GSTV

Tag : Astrology

સારા સમાચાર/ આ બે રાશિના લોકો માટે છે ખુશીના સમાચાર, અઢી મહિના સુધી નહિ રહે શનિની અસર

Zainul Ansari
મિથુન અને તુલા રાશિ માટે ચાલી રહેલ શનિની દિવદશા હવે અઢી મહિના માટે બિનઅસરકારક રહેશે અથવા તો શનિની અસરથી તમને મુક્તિ મળશે. 29મી એપ્રિલ 2022ના...

ASTROLOGY / છઠ્ઠી મેથી નવમી જૂન દરમિયાન ભારતમાં કોવિડની ચોથી લહેર ફુંકાઈ શકે

Zainul Ansari
ઇંડિયન કાઉન્સીલ ઑફ એસ્ટ્રોલોજિકલ સાયન્સીઝની શિમોગા બ્રાન્ચના ચેરમેન સુબ્રમણ્યા એચ એને તેમના અભ્યાસમાં જણાવ્યું હતું કે જે લોકોની કુંડળીમાં બુધ ગ્રહ પીડિત હોય તેમને કોરોના...

ભોજન પણ બદલી શકે છે કિસ્મત : રાશિ અનુસાર આ વસ્તુઓનું કરશો સેવન તો ગ્રહો આપવા લાગશે શુભ ફળ, વિશ્વાસ ન હોય તો અજમાવી જુઓ

Bansari Gohel
જ્યારે આપણો જન્મ થાય છે તે સમયના ગ્રહોની સ્થિતિ પ્રમાણે આપણી જન્મ કુંડળી બને છે. જો આ ગ્રહોની સ્થિતિ સારી હોય તો જીવનમાં કોઈ મુશ્કેલી...

Lucky Dreams/ સપનામાં દેખાય છે સફેદ વસ્તુ તો સમજી જાઓ લાગી ગઈ લોટરી! આપવે છે અપાર ધન

Damini Patel
સ્વપ્ન શાસ્ત્રમાં કેટલાક સપનાને ખુબ શુભ જણાવવામાં આવ્યા છે. માન્યતા છે કે એવા સપના જે વ્યક્તિને આવે છે, એને ખુબ પૈસા મળે છે. એમના જીવનમાં...

નામ જ્યોતિષ/ આ નામના છોકરાઓ પોતાની પત્નીને કરે છે ખૂબજ પ્રેમ, બેસ્ટ પતિ થાય છે સાબિત

HARSHAD PATEL
નામના પહેલા અક્ષર સાથે રાશિઓનો ખૂબજ ગાઢો સંબંધ રહેલો છે. ઘણી બધી બાબતોમાં નામ જ એક બ્રાન્ડ ગણાતું હોય છે. નામનું મહત્ત્વ પણ વિશેષ રહેલું...

18 વર્ષ પછી રાહુનો મેષમાં, કેતુનો તુલામાં પ્રવેશ

Zainul Ansari
પૃથ્વી અને સૂર્યની ભ્રમણ કક્ષા જ્યાં છેદે છે એ બે પોઇન્ટ એટલે રાહુ અને કેતુ. આ બિંદુઓ સૂર્ય ગ્રહણ કે ચંદ્રગ્રહણ વખતે પૃથ્વી, સૂર્ય અને...

રાશિ ભવિષ્ય/ આ પાંચ રાશિનો મંગળ ભારે, કુંભમાં ગોચર બાદ 17 મેથી આ લોકોએ સંભાળીને રહેવુ પડશે.

Zainul Ansari
મંગળ, ગ્રહોનો સેનાપતિ, શનિની માલિકીની રાશિ કુંભ રાશિમાં પ્રવેશ કરવાનો છે. મંગળનું આ રાશિ પરિવર્તન 7 એપ્રિલ, ગુરુવારે બપોરે 3.30 કલાકે થવાનું છે. મંગળ 17...

