GSTV

Tag : Arvind Kejriwal

સિદ્ધુએ ભગવંત માનને કેજરીવાલની કઠપૂતળી ગણાવ્યા બાદ પલ્ટી મારી

Zainul Ansari
નવજોતસિંઘ સિદ્ધુ રાજનીતિમાં સ્ટેન્ડ બદલવા માટે કુખ્યાત છે. જ્યાં લાભ દેખાય ત્યાં તેઓ દોડી જાય છે અને વારંવાર પલ્ટી મારતાં જોવા મળે છે. હજુ હમણાં...

દિલ્હીમાં પણ પંજાબ જેવા સંઘર્ષનાં એંધાણ, કેજરીવાલનું ઘટાડી દેશે મોદી કદ

Bansari Gohel
દિલ્હીમાં ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનને બદલે એક મ્યુનિસિપલ કોર્પોરેશન કરવાનો ખરડો રાજ્યસભામાં પણ પસાર થઈ ગયું છે. તેના કારણે પંજાબની જેમ દિલ્હીમાં પણ સરકારી કર્મચારીઓને પણ...

ગુજરાતમાં AAPએ ‘ત્રિરંગા યાત્રા’ દ્વારા કર્યુ પોતાનું શક્તિપ્રદર્શન, જાણો શું કહ્યુ અરવિંદ કેજરીવાલે

Zainul Ansari
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સતત પાર્ટીના વિસ્તરણમાં લાગેલા છે. આ જ કારણ છે કે દિલ્હી અને પંજાબને જીત્યા બાદ હવે...

રાજકારણ/ કેજરીવાલની BJPને ખુલ્લી ચેલેન્જ, જો આવું કરી બતાવશે તો છોડી દેશે રાજકારણ

Bansari Gohel
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે મ્યુનિસિપલ ચૂંટણીઓ (MCD ચૂંટણી 2022)ને ‘મુલતવી રાખવા’ પર ભાજપ પર નિશાન સાધતા મોટી જાહેરાત કરી હતી. કેજરીવાલે કહ્યું કે જો...

ગુજરાત પ્રવાસ પહેલો દિવસ / મુખ્યમંત્રી બન્યા પછી ગાંધી આશ્રમમાં પ્રથમ વખત આવ્યા, જાણો અરવિંદ કેજરીવાલે વિઝિટર બુકમાં શું લખ્યું

Zainul Ansari
આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. આજે આ પ્રવાસનો પહેલો દિવસ છે....

ગુજરાત પ્રવાસ / મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને ગાંધી આશ્રમની લીધી મુલાકાત, ગુજરાતમાં રાજકીય જમીન શોધવાનો પ્રયાસ

Zainul Ansari
ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ)ના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 2 દિવસના ગુજરાત પ્રવાસે છે....

વિધાનસભાની ચૂંટણીની તૈયારી / મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાત પ્રવાસે, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ

Zainul Ansari
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને લઈ વિવિધ રાજકીય પક્ષો સક્રિય થયા છે. પંજાબમાં મળેલી ભવ્ય જીત બાદ આમ આદમી પાર્ટીની ગુજરાત પર નજર છે. તેને લઈ...

કેજરીવાલ પર હુમલોઃ ‘આપ’ની સફળતા ભલભલાને ડરાવે છે

Zainul Ansari
કોઈ પણ નેતા રાજનીતિમાં આવે ત્યારે સ્થાપિત હિતોને ઉથલાવવા માટે આવતો હોય છે. વખત જતા એ પોતે જ સૌથી મોટું સ્થાપિત હિત બની જાય છે...

દિલ્હીનાં CM અરવિંદ કેજરીવાલે કહ્યું, ‘વિવેક અગ્નિહોત્રીને કહો કે કાશ્મીર ફાઇલ્સને યુટ્યુબ પર અપલોડ કરી દે’

Zainul Ansari
નિર્દેશક વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, દર્શન કુમાર, પલ્લવી જોશી, મિથુન ચક્રવર્તી જેવા...

કેજરીવાલની ચેલેન્જ/ હિંમત હોય તો એમસીડીના ચૂંટણી સમયસર કરી બતાઓ, જીતી જશો કાયમ માટે રાજકારણ છોડી દઈશ

Zainul Ansari
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે રાજધાનીમાં MCD ચૂંટણી સ્થગિત કરવાના સંકેત પર ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે વિધાનસભાની બહાર પત્રકારો સાથેની વાતચીત કરતા કહ્યું...

દિલ્હી સૈનિક સ્કૂલનું નામ આ મહાન ક્રાંતિકારીના નામ પર, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત

Zainul Ansari
રાષ્ટ્રીય રાજધાનીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પ્રસ્તાવિત સૈનિક સ્કૂલનું નામ શહીદ ભગત સિંહના નામ પર રાખવાની જાહેરાત કરી છે. ઝરોડા કલાનમાં 14 એકરમાં બનેલી આ...

