અમેરિકાના એક સાંસદે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા મુદ્દે ફરી એક વખત પીએમ મોદીના વખાણ કર્યા છે. અમેરિકન સાંસદ પીટ ઓલ્સને હાઉસ ઓફ રિપ્રેન્ઝેટટિવ્સમાં જણાવ્યું કે...
કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવતા કોંગ્રેસના કેટલાક નેતાઓએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. જેથી કોંગ્રેસ હવે બે ભાગમાં વેચાઈ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા...
કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતા પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ કે, આપણી સૌથી મોટી આશંકા આપણા પાડોશી દેશ...
કાશ્મીરને બે હિસ્સામાં વિભાજિત કરીને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા અને અત્યાર સુધી રાજ્ય તરીકે તેને વિશેષ દરજ્જો આપનાર બંધારણના અનુચ્છેદની જોગવાઇને હટાવવાના ભારત સરકાના નિર્ણયથી...
જમ્મુ-કાશ્મીરમાં વિરોધ અને હિંસાની ખબરો મળી રહી છે. રિપોર્ટ અનુસાર મંગળવારે શ્રીનગરના કેટલાંક વિસ્તારોમાં કેટલાંક લોકોએ પથ્થરમારો કર્યો છે. શ્રીનગરમાં આશરે 9 સ્થળો પર પથ્થરમારો...
મોદી સરકાર માટે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારા બંધારણના આર્ટિકલ 370ને હટાવવા જેવો મોટો નિર્ણય લેવો સરળ ન હતો. તેમની સામે મોટા પાયે સુરક્ષા વ્યવસ્થા કરતાં...
લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહે સંકલ્પ રજૂ કરતાં કહ્યું કે ભારતના રાષ્ટ્રપતિએ ઘોષણા કરી છે તેમના આદેશ બાદ અનુચ્છેદ 370ની તમામ જોગવાઇ જમ્મુ-કાશ્મીરમાં લાગૂ નહી થાય....
જમ્મુ-કાશ્મીરને લઇને મોદી સરકારે અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય લીધો છે. ધારા 370ને નબળી બનાવી દીધી છે અને સાથે જ જમ્મુ-કાશ્મીરને હવે કેન્દ્ર શાસિત પ્રદેશ...
બંધારણના અનુચ્છેદ 370માં બદલાવ પર પાકિસ્તાનની ચિંતા સ્પષ્ટપણે જોઇ શકાય છે. વડાપ્રધાન ઇમરાન ખાને મલેશિયા અને તુર્કીના રાષ્ટ્રાધ્યક્ષો સાથે ફોન પર વાતચીત કરી. તેમણે કાશ્મીરમાં...
5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવા માટે સંસદના ઉપલા સદન રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ રજૂ કરવામાં આવ્યુ. તે બાદ જમ્મુ-કાશ્મીરમાં અનેક બદલાવ થઇ...
કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવવાનો સંકલ્પનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ત્યારે પંજાબની અટારી બોર્ડર લોકોએ એક-બીજાને મીઠાઈ ખવડાવી ઉજવણી કરી. સરકારના નિર્ણયને આવકારી...
રાજ્યસભામાં કેન્દ્ર સરકારનો નિર્ણય કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કર્યો. તેમણે જણાવ્યુ કે, ગૃહમંત્રી અમિત શાહ જ્યારે સંસદમાં આવ્યા ત્યારે એટમ બોમ્બ ફુટ્યો અને જમ્મુ...
કશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ની કલમ દૂર કરી દેવામાં આવતા સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે ડીસામાં પણ લોકો રસ્તા પર ઉતરી આવીને આ ઐતિહાસિક...
નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ-કાશ્મીર પર ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370ને હટાવાનો સંકલ્પ રાજ્યસભામાં રજૂ કર્યો. આ ઉપરાંત રાજ્યસભામાં અમિત શાહે...
ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે જેવી સંસદમાં ભારતના બંધારણના અનુચ્છેદ 370ના ખંડ 1 સિવાય આ અનુચ્છેદના તમામ ખંડોને હટાવાની ભલામણ કરી તો દેશભરમાં લોકો એકબીજાનો...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે રાજ્યસભામાં કલમ 370 હટાવાનું સંકલ્પ પત્ર રજૂ કરી દેવામાં આવ્યું છે. હવે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ અલગ-અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ હશે....
જમ્મુ-કાશ્મીરને લઇને મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. જમ્મુ-કાશ્મીર હવે કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયું છે. સાથે જ ઘાટીને ધારા 370 દ્વારા જે વિશેષ અધિકાર...
જમ્મુ-કાશ્મીરને લઇને મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. જમ્મુ-કાશ્મીર હવે કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયું છે. સાથે જ ઘાટીને ધારા 370 દ્વારા જે વિશેષ અધિકાર...
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આર્ટિકલ 370ના ખંડમાં ફેરફાર કરવાની મંજૂરી આપી છે. જેથી જમ્મુ કાશ્મીર હવે કેન્દ્ર શાસિત પ્રદેશ ગણાશે. અને જમ્મુ કાશ્મીરથી લદ્દાખથી અલગ કરવામાં...
પીડીપી અધ્યક્ષ અને જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીને નજર બંધ કરવામાં આવતા સંસદ ભવન પરિસરમાં પીડીપીના સાંસદોએ દેખાવો કર્યો. પીડીપીના સાંસદોએ કાળી પટ્ટી બાંધી...
છેલ્લા કેટલાક દિવસથી ફરી એક વખત કાશ્મીરનો પ્રશ્ન ચર્ચામાં છે. સરકારે પહેલા તો આતંકી હુમલાનો ભય હોવાનું જણાવી અમરનાથ યાત્રા અધવચ્ચે અટકાવી દીધી છે. પરંતુ...