આવતીકાલે મંગળનું રાશિ પરિવર્તન : જાણો કોને થશે નોકરી-ધંધામાં ફાયદો, આ રાશીઓ પર થશે અસર

Bansari Gohel
07 એપ્રિલ, ગુરુવારે મંગળનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. આ દિવસે પૃથ્વી પુત્ર મંગળ મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં ગોચર કરશે. મંગળ ગ્રહના રાશિ...

બુધનો મીનમાં પ્રવેશઃ નીચનો ગ્રહ પણ સારા પરિણામ આપી શકે

Bansari Gohel
જ્યોતિષ શાસ્ત્રમાં બુધ વાણીનો કારક છે. વાહનવ્યવહારનો કારક છે. બુદ્ધિ અને તર્કનો કારક છે, પ્રિન્ટિંગ અને કોમ્યુનિકેશનનો કારક ગ્રહ છે. બુધને પ્રિન્સનું સ્ટેટસ આપવામાં આવેલું...

વર્ષ કુંડળીઃ 14 એપ્રિલથી એક વર્ષ વિશ્વ માટે યુદ્ધ અને દુષ્કાળથી ભરેલું રહેશે

Zainul Ansari
સૂર્ય જ્યારે મેષ રાશિમાં પ્રવેશ કરે તે તારીખ અને સમયને નોંધીને જે કુંડળી તૈયાર કરવામાં આવે છે તેને વિશ્વ કુંડળી કહે છે. 14મી એપ્રિલે સવારે...

vastu tips/ ઘરની દિવાલ પર શા માટે લગાવવામાં આવે છે 7 ઘોડાઓનું ચિત્ર, જાણો તેની સાચી દિશા

Zainul Ansari
આપણે કોઈકના ઘરે જઈએ ત્યારે મોટાભાગના લોકોના ઘરમાં 7 ઘોડાઓનો ફોટો દિવાલ ઉપર જોવા મળશે. કેટલાક લોકો આ ફોટોને શોખની રીતે લગાવે છે. તો કેટલાક...

પ્રેમનું રાશિભવિષ્ય/ પ્રેમના પૂજારી હોય છે આ રાશિવાળા લોકો, પોતાના સાથીને કરે છે અનહદ પ્રેમ

Zainul Ansari
એવું કહેવામા આવે છે કે, રાશિચક્ર વ્યક્તિના સ્વભાવ, આદતો અને ભાગ્ય વિશે ઘણું બધું જણાવે છે. દરેક વ્યક્તિની કોઈને કોઈ જન્મ રાશિ હોય છે અને...

રાશિ ભવિષ્ય/ આ ત્રણ રાશિની છોકરીઓ ચમકાવી દે છે છોકરાઓનું જીવન, પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે

Zainul Ansari
વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, 12 રાશિઓ છે અને દરેક રાશિ એક અથવા બીજા ગ્રહ સાથે સંબંધિત છે. કહેવાય છે કે આ ગ્રહોની અસર સંબંધિત રાશિના વ્યક્તિ...

પતિ માટે ભાગ્યશાળી હોય છે આ અક્ષરોવાળી છોકરીઓ, પતિના દિલ ઉપર ધરાવે છે પોતાનો કબ્જો

HARSHAD PATEL
દરેક છોકરીનું એક ડ્રિમ હોય કે જીવનમાં એવા છોકરા સાથે લગ્ન થાય જેના ઉપર તે રાજ કરી શકે. પોતાના પતિના દિલમાં રાજ કરવાની ઈચ્છા હોય...

જ્યોતિષ/ 15 દિવસમાં જ થશે બે ગ્રહણ, સૂર્યગ્રહણની આ બે રાશિઓ પર પડશે ખાસ અસર

HARSHAD PATEL
આ વર્ષે 2022માં કુલ 4 ચંદ્ર અને સૂર્યગ્રહણ થવાના છે. આ ગ્રહણની હિંદુ કેલેન્ડરમાં વિશેષ માન્યતા છે અને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યોતિષ...

