GSTV

Tag : Arun Jaitley

ભાજપની નવી ટીમમાં નવી રણનીતિ : જેપી નડ્ડાના આ પ્લાનથી ઘણા કદાવર નેતાઓના કદ કપાશે

Dilip Patel
ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા લગભગ ચાર મહિનાથી પાર્ટીનો હવાલો સંભાળી રહ્યા છે, પરંતુ તેમની ટીમ હજુ સુધી બહાર આવી નથી. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની રાષ્ટ્રીય ટીમમાં...

આજે દિલ્હીમાં પ્રદૂષણની ચિંતા વચ્ચે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટ્વેન્ટી-20

Mayur
દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું સ્તર ચિંતાજનક બન્યું છે અને સામાન્ય નાગરિકો માટે પણ પરિસ્થિતિ ભયજનક છે, ત્યારે આવતીકાલે આવા જોખમી વાતાવરણ વચ્ચે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે...

UP અને બિહારની રાજ્યસભાની 2 બે સીટો માટે ચૂંટણીની થઈ જાહેરાત, આ દિવસે થશે ઈલેક્શન

Mansi Patel
ઈલેક્શન કમિશને ઉત્તર પ્રદેશ અને બિહારમાં રાજ્યસભાની બે સીટો માટે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. બંને રાજ્યોની એક-એક સીટ માટે 16 ઓક્ટોબરે ચૂંટણી થવાની છે....

VIDEO : ગુજરાતના આ સ્થળે અરૂણ જેટલીના અસ્થિનું કરાયું વિસર્જન, પરિવારની આંખો થઈ ભીનિ

GSTV Web News Desk
ડભોઇના ચાંદોદ અને કરનાળી વચ્ચેના ત્રિવેણી સંગમ ખાતે અરૂણ જેટલીના અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું છે. વૈદિક મંત્રોચ્ચાર સાથે અરૂણ જેટલીના પુત્ર રોહન જેટલીએ અસ્થિઓનું વિસર્જન...

બિહારમાં લાલુ-રાબડીના શાસનનો અંત લાવનારની નીતિશ સરકાર બનાવશે આદમકદની મૂર્તિ

Mansi Patel
બિહારમાં એનડીએ સરકારના ગઠનમાં અને લાલુ-રાબડી શાસનના અંતમાં પૂર્વ નાણા મંત્રી અરૂણ જટેલીની ભૂમિકા મહત્વની રહી છે, ત્યારે તેમના નિધન બાદ હવે બિહારના મુખ્યમંત્રી નીતિશ...

અરુણ જેટલીના નામે ઓળખાશે દેશનું આ સ્ટેડિયમ, DDCAનો મોટો નિર્ણય

Bansari Gohel
દિલ્હી તથા જિલ્લા ક્રિકેટ સંઘ (DDCA) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. DDCAએ ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમનું નામ બદલવાનો નિર્ણય લીધો છે. ડીડીસીએના અધ્યક્ષ રજત...

દિવંગત અરૂણ જેટલીના ઘરે પહોંચીને ભાવુક થયા PM મોદી, પરિવારને આપી સાંત્વના

Arohi
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશના વિદેશ પ્રવાસ બાદ તેઓ દિવંગત પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. જ્યાં તેમણે જેટલીના પરિવારને શાંતવના આપી...

અમિત શાહે દિવંગત અરૂણ જેટલીના પરિવાર સાથે કરી મુલાકાત, થોડી વારમાં PM મોદી પણ પહોંચશે

Arohi
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિવંગત અરૂણ જેટલીના પરિવાર સાથે મુલાકાત કરી છે. તેઓ જેટલીના પરિવાર સાથે મુલાકાત માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. તેમણે...

વિદેશ પ્રવાસથી પરત ફર્યા PM નરેન્દ્ર મોદી, આજે અરૂણ જેટલીના પરિવાર સાથે કરશે મુલાકાત

Arohi
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશના પ્રવાસ બાદ સ્વદેશ પરત ફર્યા. તેઓ સ્વદેશ પરત ફરતાની સાથે દિવંગત પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીના નિવાસ સ્થાને જશે અને...

જેટલી જે વાજપેયી અને મોદી વચ્ચે એક મહત્વની કડી હતા, આ નેતા બાદ આવ્યા આગળ

Mayur
ભૂતપૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનું 66 વર્ષે અવસાન થઈ ગયું, પરંતુ ભારતીય રાજકારણમાં તેમને હંમેશા યાદ રાખવામાં આવશે. અરૂણ જેટલી રાષ્ટ્રીય રાજકારણનો એ ચહેરો હતા જે...

ભૂતપૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલિન

Mayur
ભૂતપૂર્વ નાણામંત્રી અને ભાજપના નેતા અરૂણ જેટલીનો દેહ રવિવારે પૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના પરિવારજનો, ભાજપના ટોચના નેતાઓ અને કાર્યકરોની હાજરીમાં નિગમબોધ ઘાટ ખાતે પંચમહાભૂતમાં...

BJPએ અરૂણ જેટલીનાં સફર પર બનાવ્યો VIDEO, અમિત શાહે કર્યો શેર

Mansi Patel
બીજેપી નેતા અને પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલી હવે આપણી વચ્ચે રહ્યા નથી. લાંબી બીમારી બાદ અરૂણ જેટલીનું શનિવારે બપોરે એમ્સ(AIIMS)માં નિધન થઈ ગયુ હતુ....

યાદોમાં રહી અનંતમાં વિલીન થયા અરૂણ જેટલી, રાજકીય સન્માન સાથે કરાઈ અંતિમ વિદાઈ

Mansi Patel
પૂર્વ કેન્દ્રિય પ્રધાન, પીએમ મોદીના મિત્ર, ભાજપના સંકટ મોચક, ભારતના રાજનીતિજ્ઞ, કુશળ વક્તા અને પ્રખર રણનીતિકાર એવા અરૂણ જેટલી અંતિમ સફરે નીકળી ગયા છે. તેઓ...

સીએમ વિજય રૂપાણી સહિત ગુજરાતના નેતાઓએ અરૂણ જેટલીને શ્રદ્ધાંજલી અર્પણ કરી

Mayur
દિવંગત અરૂણ જેટલીના પાર્થિવ દેહને ભાજપ મુખ્યાલયમાં રાખવામાં આવ્યો. ત્યારે ગુજરાતના સીએમ વિજય રૂપાણી. ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. પ્રદિપસિંહ જાડેજા અને પ્રદેશ...

અરૂણ જેટલીના પાર્થિવ દેહને ભાજપ કાર્યાલય ખાતે લઈ આવવામાં આવ્યો

Mayur
પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાનેથી ભાજપ કાર્યાલય લઈ જવામાં આવ્યો છે. જ્યાં  તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે ખુલ્લો મુકવામાં...

10 વાગ્યે અરૂણ જેટલીના પાર્થિવ દેહને ભાજપ કાર્યાલય ખાતે અંતિમ દર્શન માટે લઈ આવવામાં આવશે

Mayur
એઈમ્સમાં સારવાર દરમ્યાન નિધન થયા બાદ પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીના પાર્થિવ દેહને એઈમ્સથી ઈસ્ટ ઓફ કૈલાશ સ્થિત આવેલા તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો છે....

જેટલીના નિધન પર ભાજપનો ધ્વજ અડધી કાઠીએ લહેરાવવામાં આવ્યો

Mayur
પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીના નિધન બાદ ભાજપ કાર્યાલય ખાતે ભાજપનો ઝંડો અડધી કાઠીએ લહેરાવવવામાં આવ્યો. જેટલીએ 67 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. તેઓ...

અરૂણ જેટલી જેમણે મોદીને પ્રથમવાર મુખ્યમંત્રી બનાવવા એડીચોટીનું જોર લગાવી દીધું હતું

Mayur
પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીનું દિલ્હીની એઈમ્સમાં સારવાર દરમ્યાન નિધન થયુ છે. તેઓ છેલ્લા ઘણાં  સમયથી એઈમ્સમાં સારવાર હેઠળ હતા. તેમની તબીયત અત્યંત નાજૂક હતી....

67 વર્ષની ઉંમરે નિધન પામેલા અરૂણ જેટલી અગણિત રોગો સામે સંઘર્ષ કરી રહ્યા હતા

Mansi Patel
પૂર્વ નાણામંત્રી અને બીજેપીનાં વરિષ્ઠ નેતા અરૂણ જેટલીનું શનિવારે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં લાંબી બિમાપી બાદ બપોરે 12 વાગીને 7 મિનિટ પર અંતિમ શ્વાસ લીધા હતા....

પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનું 67 વર્ષની વયે નિધન, લાંબા સમયથી હતા બીમાર

Arohi
ભારતના પૂર્વ કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલીનું 66 વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા કેટલાય સમયથી નાદુરૂસ્ત તબિયતના કારણે તેઓ સ્વાસ્થય સામે જંગ લડી રહ્યા હતા....

