોરે 12 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી. અત્યાર સુધી ભૂકંપના કારણે...
ગુપ્તચર વિભાગે રામજન્મભૂમિ પર આતંકવાદી હુમલાની ચેતવણી આપી છે. એ પછી અયોધ્યાની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. પહેલા છઠ્ઠી ડિસેમ્બરે વિવાદાસ્પદ ઢાંચો તોડી પાડવામાં...
ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે ભવ્ય દીપોત્સવ કાર્યક્રમ ચાલી રહ્યો છે. દિવાળીના પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ જન્મભૂમિ ખાતે રામલલ્લાના દર્શન કર્યા હતા. તેના પહેલા તેમણે...
અયોધ્યામાં ભવ્યાતિભવ્ય દીપોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનના ભાગરૂપે રામ કી પૈડી ઘાટ પર નવ લાખ, રામમંદિરમાં ૫૧ હજાર અને શહેરના વિવિધ હિસ્સામાં...
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે અયોધ્યા પહોંચ્યા છે. અહીં તેઓ કાબુલ નદીનું જળ ચઢાવ્યુ. આ જળ એક બાળકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યું હતું. યોગી...
અયોધ્યા ખાતે આકાર લઇ રહેલા ભવ્યાતિભવ્ય સૂચિત રામમંદિરમાં જેમને બિરાજમાન કરવાના છે તે રામલલ્લાના મુખારવિંદ ઉપર પ્રત્યેક રામ નવમીના રોજ ભગવાન સૂર્યનારાયણના પવિત્ર ભર્ગો પડશે...
અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર 2025 સુધીમાં તૈયાર થઈ જશે. રિપોર્ટ મુજબ ડિસેમ્બર 2023થી રામ મંદિર ભક્તો માટે ખુલ્લું મુકાશે. એટલે કે ડિસેમ્બર 2023થી ભક્તો...
વડાપ્રધાન મોદી દ્વારા આજે અયોધ્યાના વિઝન ડોક્યુમેન્ટની સમીક્ષા બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં અયોધ્યાના વિકાસ કાર્યોનું વિઝન ડોક્યુમેન્ટ વડાપ્રધાન સમક્ષ રજૂ કરવામા આવ્યું અને...
આપ નેતા સંજય સિંહ અને સમાજવાદી પક્ષના નેતા પવન પાંડેએ રામ મંદિર જન્મભૂમિ ટ્રસ્ટ પર અયોધ્યામાં જમીન ખરીદીમાં ભ્રષ્ટાચાર આચર્યાના આક્ષેપો કર્યાના બીજા દિવસે કોંગ્રેસ...
અયોધ્યામાં શ્રી રામ મંદિર નિર્માણ માટે દેશભરમાં ફંડ લેવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, વિશ્વ હિંદુ પરિષદનાં ઉપાધ્યક્ષ અને શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટનાં મહાસચિવ ચંપત...
હાઇકોર્ટેમાં અયોધ્યાના વિવાદિત માળખા પર વિધ્વંસ મામલે 30 સપ્ટેમ્બર 2020ના નિર્ણયને પડકારવા વાળી રીવીઝન અરજી પર બુધવારે સુનાવણી નિયત છે. અરજી દાખલ કરીને પૂર્વ ઉપપ્રધાનમંત્રી...
અયોધ્યા એરપોર્ટ હવે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ તરીકે ઓળખાશે. ઉત્તરપ્રદેશ કેબિનેટે મંગળવારે તેને મંજૂરી આપી. યોગી સરકારે કેબિનેટની બેઠકમાં ઠરાવ પસાર કર્યો હતો અને ભારત...
યોગી આદિત્યનાથે અયોધ્યામાં દિવાળી વખતે ભવ્ય દીપોત્સવ યોજવાનો નિર્ણય લીધો તેના કારણ વિવાદ થઈ ગયો છે. યોગીની યોજના સાડા પાંચ લાખ દીપ પ્રગટાવીને ગિનેસ બુક...
અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરમાં મૂકવા માટે તામિલનાડુથી 613 કિલો વજન ધરાવતો પિત્તળનો ઘંટ આવ્યો હતો. અહીં ઘંટનું વિધિપૂર્વક પૂજન કરાયું હતું. આ ઘંટનો રણકાર...
અયોધ્યામાં રામ મંદિર નિર્માણના નકશા અંગે અયોધ્યા વિકાસ સત્તામંડળની બેઠકમાં મંદિરનો નકશો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે. બોર્ડના અધ્યક્ષ, કમિશનર એમ.પી. અગ્રવાલની અધ્યક્ષતામાં મળેલી આ...
ઉત્તર પ્રદેશનાં પવિત્ર યાત્રાધામ અયોધ્યામાં રામ મંદિરનાં ભૂમિપૂજન સમારોહ પછી, સ્થાવર મિલકતની કિંમતો બમણી થઈ ગઈ છે અને વધુને વધુ લોકો આ પવિત્ર શહેરમાં જમીન...
ભગવાન રામનું મંદિર બનાવી રહેલાં ભાજપ પ્રેરિત શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખાતામાંથી લાખો રૂપિયા ઉપાડીને છેતરપિંડી બહાર આવી છે. ઉત્તરપ્રદેશના લખનૌની બેંકમાં ચેક...
અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજનના એક મહિના પછી, ભૂકંપ પ્રતિરોધક ડીઝાઈન સાથે, 200 ફૂટ ઊંડા 1200 પાયાના ડ્રિલિંગના કામ માટે ખાસ યંત્રો શરૂ કરવામાં આવ્યા છે....
Ayodhyaમાં કલવાર મંદિરમાં ઘૂસીને રાજેશ નિષાદ નામના એક વ્યક્તિને ગોળી મારી દેવામાં આવી છે. રાજેશ નિષાદની છાતીમાં ત્રણ ગોળીઓ મારવામાં આવી છે. તેને ગંભીર હાલતમાં...
ઉત્તર પ્રદેશ સરકાર અયોધ્યાના વિકાસને વેગ આપવા માટે બે હજાર કરોડ રૂપિયાનું ખર્ચ કરશે. અયોધ્યાના ગૌરવને પુન: સ્થાપિત કરવા અને તેને ધાર્મિક પર્યટનનું સ્થળ બનાવવા...
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર બાદ હવે મસ્જિદનું નિર્માણ પણ તીવ્ર બન્યું છે. અયોધ્યા શહેરની બહાર 20 કિલોમીટર દૂર યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડને જમીન...
અયોધ્યામાં મંદિર માટે ભૂમિપુજા અંગે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર મૌન રહ્યા હતા જ્યારે પાટનગરમાં એ વાતની ચર્ચા ચાલી રહી હતી કે એ કાર્યક્રમને બિહાર સાથે...
સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડએ સ્પષ્ટ કર્યું છે કે અયોધ્યામાં ફાળવવામાં આવેલી જમીન પર બનાવવામાં આવનાર મસ્જિદને બાબરી મસ્જિદ નામ નહિ આપવામાં આવે. ઈન્ડો ઇસ્લામિક ક્લચર...
અયોધ્યામાં બુધવારે રામ જન્મભૂમિ ખાતે રામ મંદીરનો શિલાન્યાસ થયો તે સાથે જ સમગ્ર દેશ અને વિશ્વભરમાં રામભકતોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. તેમાં ભારતના દિગ્ગજ...
મોદીએ અયોધ્યામાં ભૂમિપૂજન પછી કરેલા પ્રવચનમાં રામમંદિર ઝુંબેશ સાથે સંકળાયેલા કોઈનો પણ ઉલ્લેખ ના કર્યો. તેના બદલે સોશિયલ મીડિયા પર એવું ચિત્ર ઉભું કરવા કોશિશ...