16 મહિના પહેલા લખેલી રશિયા-યુક્રેન પર ભારતીય જ્યોતિષની ભવિષ્યવાણી સાચી પડી, પુસ્તકની તસવીર ઇન્ટરનેટ પર વાયરલ

Zainul Ansari
યુક્રેન પર રશિયાના હુમલા સતત ચાલુ છે. યુક્રેનમાં ચારે બાજુ માત્ર વિનાશ જ દેખાય છે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે રશિયાએ વિચાર્યું હતું કે...

મહાશિવરાત્રીના આ ટોડકા જગાડી દેશે તમારું ભાગ્ય, જીવનમાં નહિ રહે કોઈ પણ વસ્તુની કમી

Damini Patel
મહાશિવરાત્રી 1 માર્ચ, 2022 મંગળવારના રોજ છે. ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્નનો આ પવિત્ર દિવસ ખૂબ જ ખાસ છે. આ દિવસે પૂજા-પાઠની સાથે સાથે...

રાહુ કૃતિકામાં હોય ત્યારે બને છે મોટી હિંસક ઘટનાઓ, આ કારણોસર ઘટે છે આ પ્રકારના બનાવો

Dhruv Brahmbhatt
14.08.1947માં રાહુ કૃતિકામાં હતો ત્યારે ભારતના ભાગલા પડ્યાં. જેમાં લાખો લોકોની હત્યા થઈ. 11.09.1966ના રોજ રાહુ કૃતિકામાં હતો ત્યારે લાલ બહાદુર શાસ્ત્રીનું તાશ્કંદમાં શંકાસ્પદ મોત...

નામ જ્યોતિષ/ પોતાની પત્નીને મહારાણી બનાવીને રાખે છે આ નામ વાળા છોકરા, હદથી વધુ રોમાન્ટિક હોય છે

Damini Patel
A અક્ષરથી શરુ થવા છોકરાના નામ : આ નામના છોકરા ખુબ વાતો કરતા હોય છે અને કેરિંગ સ્વભાવના હોય છે. આ પોતાની દરેક જવાબદારી સારી...

Astrology/ શનિનો ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ, આ 4 રાશિઓ વાળા થશે ધનનો લાભ

Damini Patel
18 ફેબ્રુઆરીથી શનિએ ધનિષ્ઠ નક્ષત્રમાં ગોચર શરૂ કર્યું છે. માર્ચ 2023માં શનિ આ નક્ષત્રમાં રહેશે. શનિ રાશિના પરિવર્તનની જેમ શનિ નક્ષત્રના પરિવર્તનની પણ લોકોના જીવન...

ગુરુવારના દિવસે ભૂલથી પણ ન કરતા આ 10 કામ, નહીંતર પડી શકે છે ભારે

Damini Patel
ગુરુવારને પ્રકૃતિનો દિવસ માનવામાં આવે છે. ઈશીની સાથે આ દિવસ બ્રહ્મા અને ગુરુનો દિવસ છે. ગુરુવારનું વ્રત ભાગ્યને જાગૃત કરવા અને લાંબા આયુષ્ય માટે કરવું...

આર્થિક તંગીથી છો પરેશાન તો ઘરમાં જરૂર લગાવો આ ખાસ છોડ, વરસશે તુલસી જેવી કૃપા

Damini Patel
ધર્મ શાસ્ત્રોમાં તુલસીનો છોડ ખુબ મહત્વનું માનવામાં આવે છે. માન્યતા છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ વાસ...

Happy New Year 2022/ નવા વર્ષમાં ભૂલથી પણ ન કરતા આ 8 ભૂલ, આખું વર્ષ ભોગવવું પડશે પરિણામ

Damini Patel
નવું વર્ષ 2022 શરુ થઇ ગયું છે અને લોકો નવા ઉમંગ અને સંકલ્પ સાથે આ વર્ષની શરૂઆત કરવા માંગશે. એવું કહેવાય છે કે જો નવા...

