GSTV

Tag : anil deshmukh

પૂર્વગૃહમંત્રી અનિલ દેશમુખની કરવામાં આવી ધરપકડ, કસ્ટડીથી ભાગી રહ્યાનો CBIનો આક્ષેપ

Zainul Ansari
મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારના શરૂઆતી તબક્કાના ગૃહમંત્રી અનિલ દેશમુખની CBIએ સત્તાવાર ધરપકડ કરી છે. તપાસ એજન્સીએ ભ્રષ્ટાચાર કેસમાં તેમની ધરપકડ કરી છે.મહારાષ્ટ્રના કાતોલ વિધાનસભા ક્ષેત્રથી...

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને મોટી રાહત, મહારાષ્ટ્ર પોલીસ નહીં કરી શકે કાર્યવાહી

Damini Patel
મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ અને મહારાષ્ટ્ર સરકારની લડાઈમાં સુપ્રીમ કોર્ટે પરમબીર સિંહને મોટી રાહત આપી છે. કોર્ટે સિંહ સામેની તમામ કાર્યવાહી પર 9...

અનિલ દેશમુખની અડચણ વધવાની શક્યતા, કુંટેએ ઇડી સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો

Damini Patel
100 કરોડ રૂપિયાની વસૂલના પ્રકરણમાં હાલ ઇડીની કસ્ટડી ભોગવતા રાજ્યના માજી ગૃહ પ્રધાન અનિલ દેશમુખની અડચણ વધવાની શક્યતા છે. કારણ કે રાજ્યના માજી ચીફ સેક્રેટરી...

Breaking / મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રીને અનિલ દેશમુખને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, કોર્ટે ફગાવી EDએની માંગ

Zainul Ansari
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને આજે વિશેષ PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી કોર્ટે તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા. જો કે EDએ...

મની લોન્ડ્રિગ/ દિવાળી પહેલા ઉદ્ધવ સરકારને જોરદાર ઝટકો, પૂર્વ ગૃહપ્રધાનની પૂછપરછ બાદ ધરપકડ

Damini Patel
મહારાષ્ટ્રના ‘નોટ રિચેબલ’ માજી ગૃહપ્રધાન અનિલ દેશમુખની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ 13 કલાકની પૂછપરછ બાદ મધરાતે ધરપકડ કરતા ચકચાર જાગી છે. આમ દિવાળીની ઉજવણી પહેલા જ...

Big Breaking / કસ્ટડીમાં નિકળશે પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની દિવાળી, વસૂલી કેસમાં 6 નવેમ્બર સુધી ED રિમાંડ

Zainul Ansari
મની લોન્ડ્રીંગ કેસમાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલી વધી છે. સ્પેશિયલ હોલીડે કોર્ટે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને ઈડીની કસ્ટડીમાં મોકલી આપ્યા છે. ઉલ્લેખનીય...

Big News/ વસૂલી મામલે EDની મોટી કાર્યવાહી, મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખની ધરપકડ

Bansari Gohel
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહરાજ્યપ્રધાન અનિલ દેશમુખની 100 કરોડના કથિત વસુલી કેસમાં EDએ ધરપકડ કરી છે અને આજે મેડિકલ ચેક-અપ બાદ તેમને કોર્ટમાં રજૂ કરાશે. 100 કરોડના...

મની લોન્ડરિંગ / અનિલ દેશમુખની મુશ્કેલીઓ વધી, ED એ દેશમુખ સામે લુકઆઉટ નોટિસ જારી કરી

Vishvesh Dave
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલીઓ વધતી જણાય છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અનિલ દેશમુખ સામે રિકવરી કેસમાં લુકઆઉટ નોટિસ જારી કરી છે. હવે અનિલ દેશમુખ દેશ...

