GSTV

Tag : Ayodhya

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ પછી કેવું દેખાશે, 3D વીડિયો આવ્યો સામે, જુઓ

Vishvesh Dave
લાંબી કાયદાકીય લડાઈ બાદ આખરે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તો શ્રી.રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે એક વીડિયો...

ગુજરાતના ધારાસભ્યો ઉત્તર પ્રદેશ પહોંચ્યા, યોગી આદિત્યનાથને જીતાડવાની સોંપાશે જવાબદારી

Bansari Gohel
ઉત્તરપ્રદેશની ચૂંટણી માટેના પ્રચાર વચ્ચે સૌથી વધારે ચર્ચા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ક્યાંથી ચૂંટણી લડશે તેની છે. સીએમ યોગી પર મથુરાથી ચૂંટણી લડવા માટે પાર્ટીમાંથી જ...

રામનગરીમાં ધરા ધ્રુજી/ અયોધ્યામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા, ભયભીત લોકો ઘરોની બહાર દોડી આવ્યાં

Bansari Gohel
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ગુરુવારે બપોરે 12 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી. અત્યાર સુધી ભૂકંપના કારણે...

અયોધ્યામાં બોમ્બ-બ્લાસ્ટ કરવાની ધમકીથી હાઇ અલર્ટ, રામમંદિર પાસે બ્લેક કમાન્ડો તહેનાત

HARSHAD PATEL
ગુપ્તચર વિભાગે રામજન્મભૂમિ પર આતંકવાદી હુમલાની ચેતવણી આપી છે. એ પછી અયોધ્યાની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. પહેલા છઠ્ઠી ડિસેમ્બરે વિવાદાસ્પદ ઢાંચો તોડી પાડવામાં...

અયોધ્યા / સીએમ યોગીએ રામ જન્મભૂમિ ખાતે ‘રામ લલ્લા’ના દર્શન કર્યા, હનુમાનગઢી ખાતે પણ કરી પૂજા-અર્ચના

HARSHAD PATEL
ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે ભવ્ય દીપોત્સવ કાર્યક્રમ ચાલી રહ્યો છે. દિવાળીના પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ જન્મભૂમિ ખાતે રામલલ્લાના દર્શન કર્યા હતા. તેના પહેલા તેમણે...

દિવાળી પર ઝગમગી ઉઠી રામ નગરી: અયોધ્યામાં દિવાળીએ 12 લાખ દીપ પ્રાગટયનો વિશ્વવિક્રમ

Bansari Gohel
અયોધ્યામાં ભવ્યાતિભવ્ય દીપોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનના ભાગરૂપે રામ કી પૈડી ઘાટ પર નવ લાખ, રામમંદિરમાં ૫૧ હજાર અને શહેરના વિવિધ હિસ્સામાં...

સીએમ યોગીએ કર્યો રામલલાને અભિષેક, અયોધ્યાની મુલાકાત લઇ દિવાળીની તૈયારીઓની કરી સમીક્ષા

Vishvesh Dave
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે અયોધ્યા પહોંચ્યા છે. અહીં તેઓ કાબુલ નદીનું જળ ચઢાવ્યુ. આ જળ એક બાળકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યું હતું. યોગી...

ભવ્ય રામ મંદિર / અયોધ્યામાં સૂર્યના કિરણો રામલલ્લાના મુખારવિંદ ઉપર પડશે અને ગર્ભગૃહ થશે ઝળહળિત

Vishvesh Dave
અયોધ્યા ખાતે આકાર લઇ રહેલા ભવ્યાતિભવ્ય સૂચિત રામમંદિરમાં જેમને બિરાજમાન કરવાના છે તે રામલલ્લાના મુખારવિંદ ઉપર પ્રત્યેક રામ નવમીના રોજ ભગવાન સૂર્યનારાયણના પવિત્ર ભર્ગો પડશે...