New Year/ ૨૦૨૨ શુક્રનું વર્ષ, ભારત માટે અને આ ૪ ભાગ્યાંક વાળા લોકો માટે ખુબ લાભદાયી

Damini Patel
અંકશાસ્ત્ર અનુસાર વર્ષ ૨૦૨૨ શુક્ર નું વર્ષ ગણાશે કેમકે ૬ અંક આ વર્ષનો વર્ષ-આંક બને છે કેમકે ૨૦૨૨માં રહેલા અંકોનો સરવાળો કરતા ૨+૨+૨=૬ થાય જે...

વાસ્તુશાસ્ત્ર / જો તમે ઘરમાં લગાવી લીધા આ 4 છોડ, જલ્દી જ દૂર થઈ જશે પૈસાની તંગી

Vishvesh Dave
હિંદુ ધાર્મિક માન્યતાઓ અનુસાર વૃક્ષો અને છોડમાં પણ દેવતાઓનો વાસ હોય છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં કેટલાક ખાસ વૃક્ષો અને છોડની નિયમિત પૂજા...

Signature : હસ્તાક્ષર હેઠળ લાઈન ખેંચવા વાળાઓની શું હોય છે સૌથી ખાસ વાત? દિલની વાત કહીદે છે તેમના હસ્તાક્ષર

Vishvesh Dave
વ્યક્તિનો સ્વભાવ તેના હસ્તાક્ષર દ્વારા પ્રતિબિંબિત થાય છે. અલગથી ઉપયોગમાં લેવાતા હસ્તાક્ષરો ગુણ અને ખામીઓને પ્રતિબિંબિત કરે છે. હસ્તાક્ષર કરવાની કઈ રીતો છે અને તેના...

જ્યોતિષ શાસ્ત્ર / આગામી 128 દિવસ સુધી કુંભ રાશિમાં રહેશે ગુરુ, આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય

Vishvesh Dave
પુનર્વસુ, વિશાખા અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના સ્વામી ગુરુ દેવ છે. તેને દાન, જ્ઞાન, શિક્ષક, શિક્ષણ અને સંપત્તિનું કારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે...

Astro tips for wallet : જ્યોતિષના આ ઉપયોથી ક્યારેય ખાલી નહીં થાય પાકીટ, હંમેશા પૈસાથી ભરેલું રહેશે તમારું પર્સ

Vishvesh Dave
જીવનની તમામ જરૂરિયાતો અને આનંદને પૂર્ણ કરવા માટે પૈસાની જરૂર છે. આવી સ્થિતિમાં પર્સ હંમેશા પૈસાથી ભરેલું હોવું જોઈએ અને ભૂલથી પણ ખાલી ન થઈ...

જ્યોતિષ / પગના તળિયામાં છુપાયેલું છે તમારુ ભાગ્ય, જાણો શું કહે છે સામુદ્રિક શાસ્ત્ર?

Zainul Ansari
આપણા શરીર પર તલ હોવું એ સામાન્ય બાબત છે. બધાના શરીર પર તલ હોય છે. કેટલાક તલ જન્મજાત હોય છે તો કેટલાક સમય સાથે શરીર...

સાચવજો / આ 30 દિવસોમાં ન કરો કોઈ પણ શુભ કાર્ય, શુભ કાર્યનું પણ મળે છે ખરાબ પરિણામ

Vishvesh Dave
સનાતન ધર્મમાં દરેક કાર્ય માટે શુભ અને અશુભ સમય જણાવવામાં આવ્યા છે. આ સમય અને મુહૂર્તની ગણતરી હિંદુ કેલેન્ડર અને જ્યોતિષ શાસ્ત્ર દ્વારા કરવામાં આવે...
GSTV