એક ખાનગી ચેનલ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રથમ આવ્યા છે જયારે 5માં ક્રમે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે...
દિલ્હીના પશ્ચિમ વિહારમાં બળાત્કારનો ભોગ બનેલી 12 વર્ષની બાળકીની સ્થિતિ અત્યંત નાજૂક છે. બાળકીની એઈમ્સમાં સારવાર ચાલી રહી છે અને તેને હવે ન્યૂરોસર્જરી આઈસીયુમાં શિફ્ટ...
સમગ્ર ભારતમાં કોરોનાવાયરસ વધુને વધુ વકરતો જઈ રહ્યો છે ત્યારે સૌથી વધુ ખરાબ હાલત મહારાષ્ટ્ર ની છે ત્યારબાદ દિલ્હીમાં સૌથી વધુ કોરોનાના કેસ સામે આવ્યા...
દિલ્હીની જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર પર દિલ્હી સરકારે રાજદ્રોહનો કેસ ચલાવવાની મંજૂરી આપી છે. આ મામલે કનૈયા કુમારે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે,...
દિલ્હીમાં સતત ત્રીજીવાર સત્તા સંભાળ્યા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના મંત્રીઓના વિભાગોમાં વહેંચણી કરી દીધી છે. મુખ્યમંત્રી કેજરીવાલે પોતાની પાસે કોઈ પણ વિભાગની જવાબદારી રાખી...
દિલ્હીના મુખ્યપ્રધાન તરીકે અરવિંદ કેજરીવાલે ત્રીજી વખત શપથગ્રહણ કર્યા છે. અરવિંદ કેજરીવાલની સાથે જ 6 ધારાસભ્યોએ પણ પ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા છે. મનિષ સિસોદિયા...
દિલ્હીના મુખ્યપ્રધાન તરીકે અરવિંદ કેજરીવાલે ત્રીજી વખત શપથગ્રહણ કર્યા છે. અરવિંદ કેજરીવાલની સાથે જ 6 ધારાસભ્યોએ પણ પ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા છે. મનિષ સિસોદિયા...
અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી ફરી એકવાર દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવવામાં સફળ રહી છે. તો બીજેપી 22 વર્ષ બાદ પણ વનવાસ ખતમ...
નવી દિલ્હી વિધાનસભા બેઠક દિલ્હી વિધાનસભા ચૂંટણીની સૌથી હૉટ સીટ છે. અહીંથી સત્તારૂઢ આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના હાલના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મેદાનમાં છે....
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપાના નેતા અખિલેશ યાદવે અરવિંદ કેજરીવાલને દિલ્હીની વિધાનસભાની ચૂંટણી માટે અભિનંદન પાઠવ્યા છે. ટ્વિટર પર કેજરીવાલ સાથે ફોટો શેર કરતા...
દિલ્હી વિધાનસભા ચૂંટણીના હવે માંડ ચાર દિવસ બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી (AAP)એ મંગળવારે તેનું ઘોષણા-પત્ર જાહેર કર્યું છે. AAPએ તેના ઘોષણાપત્રમાં સ્વચ્છ દિલ્હી...
નાગરિકતા સંશોધન એક્ટ વિરૂદ્ધ દિલ્હીના શાહિન બાગમાં જોવા મળતા પ્રદર્શન પર હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મૌન તોડ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રીએ એક ટ્વીટ કરી લખ્યું ...
દિલ્હીની ચૂંટણી માટે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પ્રચાર શરૂ કર્યો છે. નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડી રહેલા અરવિંદ કેજરીવાલના પ્રચાર માટે તેમના પત્ની, પુત્ર અને...
આમ આદમી પાર્ટી (આપ) ના પૂર્વ ધારાસભ્ય આદર્શ શાસ્ત્રીએ કોંગ્રેસનો હાથ પકડ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે સનસનીખેજ આરોપો લગાવ્યા છે. આમ આદમી પાર્ટીના...
દિલ્હી જેએનયુમાં થયેલી હિંસા પર મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આકરી પ્રતિક્રિયા આપી છે. જેમાં તેઓએ દિલ્હી પોલીસનો બચાવ કર્યો છે. સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યુ હતુ કે...
દિલ્હી વિધાનસભાની ચુંટણીની તારીખોની જાહેરાત થઇ ગઇ છે,ચુંટણીની તારીખોની જાહેરાત પહેલા જ દિલ્હીમાં આ વખતે બે મુદ્દા પર સસ્પેન્સ જોવા મળી રહ્યું છે, પહેલું એ...
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના મફલરને લઈને લોકો ઘણીવાર ટિપ્પણી કરે છે. શિયાળો આવતાની સાથે જ ટ્વિટર પર ફરી એક વખત સીએમ કેજરીવાલના મફલર...
રાજધાની દિલ્હીમાં પીવાના પ્રદૂષિત પાણી મુદ્દે રાજનીતિ દિવસે ને દિવસે ગરમાઇ રહી છે. ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને પાણી મુદ્દે ઉગ્ર...
અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં વીજદર ઊંચા હોવાની અનેકવાર ફરિયાદો મળી રહી છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા હંમેશા વીજ ઉત્પાદિત કરતી કંપનીઓ પાસેથી ઊંચા દરે વીજળી...
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ફરીવાર વિવાદિત નિવેદનના કારણે ચર્ચામાં આવ્યા છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, દિલ્હીમાં ઈલાજ કરાવવા...
દિલ્હી સહિત દેશનાં તમામ વિસ્તારોમાં ડુંગળીની કિંમતો આસમાને છે. દિલ્હીમાં તો તેના ભાવ 60થી 80 રૂપિયા કિલો પહોંચી ગયા છે. દિલ્હીનાં લોકોને ડુંગળીનાં રડાવતા ભાવોમાંથી...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. ભલે ઈન્સ્ટાગ્રામ હોય, લિંક્ડઈન હોય કે પછી યૂટ્યૂબ અને ટ્વીટર હોય. દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ...
ભારતના ચંદ્રયાન-2 મિશનને શનિવારે સવારે એ સમયે ઝટકો લાગ્યો જ્યારે લેન્ડર વિક્રમનો ચંદ્રમાની સપાટીથી ફક્ત બે કિલોમીટરના અંતરેથી સંપર્ક તૂટી ગયો હતો. ચંદ્રયાન-2 વિશે જાણકારીની...
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે વિધાનસભાની ચૂંટણી પહેલા મહત્વની જાહેરાત કરી છે. દિલ્હીનાં લોકો માટે સીએમ કેજરીવાલે પાણીનાં બિલનાં રૂપમાં વધુ એક ભેટ આપી છે. કેજરીવાલે...
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી એક-બાદ એક મહત્વના નિર્ણય લઈ રહી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી મહત્વની જાહેરાત કરી. તેમણે...
આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં સામેલ થયેલા બે ધારાસભ્યો વિરૂદ્ધ આમ આદમી પાર્ટીએ કાર્યવાહી શરૂ કરી છે. પાર્ટીએ ગાંધીનગરથી ધારાસભ્ય અનિલ વાજપેયી અને વિજવાસનથી ધારાસભ્ય દેવેન્દ્ર...