દિલ્હીમાં ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનને બદલે એક મ્યુનિસિપલ કોર્પોરેશન કરવાનો ખરડો રાજ્યસભામાં પણ પસાર થઈ ગયું છે. તેના કારણે પંજાબની જેમ દિલ્હીમાં પણ સરકારી કર્મચારીઓને પણ...
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સતત પાર્ટીના વિસ્તરણમાં લાગેલા છે. આ જ કારણ છે કે દિલ્હી અને પંજાબને જીત્યા બાદ હવે...
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે મ્યુનિસિપલ ચૂંટણીઓ (MCD ચૂંટણી 2022)ને ‘મુલતવી રાખવા’ પર ભાજપ પર નિશાન સાધતા મોટી જાહેરાત કરી હતી. કેજરીવાલે કહ્યું કે જો...
આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. આજે આ પ્રવાસનો પહેલો દિવસ છે....
નિર્દેશક વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, દર્શન કુમાર, પલ્લવી જોશી, મિથુન ચક્રવર્તી જેવા...
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે રાજધાનીમાં MCD ચૂંટણી સ્થગિત કરવાના સંકેત પર ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે વિધાનસભાની બહાર પત્રકારો સાથેની વાતચીત કરતા કહ્યું...
રાષ્ટ્રીય રાજધાનીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પ્રસ્તાવિત સૈનિક સ્કૂલનું નામ શહીદ ભગત સિંહના નામ પર રાખવાની જાહેરાત કરી છે. ઝરોડા કલાનમાં 14 એકરમાં બનેલી આ...
પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર રચાયા બાદ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારે વર્ચ્યુઅલ મીટિંગને સંબોધિત કરી. આ અવસરે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને AAP...
દિલ્હીના ગવર્નર પરે ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને અત્યારે લક્ષદ્વીપના વહિવટદાર છે એ પ્રફૂલ પટેલની નિમણૂંક થવાની શક્યતા છે. આ શક્યતા ખુદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ...
આમ આદમી પાર્ટી(AAP)એ 2022માં રાજય વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત સાથે પંજાબમાં ઇતિહાસ રચી દીધો છે. AAPએ 117 સભ્યો વાળી વિધાનસભામાં બહુમત સાથે રાજ્યમાં પોતાની સરકાર...
આમ તો દેશની રાજનીતિમાં ઘણા રાજકીય પક્ષોની સ્થાપના થઇ પરંતુ ટુંકા ગાળામાં જે પક્ષે પોતાનું વર્ચસ્વ વધાર્યું તેનું નામ છે આમ આદમી પાર્ટી. અરવિંદ કેજરીવાલની...
પંજાબમાં કોંગ્રેસના થયેલા સફાય બાદ કોંગ્રેસના અસ્તિત્વ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. 1975ની કોટકટી અને 1984માં સિખ રમખાણ બાદ કોંગ્રેસે પંજાબને હમેશા બચાવીને રાખ્યું...
પંજાબમાં આપની મોટી જીત માટે કેજરીવાલનું ગુડ ગવર્નન્સ મોડલ કામમાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યુ છે. એટલે કે કેજરીવાલના દિલ્હી મોડલનું પંજાબમાં સ્વાગત થયું છે....
દિલ્હીની 2020ની વિધાનસભા ચૂંટણીમાં જીતથી અરવિંદ કેજરીવાલ ભારતીય રાજનીતિમાં એક અલગ ઓળખ ઉભી કરવામાં સફળ થયા છે. જમીન સાથે જોડાઇને લોકોમાં કેવી રીતે પોતાની છાપ...
ગોવા વિધાનસભાની ચૂંટણી માટે ભાજપની ટિકિટ માંગનારા પૂર્વ સીએમ દિવંગત મનોહર પરિકરના પુત્ર અને ગોવા ભાજપના પ્રભારી દેવેન્દ્ર ફડનવીસ વચ્ચે ભારે તડાફડી જોવા મળી રહી...
ગુજરાતમાં હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક મામલે રાજકારણ ગરમાયું છે. આપના અનેક નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. જેને લઇને દિલ્હીના ધારાસભ્ય ગુલાબસિંહ અમદાવાદ...
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સોમવારે પંજાબના મોગા પહોંચ્યા. ત્યાં તેમણે ત્રીજી ગેરંટીની જાહેરાત કરી. આમ આદમી પાર્ટીની સરકાર બનવા...
દિલ્હીમાં વાયુ પ્રદૂષણના કારણે સ્થિતિ બગડી રહી છે અને રાજધાની દિલ્હી દિવસે-દિવસે ગેસ ચેન્બર બની રહી છે. વાયુ પ્રદૂષણના જોખમને ધ્યાનમાં રાખતાં દાખલ થયેલી એક...
દિલ્હીમાં પ્રદૂષણને કારણે પરિસ્થિતિ વધુ કફોળી બની છે. કથળતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે શાળાઓમાં અઠવાડિયાની રજા જાહેર કરવામા આવી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે...
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબ વિધાનસભા ચૂંટણીને ધ્યાને લાગતા ઘણી જાહેરાતો કરી હતી. આ દરમિયાન કેજરીવાલે પંજાબના મુખ્યમંત્રી ચન્ની અને કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર...
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને એકવાર ફરીથી આમ આદમી પાર્ટીના સંયોજક તરીકે ચૂંટી લેવામાં આવ્યા છે. સૂત્રો અનુસાર, આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય પરિષદની બેઠક યોજાઈ હતી....
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે હેલ્થ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ હેઠળ બધી હોસ્પિટલોને એકસાથે જોડવામાં આવી રહી છે. તેના માટે એક પ્લેટફોર્મ બનાવવામાં આવી રહ્યું...