સરકાર 25મી ડિસેમ્બરે અટલ બિહારી વાજપેયીના જન્મદિવસના પ્રસંગે 100 રૂપિયાનો સિક્કો લોન્ચ કરી શકે છે. આ સિક્કા પર વાજપેયીનું છાપ રહેશે. ભૂતપૂર્વ વડા પ્રધાનની 95મી...
આજથી ગુજરાત વિધાનસભાનું બે દિવસીય સત્ર મળી રહ્યું છે. ત્યારે સત્રના પ્રથમ દિવસે એટલે કે આજે પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીને શ્રદ્ધાંજલી પાઠવી ગૃહની કામગીરી મુલતવી...
દિગ્ગજ નેતા અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું 16 ઓગસ્ટે લાંબી બિમારી બાદ નિધન થયું હતું. તેમના નિધનથી બોલીવુડમાં પણ શોકનું મોજુ હતું. તમામ હસ્તિઓ...
હરિદ્વારમાં અટલજીની કળશ યાત્રા શરૂ થઈ છે. કળશ યાત્રાની શરૂઆત હરિદ્વારની ભલ્લા કોલેજ ગ્રાઉન્ડથી શરૂ થઈ હતી. જેમા અટલજીના પરિવાર સહિત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત...
પૂર્વ વડાપ્રધાન મંત્રી અટલ બિહારી વાજપેયીના રવિવારે અસ્થિ વિસર્જન કરવામાં આવશે. તેમના પરિવાર દ્વારા અસ્થિ વિસર્જનની તૈયારી કરવામાં આવી છે. ઉત્તરાખંડના હરિદ્વાર અને ઉત્તર પ્રદેશની...
ભારતરત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થઇ ગયો છે. તેમના પાર્થિવ દેહને તેમની દીકરી નમિતા ભટ્ટાચાર્યએ મુખાગ્નિ આપ્યા હતા....
અનંત યાત્રાએ નિકળેલા અટલજીના મંત્રોચ્ચાર સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.અટલજીના દત્તક પુત્રી નમિતાએ અટલજીને મુખાગ્નિ આપી હતી. રાજકીય સન્માન સાથે અટલજીને અંતિમ વિદાય આપવામાં...
ભારત રત્ન, ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનું ગુરુવારે અવસાન થયું હતું. દેશના રાજકારણમાં સૌથી વધુ પ્રભાવશાળી અને લોકપ્રિય ચહેરાઓ પૈકી એક વાજપેયીએ 93 વર્ષની...
ભાજપ દ્વારા અંતિમ વિદાય આપ્યા બાદ ભાજપ કર્યાલયથી અટલજીની અંતિમ યાત્રા નિકળી છે. અટલજીની અંતિમ યાત્રામાં રાષ્ટ્રીય સ્મૃતિ સુધી જવાની છે. દિલ્હીના યમુના નદીના પાસે...
એમ્સના તબીબો મુજબ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી નિમોનિયાથી પીડિત હતા અને તેના મુખ્ય અંગોએ કામ બંધ કર્યું હતું. 93 વર્ષીય નેતાને તેના જીવનના અંતિમ...
પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન એવા અટલ બિહારી વાજપેયીના આજે રાજધાની દિલ્હીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તે પહેલા તેમના પાર્થિવ દેહને ભાજપ કાર્યાલય ખાતે અંતિમ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનાં નિધન અંગે શોક વ્યકત કર્યો હતો. પોતાનાં શોક સંદેશમાં તેમણે કહ્યું કે, વાજપેયીજીનું નિધન સંપુર્ણ રાષ્ટ્ર માટે...
દિલ્હીમાં અટલજીને રાજકીય સન્માન સાથે ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે લઈ જવામાં આવ્યો છે. પહેલીવાર મહાત્મા ગાંધી બાદ કોઈ નેતાને તોપ ગાડીમાં લઈ જવાયા છે. અટલજીને...
દિલ્હીમાં અટલજીને રાજકીય સન્માન સાથે ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે લઈ જવામાં આવ્યો છે. પહેલીવાર મહાત્મા ગાંધી બાદ કોઈ નેતાને તોપ ગાડીમાં લઈ જવાયા છે. અટલજીને...
અટલ બિહારી વાજપેયીના નિધન પર ભાજપ અધ્યક્ષ અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું હતું. અમિત શાહે જણાવ્યું હતું કે દેશે એક અજાતશત્રુ રાજનેતા ગુમાવ્યા છે. ભારતીય...
અટલ બિહારી વાજપેયીના નિધનના સમાચારથી દેશ શોકમાં છે, ત્યારે ગુજરાત ભાજપના અને બાદમાં ભાજપમાંથી છુટ્ટા પડેલા નેતાઓએ અટલજીને યાદ કર્યા હતા. અટલજીને યાદ કરતી વખતે...
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું લાંબી બિમારી બાદ ગુરૂવારે સાંજે નિધન થયું છે. દિલ્હી એઇમ્સ હોસ્પિટલે આ જાણકારી આપી. એઇમ્સ હોસ્પિટલે જણાવ્યું કે અનેક પ્રયત્નો...
તો પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું લાંબી બિમારી બાદ ગુરૂવારે સાંજે નિધન થયું છે. દિલ્હી એઇમ્સ હોસ્પિટલે આ જાણકારી આપી છે. એઇમ્સ હોસ્પિટલે જણાવ્યું કે...
રાષ્ટ્રીય રાજનીતિની ક્ષિતિજ પર સ્વચ્છ છબી સાથે અજાતશત્રુ એવા કવિ-પત્રકાર, સરસ્વતી પુત્ર અટલ બિહારી વાજપેયી. અટલજી એક વ્યક્તિનું નામ નથી, પણ તે રાષ્ટ્રીય વિચારધારાના એક...
અટલજીના મોત બાદ અાજે દેશભરમાં ગમગીની છે. લોકોની પ્રાર્થનાઅો સફળ રહી નથી. ભાજપના પ્રથમ વડાપ્રધાનનું અાજે નિધન થયું છે. મોદી વાજપેયીની તબિયત લથડતાં બે વાર...
પ્રખર વક્તા અને દેશના સૌથી સફળ રાજનેતાઓ પૈકીના એક એવા અટલ બિહારી વાજપેયીએ અર્થવ્યવસ્થાના મોરચે પણ ફતેહ હાંસલ કરી હતી. વર્તમાન સમયમાં દેશની અર્થવ્યવસ્થા ઘણી...
અટલ બિહારી વાજપેયી ક્રાંતિકારી સ્વાતંત્ર્યવીર સાવરકરની સેક્યુલારિઝમના નામે તેમને કોમવાદી ગણાવવાના વલણનો વિરોધ કર્યો છે. તેમણે સાવરકરને ક્રાંતિ અને કવિતા સાથે ચલાવનાર સંવેદનશીલ શખ્સિયત ગણાવ્યા...
6 એપ્રિલ, 1980ના દિવસે જનતા પાર્ટીથી અલગ થઈને ભારતીય જનસંઘના નેતાઓએ ભાજપની રચના કરી હતી. અટલ બિહારી વાજપેયી ભારતીય જનતા પાર્ટીના પ્રથમ અધ્યક્ષ બનતી વખતે...
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની હાલત અત્યંત નાજુક છે. અટલ બિહારી વાજપેયી અેક ઉમદા નેતા હતા. દેશમાં બિન કોંગ્રેસી અેવા અેકમાત્ર નેતા હતા. જેઅોઅે પાંચ...