બોલિવૂડના હુનહાર અભિનેતા અને પદ્મવિભૂષણથી સન્માનિત અનુપમ ખેર સોશિયલ મિડીયામાં ઘણા જ એક્ટિવ જોવા મળે છે.તેઓ અવારનવાર કઈક એવું પોસ્ટ કરે છે જે ફેન્સનું ધ્યાન...
‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર પોતાનો અભિપ્રાય આપતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, તેમના મતે, ફિલ્મમાં ઘણા તથ્યો બતાવવામાં આવ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે તેમની...
બૉલીવુડની સાથે સાથે હોલીવુડમાં પણ લોકપ્રિય રહ્યા છે આ 10 ભારતીય કલાકારો, જેમણે હોલીવુડમાં પણ પોતાના અભિનયનાં ઓજસ પાથર્યા છે. View this post on Instagram...
બોલીવુડના જાણીતા એક્ટર અને ચરિત્ર અભિનેતા અનુપમ ખેરના માતા કોરોના પોઝિટિવ આવ્યા છે. તેઓને મુંબઈ સ્થિત કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો સાથે જ...
બોલિવૂડના લોકપ્રિય કોરિયોગ્રાફર સરોજ ખાન હવે આપણી વચ્ચે નથી, પરંતુ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા તમામ લોકો તેમને યાદ કરી રહ્યા છે. દિગ્ગજ એક્ટર અનુપમ ખેરે પણ...
વિતેલા જમાનાના ખ્યાતનામ એક્ટર અનુપમ ખેર અને નસીરુદ્દીન શાહ વચ્ચે ટ્વીટર વોર શરૂ થયું છે. સીએએ અને એનઆરસી પ્રોટેસ્ટની વચ્ચે બોલિવૂડના આ વેટરન સ્ટાર આમને...
શાહરૂખ ખાનની દુનિયાભરમાં ફેન ફોલોઈન્ગ છે. તેની અને કાજોલની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેગે કિંગ ખાનના પ્રશંસકોની વચ્ચે ખુબ પોપ્યુલર છે. આજે પણ આ ફિલ્મનો...
બોલિવુડના દિગ્ગજ એક્ટર અનુપમ ખેર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાની ઓટોબાયોગ્રાફી Lessons Life Taught Me Unknowingly ગિફ્ટની છે. આ ખાસ અવસર પરની તસ્વીર અનુપમ ખેરે ટ્વીટ...
મોદી સરકારે જમ્મુ કાશ્મીર અંગે ઔતિહાસિક નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કેન્દ્રીય કેબિનેટ અંગે રાજ્યસભામાં આર્ટિકલ 370 હટાવવાનો સંકલ્પ રજૂ કર્યો. તેમણે...
કેન્દ્ર સરકારે સોમવારે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીરના પુનગર્ગઠનનો સંકલ્પ પત્ર રજૂ કર્યો. ગૃહમંત્રી અમિત શાહે સંકલ્પ પત્ર રજૂ કરતાની સાથે વિપક્ષે હોબાળો કર્યો હતો. જો કે...
મોદી સરકારે આર્ટિકલ 370 અંગે રાજ્યસભામાં સંકલ્પ રજૂ કરતા કાશ્મીરી પંડિતોમાં ખુશીની લાગણી ફેલાઈ છે. કાશ્મીરી પંડિતોએ દિલ્હીમાં ફડાકડા ફોડી ઉજવણી કરી. કાશ્મીરી પંડિતોનું કહેવુ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીર મુદ્દે સાંજે સર્વદળીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં તમામ પક્ષના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યુ છે. આ બેઠક એવા સમયે મળી...
મોદી સરકારે રાજ્યસભામાં ઐતિહાસિક નિર્ણય લેતા કલમ 370 અને 35A મુદ્દે સંકલ્પ પત્ર રજૂ કર્યો હતો. જેના ફેરફારની રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી હતી. આ સાથે...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કેન્દ્રીય કેબિનેટ અંગે રાજ્યસભામાં આર્ટિકલ 370 હટાવવાનો સંકલ્પ રજૂ કર્યો. તેમણે જણાવ્યુ કે, સરકાર જમ્મુ કાશ્મીર અંગે ચાર બિલ લઈને...
જમ્મુ કાશ્મીરની સ્થિતિને લઈને છેલ્લા પાંચ દિવસથી દેશભરના લોકોની નજર ત્યાં મંડાયેલી છે. ધીમે ધીમે સેનાનો પણ ત્યાં ખડકલો કરી દેવમાં આવ્યો જેથી આતંકીઓમાં ફફડાટ...
શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના વખાણ કરવામાં આવ્યા છે. સામનામાં જણાવવામાં આવ્યુ કે, આજે દેશમાં આતંકવાદી સામે...
જમ્મુ કાશ્મીર અંગે બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરે ટ્વિટ કરીને નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે, કાશ્મીરની સમસ્યાનું સમાધાન શરૂ થયુ છે. આ ઉપરાંત જમ્મુ કાશ્મીર...