રામાયણ કોન્ક્લેવ/ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કહ્યું- જ્યાં રામ છે ત્યાં જ અયોધ્યા છે, રામ વગર અયોધ્યા નથી

Damini Patel
અયોધ્યામાં શરુ થયેલા રામાયણ કોન્ક્લેવમાં ભાગ લેવા માટે આવેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યુ હતુ કે, રામ વગર અયોધ્યા નથી અને જ્યાં રામ છે ત્યાં જ...

રામ મંદિર / રામ ભક્તો માટે મોટા સમાચાર, આ વર્ષ સુધીમાં કરી શકશો રામલલાના દર્શન

Zainul Ansari
અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર 2025 સુધીમાં તૈયાર થઈ જશે. રિપોર્ટ મુજબ ડિસેમ્બર 2023થી રામ મંદિર ભક્તો માટે ખુલ્લું મુકાશે. એટલે કે ડિસેમ્બર 2023થી ભક્તો...

મોટી દુર્ઘટના/ સરયુ નદીમાં ડૂબી જવાના કારણે એક જ પરિવારના 12 લોકોના મોત, પરિવાર અયોધ્યા દર્શને આવ્યો હતો

Damini Patel
ઉત્તપ્રદેશની પુણ્ય નગરી અયોધ્યાની સરયુ નદીમાં એક જ પરિવારનાં 12 લોકો સ્નાન કરતી વેળા ડૂબી ગયાની દુર્ઘટના સર્જી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિકો, પોલીસ અને...

પીએમ મોદીએ કરી અયોધ્યા વિઝન ડોક્યુમેન્ટની સમીક્ષા, વિકાસ-બ્યુટીફીકેશન પર કરી વિસ્તૃત ચર્ચા

Pritesh Mehta
વડાપ્રધાન મોદી દ્વારા આજે અયોધ્યાના વિઝન ડોક્યુમેન્ટની સમીક્ષા બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં અયોધ્યાના વિકાસ કાર્યોનું વિઝન ડોક્યુમેન્ટ વડાપ્રધાન સમક્ષ રજૂ કરવામા આવ્યું અને...

અયોધ્યામાં જમીન ભ્રષ્ટાચાર/ રામ મંદિર ટ્રસ્ટના જમીન કૌભાંડ પર સુપ્રીમ પાસે સુઓમોટોની માંગ

Damini Patel
આપ નેતા સંજય સિંહ અને સમાજવાદી પક્ષના નેતા પવન પાંડેએ રામ મંદિર જન્મભૂમિ ટ્રસ્ટ પર અયોધ્યામાં જમીન ખરીદીમાં ભ્રષ્ટાચાર આચર્યાના આક્ષેપો કર્યાના બીજા દિવસે કોંગ્રેસ...

આ કારણે હવે રામ મંદિર નિર્માણ માટે હવે UPI અને બારકોડથી નહિ લેવાય દાન, ઘરે-ઘરે જઇ ઉઘરાણી

Mansi Patel
અયોધ્યામાં શ્રી રામ મંદિર નિર્માણ માટે દેશભરમાં ફંડ લેવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, વિશ્વ હિંદુ પરિષદનાં ઉપાધ્યક્ષ અને શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટનાં મહાસચિવ ચંપત...

અયોધ્યા બાબરી વિધ્વંસ વિવાદ : અડવાણી, કલ્યાણ, ઉમા અને મુરલી મનોહર જોશી સહિતને મુક્ત કરવાની અરજી પણ સુનાવણી આજે

Mansi Patel
હાઇકોર્ટેમાં અયોધ્યાના વિવાદિત માળખા પર વિધ્વંસ મામલે 30 સપ્ટેમ્બર 2020ના નિર્ણયને પડકારવા વાળી રીવીઝન અરજી પર બુધવારે સુનાવણી નિયત છે. અરજી દાખલ કરીને પૂર્વ ઉપપ્રધાનમંત્રી...

