ઇંડિયન કાઉન્સીલ ઑફ એસ્ટ્રોલોજિકલ સાયન્સીઝની શિમોગા બ્રાન્ચના ચેરમેન સુબ્રમણ્યા એચ એને તેમના અભ્યાસમાં જણાવ્યું હતું કે જે લોકોની કુંડળીમાં બુધ ગ્રહ પીડિત હોય તેમને કોરોના...
જ્યોતિષ શાસ્ત્રમાં બુધ વાણીનો કારક છે. વાહનવ્યવહારનો કારક છે. બુદ્ધિ અને તર્કનો કારક છે, પ્રિન્ટિંગ અને કોમ્યુનિકેશનનો કારક ગ્રહ છે. બુધને પ્રિન્સનું સ્ટેટસ આપવામાં આવેલું...
14.08.1947માં રાહુ કૃતિકામાં હતો ત્યારે ભારતના ભાગલા પડ્યાં. જેમાં લાખો લોકોની હત્યા થઈ. 11.09.1966ના રોજ રાહુ કૃતિકામાં હતો ત્યારે લાલ બહાદુર શાસ્ત્રીનું તાશ્કંદમાં શંકાસ્પદ મોત...
18 ફેબ્રુઆરીથી શનિએ ધનિષ્ઠ નક્ષત્રમાં ગોચર શરૂ કર્યું છે. માર્ચ 2023માં શનિ આ નક્ષત્રમાં રહેશે. શનિ રાશિના પરિવર્તનની જેમ શનિ નક્ષત્રના પરિવર્તનની પણ લોકોના જીવન...
ગુરુવારને પ્રકૃતિનો દિવસ માનવામાં આવે છે. ઈશીની સાથે આ દિવસ બ્રહ્મા અને ગુરુનો દિવસ છે. ગુરુવારનું વ્રત ભાગ્યને જાગૃત કરવા અને લાંબા આયુષ્ય માટે કરવું...
વ્યક્તિનો સ્વભાવ તેના હસ્તાક્ષર દ્વારા પ્રતિબિંબિત થાય છે. અલગથી ઉપયોગમાં લેવાતા હસ્તાક્ષરો ગુણ અને ખામીઓને પ્રતિબિંબિત કરે છે. હસ્તાક્ષર કરવાની કઈ રીતો છે અને તેના...
પુનર્વસુ, વિશાખા અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના સ્વામી ગુરુ દેવ છે. તેને દાન, જ્ઞાન, શિક્ષક, શિક્ષણ અને સંપત્તિનું કારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે...