GSTV

Tag : Arjun Modhavadia

ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રાજી અંગેના નિવેદન પછી સીઆર પાટીલ ભરાયા, ભાજપ પ્રદેશ પ્રમુખે ભાઈ-બહેનના સંબંધોને શર્મસાર કર્યા

Zainul Ansari
પોરબંદરના માધવપુર મેળામાં પહોંચેલા સીઆર પાટીલે સ્ટેજ પર સંબોધન કર્યું હતું. સંબોધનની શરૂઆતમાં જ પાટીલની જીભ લપસી ગઈ હતી અને તેમણે ભગવાન શ્રી કૃષ્ણના સુભદ્રાજી...

કોંગ્રેસનો હુમલો / અર્જુન મોઢવાડિયાએ રાજ્ય સરકાર પર કર્યા આકરા પ્રહાર, ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ માફીયા માટે સ્વર્ગ સમાન

Zainul Ansari
કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ફરીવાર ડ્રગ્સ મુદ્દે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. મોઢવાડિયાએ જણાવ્યુ કે, રાજ્ય અને કેન્દ્ર સરકારની અવગણનાને કારણે અત્યારે ગુજરાતનો...

અહેમદ પટેલના નિધનથી રાજકીય જગતમાં શોક, દિગ્વિજય સિંહ બોલ્યા-‘કોંગ્રેસીઓ માટે દરેક રાજનૈતિક મર્ઝની દવા હતાં’

Bansari Gohel
દિગ્ગજ કોંગ્રેસી નેતા અહેમદ પટેલના નિધન પર કોંગ્રેસ પાર્ટીમાં શોકની લહેર દોડી ગઇ છે. પાર્ટી નેતા અને એમપીના પૂર્વ સીએમ દિગ્વિજય સિંહે અહેમદ પટેલને ભાવભીની...

કોંગ્રેસમાં આંતરિક કલહ/ બેઠકમાં અર્જુન મોઢવાડીયા સાથે કોઇ પણ સ્થાનિક નેતા ન દેખાતા અટકળો વહેતી થઇ

Bansari Gohel
ધારી વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર દરમીયાન કોંગ્રેસમાં આંતરિક કલહ સામે આવ્યો છે. કોંગ્રેસની વીતી રાત્રીએ દેવળામાં યોજાયેલી મિટિંગમાં અર્જુન મોઢવાડીયા સાથે કોઇ પણ સ્થાનિક નેતા...

અર્જુન મોઢવાડિયાએ ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ, ચૂંટણી ફંડ મામલે તાક્યું નિશાન

GSTV Web News Desk
ભાજપને ફંડ મળવા મામલે અર્જુન મોઢવાડિયાએ વિવાદીત નિવેદન આપ્યું. જેમા તેમણે જણાવ્યું કે ભાજપે ચૂટણીમાં નાણાનો બેફામ ઉપયોગ કર્યો છે અને ઈલેક્ટ્રોલ બોન્ડનો દુરુપયોગ કર્યો...

પોરબંદરમાં વરસાદી પાણી ભરાતા અર્જુન મોઢવાડીયાએ લગાવ્યો ગંભીર આરોપ

GSTV Web News Desk
પોરબંદરમાં વરસાદી પાણી ભરાતા અર્જુન મોઢવાડીયાએ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. પોરબંદરમાં અર્જુન મોઢવાડીયા ધારાસભ્ય હતા ત્યારે 876 કરોડની ગ્રાન્ટ ભુર્ગભ ગટર માટે અને મિશન સીટી...

બે અઠવાડિયા પહેલા આ સમાજે ભાજપને કહ્યું અમે તમને સમર્થન આપશું, આજે કર્યું કૉંગ્રેસ તરફ પ્રયાણ!

Yugal Shrivastava
પોરબંદરમાં ભાજપને મોટો ઝટકો પડ્યો છે. બાબુ બોખિરિયાના કારણે નારાજ માછીમાર સમાજે કોંગ્રેસને સમર્થન આપવાનું મન બનાવી લીધુ છે. આજે માછીમાર ખારવા સમાજના આગેવાનો સાથે...

‘ભારત દેશ એ ભાજપના બાપની જાગીર નથી’

Yugal Shrivastava
લોકસભાની ચૂંટણી દરમિયાન ગુજરાત અને દેશભરમાં ભાજપ કોંગ્રેસ સહિતના અનેક પક્ષોના નેતાઓ બેફામ નિવેદન કરી રહ્યા છે. બોલવા પર તેનો કાબૂ રહ્યો નથી ગુજરાતમાં તાજેતરમાં...

PHOTO: કોંગ્રેસના નેતાઓ ખુરશી પર અને ગાંધીજીનું સ્થાન અહીંયાં

Yugal Shrivastava
પોતાનાં 60 વર્ષનાં કામકાજનો હિસાબ આપવા માટે અમદાવાદમાં એક પ્રદર્શનનું આયોજન કર્યુ હતું. આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસનાં અધ્યક્ષ સહિત અનેક મોટા નેતાઓ સામેલ થયા હતાં....

કોંગ્રેસના કદાવર નેતાઓની બેઠક જેના ઘરે યોજાઈ હતી તે મોઢવાડિયાએ કર્યો મોટો ખુલાસો

Karan
ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં અસંતુષ્ટ જૂથ ખુલીને સામે આવી ગયુ છે અને આ અસંતુષ્ટોની રજૂઆત હાઈ કમાન્ડ સુધી પહોંચાડવાની જવાબદારી દિનશા પટેલે લીધી છે. દિનશા પટેલ...

અમિત ચાવડાના કહેવા મુજબ, જો કોંગ્રેસ પરિવારની જેમ રહે છે તો તેમને કેમ આમંત્રણ ન આપ્યું?

Arohi
કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાના નિવાસ સ્થાને કોંગ્રેસના નારાજ નેતાઓની ગુપ્ત બેઠક યોજાતા કોંગ્રેસમાં હલચલ મચી ગઇ છે. ત્યારે આ મામલે અમિત ચાવડાએ પ્રેસ...

કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીયમંત્રીએ લીધી અસંતુષ્ટ જૂથની આગેવાની, આ નેતાઓ રહ્યા હાજર

Karan
ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં શરૂ થયેલા કકળાટના પડઘા દિલ્હી હાઈકમાન્ડ સુધી પડ્યા છે અને હવે રાહુલ ગાંધી પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત માટે ક્યારે સમય આપે...

મગફળી બાદ તુવેરમાં ઢેફા મળ્યા બાદ સરકાર પર કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાનો પ્રહાર

Arohi
મગફળી બાદ તુવેરમાં પણ રેતીના ઢેફા જોવા મળ્યા બાદ કોંગ્રેસે સરકારની ખરીદીની પ્રક્રિયા પર પ્રશ્નો ઉઠાવ્યા છે. કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ પ્રહાર કરતાં કહ્યું કે...

અમદાવાદને કર્ણાવતી બનાવવા મુદ્દે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાનું પ્રથમ નિવેદન

Karan
અમદાવાદનું નામ બદલી કર્ણાવતી કરવાના મામલેરાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસે આ મામલે ગુજરાત તેમજ કેન્દ્રની ભાજપ સરકારને આડે હાથ લીધી. કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ અમદાવાદનું...

મોઢવાડિયાએ હાર્દિકની મુલાકાત લીધી: કહ્યું, ભાજપે અંહકાર છોડી આવું કરવું જોઈએ

Karan
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ અમદાવાદમાં હાર્દિક પટેલની ઉપવાસી છાવણીની મુલાકાત કરી હતી. અને બાદમાં ભાજપ સરકાર અહંકાર છોડી હાર્દિક સાથે સંવાદ કરે તેવી અપીલ...

પોરબંદરમાં અર્જુન મોઢવાડીયાને કેમ રોક્યા ગોડાઉનમાં જતાં

Karan
પોરબંદરમાં મગફળી ગોડાઉનમાં કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ જનતા રેડ કરી હતી. પોલીસે મગફળી ગોડાઉનમાં જતા અર્જુન મોઢવાડીયા અને કોંગી કાર્યકરોને અટકાવી દેતા સમગ્ર મામલો બીચકયો...

રથયાત્રા પહેલા કોંગ્રેસના ટોચના નેતાઓએ જગન્નાથજીના ચરણોમાં શિશ ઝૂકાવ્યું

Bansari Gohel
રથયાત્રા પહેલા ગુજરાત કોંગ્રેસના ટોચના નેતાઓ પણ જગન્નાથજી મંદિરે પહોંચ્યા હતા. અને ભગવાન જગન્નાથજી. ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રાના દર્શન કર્યા હતા. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ...

ભાજપના ચાર વર્ષની ઉજવણી સામે કોંગ્રેસનો વિશ્વાસઘાત દિવસ

Mayur
સુરતમાં રેલવે સ્ટેશન ખાતે સરકાર પ્રતિમા નીચે બેસીને કોંગ્રેસે વિશ્વાસઘાત દિવસ મનાવ્યો છે. કોંગ્રસના અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓ પ્રતિક ધરણા પણ કર્યા હતા. અને ભાજપ...

અર્જુન મોઢવાડીયાએ જસ્ટીસ લોયા મર્ડર કેસ પરના મુખ્યમંત્રીના નિવેદનને હાસ્યાસ્પદ ગણાવ્યું

Yugal Shrivastava
જસ્ટીસ લોયા મર્ડર કેસને લઈને રાજકારણ ગરમાયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જસ્ટીસ લોયા અંગે કરેલા પ્રહાર મુદે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ નિવેદન આપતા જણાવ્યું હતું...

અર્જુન મોઢવાડિયા : ભારતમાં ગરમી છે ત્યારે આપણા વડાપ્રધાન ફરે છે બહારના ઠંડા દેશોમાં

Yugal Shrivastava
વડાપ્રધાન મોદીએ બ્રિટનમાં ગુજરાતમાં 24 કલાક વીજળી પૂરી પડાય છે તેમજ રોજની 10 થી 20 કિલો ગાળો ખાઉં છું જેવું નિવેદન આપ્યું હતું. આ નિવેદનને...

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા પર નોટોનો વરસાદ

Yugal Shrivastava
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પર નોટોનો વરસાદ થયો. પોરબંદરમાં નાથા ભગત સેવા સમિતિ દ્વારા યોજાયેલા લોકડાયરામાં અર્જુન મોઢવાડિયાએ...

બ્લૂટુથથી EVM કનેક્ટ થતાં હોવાની વાત પાયાવિહોણી: બી.બી. સ્વૈન

Yugal Shrivastava
કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ઇવીએમ મશીન બ્લુટૂથથી કનેક્ટ થતાં હોવાના આક્ષેપો અંગે ચૂંટણી પંચે સ્પષ્ટતા આપી ઇવીએમ કનેક્ટ થતાં હોવાની વાતને રદિયો આપ્યો છે. ગુજરાતના...

EVM બ્લુટૂથથી મોબાઈલમાં કનેક્ટ થાય છે, ચૂંટણીપંચમાં ફરિયાદ નોંધાવી: અર્જુન મોઢવાડિયા

Yugal Shrivastava
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટેની 89 બેઠકો પર હાલ શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. મતદાન દરમ્યાન ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ દાવો...

ચીની સૈનિકો ડોકલામમાં ઘૂસ્યા ત્યારે પીએમ મોદી જિનપિંગની આગતા-સ્વાગતમાં હતા: અર્જુન મોઢવાડિયા

Yugal Shrivastava
જસદણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી અને પટેલ મુખ્યપ્રધાનો મુદ્દે કોંગ્રેસ પર કરેલા પ્રહારોનો કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, ચીની સૈનિકો...

કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ પોરબંદર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી

Yugal Shrivastava
પોરબંદર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ ઉમેદવારી નોંધાવી છે. અર્જુન મોઢવાડિયાએ પોતાની ઉમેદવારી નોંધાવતા પોતાની જીતનો દાવો કર્યો છે. પોરબંદર બેઠક પર ભાજપમાંથી પ્રધાન...

નોટબંધી અને જીએસટીથી વેપાર ઉદ્યોગ ભાંગી પડ્યા છે: અર્જુન મોઢવાડિયા

Yugal Shrivastava
નોટબંધીના એક વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસ કાળો દિવસ તરીકે ઉજવે છે ત્યારે પ્રદેશ કોંગ્રેસના નેતાએ પણ ભાજપ સરકાર પર આકરો પ્રહાર કર્યો હતો. તેમણે...

ભાજપે જમીન માટે FSI વધારીને એક ઉદ્યોગજૂથને રૂ. 500 કરોડનો ફાયદો કરાવ્યો: કોંગ્રેસ

Yugal Shrivastava
ચૂંટણીના માહોલમાં આરોપ પ્રતિ આરોપની મોસમ પુરબહારમાં ખુલી છે ત્યારે કોંગ્રેસે ભાજપ પર જમીન કૌભાંડનો આરોપ લગાવ્યો છે. ભાજપને નાણાં આપવાની આવડત ધરાવતા એક બિલ્ડર...
GSTV