અયોધ્યા એરપોર્ટ હવે ‘મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ’ એરપોર્ટ તરીકે ઓળખાશે, યોગી કેબિનેટનો મોટો નિર્ણય

Bansari Gohel
અયોધ્યા એરપોર્ટ હવે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ તરીકે ઓળખાશે. ઉત્તરપ્રદેશ કેબિનેટે મંગળવારે તેને મંજૂરી આપી. યોગી સરકારે કેબિનેટની બેઠકમાં ઠરાવ પસાર કર્યો હતો અને ભારત...

રોશનીમાં ડુબી રામનગરી અયોધ્યા, દિવાળીએ બનશે આ વિશ્વ રેકોર્ડ

Mansi Patel
રામમંદિર પર આવેલા નિર્ણય બાદ પહેલી દિવાળી મનાવી રહેલી રામનગરી સમગ્ર રીતે જગમગી રહી છે. સંપૂર્ણ અયોધ્યાની કલ્પના સાકાર થતી જોવા મળી રહી છે. #WATCH:...

વર્લ્ડ રેકોર્ડ માટે યોગીની આગ સાથે રમત, અયોધ્યામાં દિવાળી વખતે ભવ્ય દીપોત્સવ યોજવાનો નિર્ણય

Ankita Trada
યોગી આદિત્યનાથે અયોધ્યામાં દિવાળી વખતે ભવ્ય દીપોત્સવ યોજવાનો નિર્ણય લીધો તેના કારણ વિવાદ થઈ ગયો છે. યોગીની યોજના સાડા પાંચ લાખ દીપ પ્રગટાવીને ગિનેસ બુક...

તામિલનાડુના કારીગરોએ કરી કમાલ: રામમંદિર માટે બનાવ્યો આટલા કિલોનો ઘંટ, 5 કિમી સુધી સાંભળી શકાશે રણકાર

pratikshah
અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરમાં મૂકવા માટે તામિલનાડુથી 613 કિલો વજન ધરાવતો પિત્તળનો ઘંટ આવ્યો હતો. અહીં ઘંટનું વિધિપૂર્વક પૂજન કરાયું હતું. આ ઘંટનો રણકાર...

અયોધ્યામાં રામ મંદિરનો નકશો સર્વાનુમતે મંજૂર, ટ્રસ્ટને આપવી પડશે અધધ ફી, જલ્દી શરૂ થશે કામ

Dilip Patel
અયોધ્યામાં રામ મંદિર નિર્માણના નકશા અંગે અયોધ્યા વિકાસ સત્તામંડળની બેઠકમાં મંદિરનો નકશો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે. બોર્ડના અધ્યક્ષ, કમિશનર એમ.પી. અગ્રવાલની અધ્યક્ષતામાં મળેલી આ...

અયોધ્યામાં વર્ષો પછી બમણા થયા જમીનના ભાવ, કારણ જાણીને ચોંકી જશો

pratikshah
ઉત્તર પ્રદેશનાં પવિત્ર યાત્રાધામ અયોધ્યામાં રામ મંદિરનાં ભૂમિપૂજન સમારોહ પછી, સ્થાવર મિલકતની કિંમતો બમણી થઈ ગઈ છે અને વધુને વધુ લોકો આ પવિત્ર શહેરમાં જમીન...

અયોધ્યા મંદિરના રૂપિયાની ચોરી થઈ, શંકરાચાર્યએ કહ્યું હતું કે ખોટા મૂહુર્તમાં ખાતમૂહુર્ત કરાયું છે

Dilip Patel
ભગવાન રામનું મંદિર બનાવી રહેલાં ભાજપ પ્રેરિત શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખાતામાંથી લાખો રૂપિયા ઉપાડીને છેતરપિંડી બહાર આવી છે. ઉત્તરપ્રદેશના લખનૌની બેંકમાં ચેક...