વસૂલીકાંડમાં મોટી કાર્યવાહી / મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રીની મુશ્કેલી વધી: CBIએ નોંધી એફઆઈઆર, અનેક ઠેકાણે દરોડા

Bansari Gohel
સીબીઆઈએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરૂદ્ધ એફઆઈઆર નોંધી છે. દેશમુખ ઉપરાંત અન્ય કેટલાક અજ્ઞાત લોકો વિરૂદ્ધ પૂર્વ સીપી પરમવીર સિંહના આરોપોને લઈ કેસ નોંધવામાં...

મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ: અનિલ દેશમુખનું મંત્રાલય બદલાય તેવી અટકળો, ઉદ્ધવના રાજીનામાની માગણી

Bansari Gohel
મહારાષ્ટ્રના રાજકારણમાં એક પછી એક બની રહેલી ઘટનાઓના કારણે ભારે ઉથલપાથલ સર્જાઈ રહી છે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નરના પત્રમાં ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ગંભીર આરોપો...

દાવ ઉલટો / દેશમુખને બચાવવા જતાં શરદ પવાર ફસાયા, BJPએ વીડિયો શેર કરીને ખોલી નાખી પોલ

Bansari Gohel
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર પર સંકટ ઘેરાઇ રહ્યું છે. સોમવારે ફરી એકવાર એનસીપી પ્રમુખ શરદ પવારે આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ સંબોધી. શરદ પવારે સ્પષ્ટતા કરી કે...

મહારાષ્ટ્રમાં ઘમાસાણ/ મોદી સરકારને સંજય રાઉતની ખુલ્લી ચેતવણી, રાષ્ટ્રપતિ શાસન અંગે વિચાર્યું તો…

Damini Patel
મહારાષ્ટ્રની સરકારમાં મચેલી હલચલ વચ્ચે સોમવારે શિવસેના સાંસદ સંજય રાઉતે પ્રેસ કૉન્ફરન્સ કરી. રાજ્યના ગૃહ મંત્રી અનિલ દેશમુખના રાજીનામા પર મચેલા ઘમાસાણને લઈને સંજય રાઉતે...

અહીં જેલમાં જવાનો અભરખો પુરો થઈ જશે: આ રાજ્યમાં શરૂ કરાયું jail tourism, અનુભવ કરવા જેવો ખરો!

Pravin Makwana
મહારાષ્ટ્રમાં જેલ ટૂરિઝમ શરૂ થવા જઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં પૂણેની યરવડા જેલથી તેનો પ્રારંભ થશે. 26 જાન્યુઆરી, પ્રજાસત્તાક દિવસે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને નાયબ...

સુશાંત કેસ: મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ કર્યો CBIને સવાલ, 5 મહિના થઇ ગયા કહો શું જાણવા મળ્યું?

pratikshah
ગત જૂન મહિનામાં બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે મુંબઈ ખાતે પોતાના ઘરે ફાંસી લગાવી આપઘાત કરી લીધો હતો. સુશાંતના મોતના સમાચારથી દેશભરમાં તેના ચાહકોને મોટો...

સાધુઓની લિંચિંગ પર ગૃહમંત્રીનું નિવેદન, 101 લોકોની ધરપકડ, એક પણ મુસ્લિમ નહીં

Mayur
પાલઘર મોબ લિંચિંગ કેસમાં ભાજપને ઉદ્ધવ સરકારને ઘેરી લેવાની તક પણ મળી છે. મહારાષ્ટ્ર બીજેપીએ આ મામલે સીઆઈડી તપાસ હાથ ધરી છે. દરમિયાન મહારાષ્ટ્રના ગૃહમંત્રી...

મહારાષ્ટ્રમાં ખાતાઓની ફાળવણી કરાઈ : નાણા મંત્રાલય આ દિગ્ગજ નેતાના હાથમાં આવ્યું

GSTV Web News Desk
મહારાષ્ટ્રમા સીએમ ઉદ્ધવ ઠાકરેએ ખાતાઓની વહેચણી કરી દીધી છે. ડિપ્ટી સીએમ અજીત પવારને નાણા મંત્રાલય આપવામાં આવ્યું છે. તો બીજી તરફ એનસીપીના અનિલ દેશમુખને ગૃહ...
GSTV