હુમલો / ભાજપમાં હાલ ચાલી રહ્યો છે ઝગડો, ભગવંત માને શપથ લઈ કામ પણ શરૂ કર્યું

Zainul Ansari
પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર રચાયા બાદ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારે વર્ચ્યુઅલ મીટિંગને સંબોધિત કરી. આ અવસરે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને AAP...

શું આ ગુજરાતી બનશે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર? કેજરીવાલે ટ્વીટ કરીને ઉભો કર્યો સવાલ

Zainul Ansari
દિલ્હીના ગવર્નર પરે ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને અત્યારે લક્ષદ્વીપના વહિવટદાર છે એ પ્રફૂલ પટેલની નિમણૂંક થવાની શક્યતા છે. આ શક્યતા ખુદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ...

પંજાબ જીતના જશ્નમાં ‘કચ્ચા બદામ’ પર કેજરીવાલ અને ભગવંત મને કર્યો ડાન્સ, વિડીયો વાયરલ

Zainul Ansari
આમ આદમી પાર્ટી(AAP)એ 2022માં રાજય વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત સાથે પંજાબમાં ઇતિહાસ રચી દીધો છે. AAPએ 117 સભ્યો વાળી વિધાનસભામાં બહુમત સાથે રાજ્યમાં પોતાની સરકાર...

ચૂંટણી મોકૂફ : કેજરીવાલે કહ્યું હવે ભાજપને દિલ્હી કોર્પોરેશનમાં હારનો ડર, મોદી સરકારે આ બહાનું કાઢ્યું

Zainul Ansari
દિલ્હીમાં ત્રણેય મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી મોકૂફ રાખવાના નિર્ણયથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભડક્યા છે. કેજરીવાલે ચૂંટણી પંચ કેન્દ્ર સરકારને ઈશારે વર્તી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો...

પંજાબમાં ‘આપ’ની જીત પર ટ્રેન્ડ થઇ રહ્યા યુક્રેનના રાષ્ટ્રપતિ, રસપ્રદ છે કારણ

Damini Patel
કોંગ્રેસ બને ભાજપને પછાડી પંજાબમાં આમ આદમી પાર્ટીએ મોટી જીત નોંધાવી છે. જો કે એક્ઝીટ પોલમાં આપના સારા પ્રદર્શનની વાત કહેવામાં આવી હતી, પરંતુ કોઈ...

પંજાબમાં પરચમ લહેરાવ્યા બાદ દેશમાં છવાશે કેજરીવાલનો કિરશ્મા, 2024માં ત્રીજા મોરચાનો મુખ્ય ચહેરો બનશે આપ સુપ્રીમો

Zainul Ansari
પંજાબના ચૂંટણી પરિણામોએ નિર્વિવાદપણે અરવિંદ કેજરીવાલનું રાજકીય કદ ઘણું જ વધારી દીધું છે. કોંગ્રેસના સતત ઘટી રહેલા ગ્રાફને આમ આદમી પાર્ટીએ બરાબર કેશ કરી લીધો....

ખૂબ જ ટૂંકા ગાળામાં પોતાની છાપ છોડવામાં સફળ રહી છે આમ આદમી પાર્ટી, જાણો કેવી રીતે કેજરીવાલના પક્ષનો થયો ઉદય?

Zainul Ansari
આમ તો દેશની રાજનીતિમાં ઘણા રાજકીય પક્ષોની સ્થાપના થઇ પરંતુ ટુંકા ગાળામાં જે પક્ષે પોતાનું વર્ચસ્વ વધાર્યું તેનું નામ છે આમ આદમી પાર્ટી. અરવિંદ કેજરીવાલની...

પંજાબમાં મળેલી કારમી હાર બાદ કોંગ્રેસના અસ્તિત્વ પર ઉઠ્યા સવાલ, 25 વર્ષ બાદ પક્ષનું નામું નંખાઈ ગયું

Zainul Ansari
પંજાબમાં કોંગ્રેસના થયેલા સફાય બાદ કોંગ્રેસના અસ્તિત્વ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. 1975ની કોટકટી અને 1984માં સિખ રમખાણ બાદ કોંગ્રેસે પંજાબને હમેશા બચાવીને રાખ્યું...

પંજાબમાં આપની પ્રચંડ જીત પાછળ શું છે રહસ્ય? કેજરીવાલને રાષ્ટ્રીય સ્તરે મળી નવી ઓળખ

Zainul Ansari
પંજાબમાં આપની મોટી જીત માટે કેજરીવાલનું ગુડ ગવર્નન્સ મોડલ કામમાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યુ છે. એટલે કે કેજરીવાલના દિલ્હી મોડલનું પંજાબમાં સ્વાગત થયું છે....

અન્ના આંદોલનમાંથી આપનો જન્મ : દિલ્હી, પંજાબ બાદ હવે કેજરીવાલની નજર ગુજરાત પર, ભાજપને ટેન્શન

Zainul Ansari
આમ તો દેશની રાજનીતિમાં ઘણા રાજકીય પક્ષોની સ્થાપના થઇ છે. પરંતુ ટુંકા ગાળામાં જે પક્ષે પોતાનું વર્ચસ્વ વધાર્યું તેનું નામ છે આમ આદમી પાર્ટી. અરવિંદ...