રામ મંદિરના બાંધકામ માટે સોંપાયા 4 હજાર પાનાના દસ્તાવેજો, 200 ફૂટ ઊંડા પાયા મગાવાઈ ખાસ ડ્રીલ મશીન

Dilip Patel
અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજનના એક મહિના પછી, ભૂકંપ પ્રતિરોધક ડીઝાઈન સાથે, 200 ફૂટ ઊંડા 1200 પાયાના ડ્રિલિંગના કામ માટે ખાસ યંત્રો શરૂ કરવામાં આવ્યા છે....

Ayodhya મંદિરમાં ગેંગવોર, 3 યુવકોએ હિસ્ટ્રીશીટર પર વરસાવી ગોળીઓ

pratikshah
Ayodhyaમાં કલવાર મંદિરમાં ઘૂસીને રાજેશ નિષાદ નામના એક વ્યક્તિને ગોળી મારી દેવામાં આવી છે. રાજેશ નિષાદની છાતીમાં ત્રણ ગોળીઓ મારવામાં આવી છે. તેને ગંભીર હાલતમાં...

યોગી સરકાર અયોધ્યા પાછળ ખર્ચશે રૂ. 2000 કરોડ, રામ મંદિર, સોલર સિટી, ઊંચી પ્રતિમા જોવા 7 કરોડ લોકો આવશે

Dilip Patel
ઉત્તર પ્રદેશ સરકાર અયોધ્યાના વિકાસને વેગ આપવા માટે બે હજાર કરોડ રૂપિયાનું ખર્ચ કરશે. અયોધ્યાના ગૌરવને પુન: સ્થાપિત કરવા અને તેને ધાર્મિક પર્યટનનું સ્થળ બનાવવા...

બાબરી નહી પરંતુ આ હશે અયોધ્યામાં પ્રસ્તાવિત મસ્જીદનું નામ, આ છે કારણ

Dilip Patel
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર બાદ હવે મસ્જિદનું નિર્માણ પણ તીવ્ર બન્યું છે. અયોધ્યા શહેરની બહાર 20 કિલોમીટર દૂર યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડને જમીન...

ભૂમિપુજા સાથે બિહારનો અનોખો નાતો, વાંચશો તો કહેશો કે હતો બિહારનો કાર્યક્રમ

pratikshah
અયોધ્યામાં મંદિર માટે ભૂમિપુજા અંગે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર મૌન રહ્યા હતા જ્યારે પાટનગરમાં એ વાતની ચર્ચા ચાલી રહી હતી કે એ કાર્યક્રમને બિહાર સાથે...

અયોધ્યામાં બાબરના નામે નહિ બને મસ્જિદ, સીએમ યોગીને આમંત્રણ પર નિર્ણય

pratikshah
સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડએ સ્પષ્ટ કર્યું છે કે અયોધ્યામાં ફાળવવામાં આવેલી જમીન પર બનાવવામાં આવનાર મસ્જિદને બાબરી મસ્જિદ નામ નહિ આપવામાં આવે. ઈન્ડો ઇસ્લામિક ક્લચર...

મોખરાના ભારતીય ક્રિકેટરોએ મંદીર ભૂમિપૂજન અંગે કહ્યું જય શ્રીરામ…પણ…

Bansari Gohel
અયોધ્યામાં બુધવારે રામ જન્મભૂમિ ખાતે રામ મંદીરનો શિલાન્યાસ થયો તે સાથે જ સમગ્ર દેશ અને વિશ્વભરમાં રામભકતોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. તેમાં ભારતના દિગ્ગજ...

પીએમ મોદી મોહન ભાગવતથી હિંદુ સંગઠનો નારાજ પણ જાહેરમાં બોલવાની હિંમત નથી, મોદીના કારણે શક્ય બન્યું એવું ચિત્ર ઉભું કરાયું

pratikshah
મોદીએ અયોધ્યામાં ભૂમિપૂજન પછી કરેલા પ્રવચનમાં રામમંદિર ઝુંબેશ સાથે સંકળાયેલા કોઈનો પણ ઉલ્લેખ ના કર્યો. તેના બદલે સોશિયલ મીડિયા પર એવું ચિત્ર ઉભું કરવા કોશિશ...
GSTV