પોતાના બાળકો માટે આટલા કરોડ રૂપિયાની સંપત્તિ છોડીને ગયા છે અરૂણ જેટલી

Mansi Patel
અરૂણ જેટલી જેટલાં સારા નેતા અને વક્તા હતા તેટલા જ ચર્ચિત વકીલ પણ હતા. વકીલાતમાં અરૂણ જેટલીને નામ, દામ, ધન, શોહરત ઘણાં મળ્યા. જેટલીના નિધન...

ગંભીર મુદ્દાઓના સમાધાન માટે આખી પાર્ટી રહેતી હતી અરૂણ જેટલી પર નિર્ભર: અડવાણી

Mansi Patel
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ અરૂણ જેટલીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતુ. અરૂણ જેટલી લાલકૃષ્ણ અડવાણીના નજીના સહયોગી માનવામાં આવતા હતા. અડવાણીએ તેમના એક...

સીએમ રૂપાણી અને નીતિન પટેલ સહિત ગુજરાતના નેતાઓએ અરૂણ જેટલીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

GSTV Web News Desk
ડેપ્યુટી સીએમ નીતિન પટેલે અરૂણ જેટલીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તેમણે જેટલી સાથેના સંસ્મરણો વાગોળતા કહ્યું કે તેમણે જનસંઘથી લઇ સંગઠનમાં અનેક જવાબદારી નિભાવી છે....

અરૂણ જેટલીની ઈચ્છા CA બનવાની હતી પણ પિતાને જોઈ વકિલ બન્યા

Mayur
મોદી સરકારના સંકટમોચક ગણાતા અરૂણ જેટલીનું 67 વર્ષે લાંબી બીમારી બાદ નિધન થયું છે. જેટલી નખશીખ રાજકારણી ન હતા પરંતુ રાજકીય સૂઝબૂઝ સારી હતી. અને...

અરૂણ જેટલીએ ગુજરાતના આ 2 ગામોને લીધા હતા દત્તક, ઉભી કરી હતી આ સુવિધાઓ

GSTV Web News Desk
પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીએ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં નર્મદા નદી કિનારે આવેલા પવિત્ર તીર્થ સ્થાન કરનાળી અને ચાંદોદ ગામ દત્તક લીધું હતું. જે બાદ તેઓ...

અરૂણ જેટલીનું 67 વર્ષની ઉંમરે થયુ નિધન, રવિવારે નિગમબોધ ઘાટમાં કરાશે અંતિમ સંસ્કાર

Mansi Patel
એઈમ્સમાં સારવાર દરમ્યાન નિધન થયા બાદ પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીના પાર્થિવ દેહને એઈમ્સથી ઈસ્ટ ઓફ કૈલાશ સ્થિત આવેલા તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો છે....

1947 પહેલા લાહોરમાં રહેતો હતો અરૂણ જેટલીનો પરિવાર, વિભાજન બાદ આ જગ્યાએ થયા હતા સ્થાયી

Mayur
પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીનું દિલ્હીની એઈમ્સમાં સારવાર દરમ્યાન નિધન થયુ છે. તેઓ છેલ્લા ઘણાં સમયથી એઈમ્સમાં સારવાર હેઠળ હતા. તેમની તબીયત અત્યંત નાજૂક હતી....

જ્યાં જ્યાં ફસાઈ મોદી સરકાર ત્યાં ત્યાં આ રીતે અરૂણ જેટલીએ સંકટમોચકની ભૂમિકા નિભાવી

Arohi
બીજેપી નેતા અરૂણ જેટલીનું આજે બપોરે 12.07 વાગે એમ્સમાં નિધન થયું હતું. ગંભીર બીમારીથી જજૂમી રહેલા જેટલી 9 ઓગસ્ટે એમ્સમાં દાખલ થયા હતા. નરેન્દ્ર મોદી...

અરૂણ જેટલીનો બજેટમાં લાજવાબ શાયરાના અંદાજ, ‘कुछ तो फूल खिलाये हमने और कुछ फूल खिलाने हैं’

Mayur
આજે અરૂણ જેટલી આપણી વચ્ચે નથી રહ્યા. પણ તેમની યાદો હંમેશાં લોકોના દિલમાં જીવંત રહેશે. સૌમ્ય મિજાજી ચહેરો અને પ્રવક્તા તરીકે તેમના વક્તવ્યમાં જણાતી વિદ્રતા...

PM મોદી-અમિત શાહ સહિત આ નેતાઓએ અરૂણ જેટલીના નિધન પર વ્યક્ત કર્યો શોક

Arohi
ભારતના પૂર્વ કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલીનું 66 વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા કેટલાય સમયથી નાદુરૂસ્ત તબિયતના કારણે તેઓ સ્વાસ્થય સામે જંગ લડી રહ્યા હતા....
GSTV