ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા લગભગ ચાર મહિનાથી પાર્ટીનો હવાલો સંભાળી રહ્યા છે, પરંતુ તેમની ટીમ હજુ સુધી બહાર આવી નથી. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની રાષ્ટ્રીય ટીમમાં...
દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું સ્તર ચિંતાજનક બન્યું છે અને સામાન્ય નાગરિકો માટે પણ પરિસ્થિતિ ભયજનક છે, ત્યારે આવતીકાલે આવા જોખમી વાતાવરણ વચ્ચે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે...
ઈલેક્શન કમિશને ઉત્તર પ્રદેશ અને બિહારમાં રાજ્યસભાની બે સીટો માટે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. બંને રાજ્યોની એક-એક સીટ માટે 16 ઓક્ટોબરે ચૂંટણી થવાની છે....
ડભોઇના ચાંદોદ અને કરનાળી વચ્ચેના ત્રિવેણી સંગમ ખાતે અરૂણ જેટલીના અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું છે. વૈદિક મંત્રોચ્ચાર સાથે અરૂણ જેટલીના પુત્ર રોહન જેટલીએ અસ્થિઓનું વિસર્જન...
બિહારમાં એનડીએ સરકારના ગઠનમાં અને લાલુ-રાબડી શાસનના અંતમાં પૂર્વ નાણા મંત્રી અરૂણ જટેલીની ભૂમિકા મહત્વની રહી છે, ત્યારે તેમના નિધન બાદ હવે બિહારના મુખ્યમંત્રી નીતિશ...
દિલ્હી તથા જિલ્લા ક્રિકેટ સંઘ (DDCA) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. DDCAએ ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમનું નામ બદલવાનો નિર્ણય લીધો છે. ડીડીસીએના અધ્યક્ષ રજત...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશના વિદેશ પ્રવાસ બાદ તેઓ દિવંગત પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. જ્યાં તેમણે જેટલીના પરિવારને શાંતવના આપી...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિવંગત અરૂણ જેટલીના પરિવાર સાથે મુલાકાત કરી છે. તેઓ જેટલીના પરિવાર સાથે મુલાકાત માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. તેમણે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશના પ્રવાસ બાદ સ્વદેશ પરત ફર્યા. તેઓ સ્વદેશ પરત ફરતાની સાથે દિવંગત પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીના નિવાસ સ્થાને જશે અને...
ભૂતપૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનું 66 વર્ષે અવસાન થઈ ગયું, પરંતુ ભારતીય રાજકારણમાં તેમને હંમેશા યાદ રાખવામાં આવશે. અરૂણ જેટલી રાષ્ટ્રીય રાજકારણનો એ ચહેરો હતા જે...
ભૂતપૂર્વ નાણામંત્રી અને ભાજપના નેતા અરૂણ જેટલીનો દેહ રવિવારે પૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના પરિવારજનો, ભાજપના ટોચના નેતાઓ અને કાર્યકરોની હાજરીમાં નિગમબોધ ઘાટ ખાતે પંચમહાભૂતમાં...
પૂર્વ કેન્દ્રિય પ્રધાન, પીએમ મોદીના મિત્ર, ભાજપના સંકટ મોચક, ભારતના રાજનીતિજ્ઞ, કુશળ વક્તા અને પ્રખર રણનીતિકાર એવા અરૂણ જેટલી અંતિમ સફરે નીકળી ગયા છે. તેઓ...
પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાનેથી ભાજપ કાર્યાલય લઈ જવામાં આવ્યો છે. જ્યાં તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે ખુલ્લો મુકવામાં...
એઈમ્સમાં સારવાર દરમ્યાન નિધન થયા બાદ પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીના પાર્થિવ દેહને એઈમ્સથી ઈસ્ટ ઓફ કૈલાશ સ્થિત આવેલા તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો છે....
પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીનું દિલ્હીની એઈમ્સમાં સારવાર દરમ્યાન નિધન થયુ છે. તેઓ છેલ્લા ઘણાં સમયથી એઈમ્સમાં સારવાર હેઠળ હતા. તેમની તબીયત અત્યંત નાજૂક હતી....
ભારતના પૂર્વ કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલીનું 66 વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા કેટલાય સમયથી નાદુરૂસ્ત તબિયતના કારણે તેઓ સ્વાસ્થય સામે જંગ લડી રહ્યા હતા....
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ અરૂણ જેટલીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતુ. અરૂણ જેટલી લાલકૃષ્ણ અડવાણીના નજીના સહયોગી માનવામાં આવતા હતા. અડવાણીએ તેમના એક...
ડેપ્યુટી સીએમ નીતિન પટેલે અરૂણ જેટલીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તેમણે જેટલી સાથેના સંસ્મરણો વાગોળતા કહ્યું કે તેમણે જનસંઘથી લઇ સંગઠનમાં અનેક જવાબદારી નિભાવી છે....
પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીએ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં નર્મદા નદી કિનારે આવેલા પવિત્ર તીર્થ સ્થાન કરનાળી અને ચાંદોદ ગામ દત્તક લીધું હતું. જે બાદ તેઓ...
એઈમ્સમાં સારવાર દરમ્યાન નિધન થયા બાદ પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીના પાર્થિવ દેહને એઈમ્સથી ઈસ્ટ ઓફ કૈલાશ સ્થિત આવેલા તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો છે....
પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીનું દિલ્હીની એઈમ્સમાં સારવાર દરમ્યાન નિધન થયુ છે. તેઓ છેલ્લા ઘણાં સમયથી એઈમ્સમાં સારવાર હેઠળ હતા. તેમની તબીયત અત્યંત નાજૂક હતી....
આજે અરૂણ જેટલી આપણી વચ્ચે નથી રહ્યા. પણ તેમની યાદો હંમેશાં લોકોના દિલમાં જીવંત રહેશે. સૌમ્ય મિજાજી ચહેરો અને પ્રવક્તા તરીકે તેમના વક્તવ્યમાં જણાતી વિદ્રતા...
ભારતના પૂર્વ કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલીનું 66 વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા કેટલાય સમયથી નાદુરૂસ્ત તબિયતના કારણે તેઓ સ્વાસ્થય સામે જંગ લડી રહ્યા હતા....