કેજરીવાલ : જમીની નેતા અને પ્રજાની નાડ પારખતો રાજકારણી, અન્ના આંદોલનમાં બન્યો હતો મુખ્ય ચહેરો

Zainul Ansari
દિલ્હીની 2020ની વિધાનસભા ચૂંટણીમાં જીતથી અરવિંદ કેજરીવાલ ભારતીય રાજનીતિમાં એક અલગ ઓળખ ઉભી કરવામાં સફળ થયા છે. જમીન સાથે જોડાઇને લોકોમાં કેવી રીતે પોતાની છાપ...

ભાજપમાં ભડકો/ ગોવામાં પૂર્વ સીએમ મનોહર પરિકરના પુત્ર અને દેવેન્દ્ર ફડનવીસ વચ્ચે ટિકિટ માટે તડાફડી

Damini Patel
ગોવા વિધાનસભાની ચૂંટણી માટે ભાજપની ટિકિટ માંગનારા પૂર્વ સીએમ દિવંગત મનોહર પરિકરના પુત્ર અને ગોવા ભાજપના પ્રભારી દેવેન્દ્ર ફડનવીસ વચ્ચે ભારે તડાફડી જોવા મળી રહી...

હેડ ક્લાર્ક પરીક્ષા પેપર લીક મામલે દિલ્હીના મુખ્યમત્રી આવી શકે છે ગુજરાત, ઉપવાસ આંદોલન પહેલા ‘આપ’ ધારાસભ્યની અટાકાયત

Zainul Ansari
ગુજરાતમાં હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક મામલે રાજકારણ ગરમાયું છે. આપના અનેક નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. જેને લઇને દિલ્હીના ધારાસભ્ય ગુલાબસિંહ અમદાવાદ...

રાજ્યની દરેક મહિલાને દર મહિને મળશે 1 હજાર રૂપિયા : આ સરકારે કરી મોટી જાહેરાત, ઘરમાં 3 મહિલા હશે તો 3 હજાર મળશે

Zainul Ansari
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સોમવારે પંજાબના મોગા પહોંચ્યા. ત્યાં તેમણે ત્રીજી ગેરંટીની જાહેરાત કરી. આમ આદમી પાર્ટીની સરકાર બનવા...

પ્રદૂષણનું લોકડાઉન/ દિલ્હીમાં વાયુ પ્રદૂષણના કારણે સ્થિતિ બગડી, સ્કૂલ, કૉલેજો, ઓફિસો બંધ

Damini Patel
દિલ્હીમાં વાયુ પ્રદૂષણના કારણે સ્થિતિ બગડી રહી છે અને રાજધાની દિલ્હી દિવસે-દિવસે ગેસ ચેન્બર બની રહી છે. વાયુ પ્રદૂષણના જોખમને ધ્યાનમાં રાખતાં દાખલ થયેલી એક...

મોટા સમાચાર / દિલ્હીમાં કોરોના નહીં આ કારણે બની ફરી લોકડાઉન જેવી સ્થિતિ, શાળાઓ બંધ તો સરકારી કર્મચારીઓ કરશે ઘરેથી કામ

Zainul Ansari
દિલ્હીમાં પ્રદૂષણને કારણે પરિસ્થિતિ વધુ કફોળી બની છે. કથળતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે શાળાઓમાં અઠવાડિયાની રજા જાહેર કરવામા આવી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે...

રાજકારાણ / શું નવજોતસિંહ સિદ્ધુ આમ આદમી પાર્ટીમાં થશે સામેલ? સીએમ અરવિંદ કેજરીવાલે કહી આ વાત

Zainul Ansari
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબ વિધાનસભા ચૂંટણીને ધ્યાને લાગતા ઘણી જાહેરાતો કરી હતી. આ દરમિયાન કેજરીવાલે પંજાબના મુખ્યમંત્રી ચન્ની અને કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર...

મોટા સમાચાર / અરવિંદ કેજરીવાલની ફરી AAPના રાષ્ટ્રીય સંયોજક તરીકે પસંદગી, કાર્યકારારિણીની બેઠકમાં લાગી મહોર

Zainul Ansari
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને એકવાર ફરીથી આમ આદમી પાર્ટીના સંયોજક તરીકે ચૂંટી લેવામાં આવ્યા છે. સૂત્રો અનુસાર, આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય પરિષદની બેઠક યોજાઈ હતી....

હોસ્પિટલોની લાઇનોમાંથી મળશે છુટકારો: મોબાઇલ પર જ મળી જશે ડોક્ટરની અપોઇન્ટ, એક ક્લિક પર સ્થિતિ અંગે મળશે જાણકારી

Zainul Ansari
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે હેલ્થ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ હેઠળ બધી હોસ્પિટલોને એકસાથે જોડવામાં આવી રહી છે. તેના માટે એક પ્લેટફોર્મ બનાવવામાં આવી રહ્યું...
GSTV