રાજ્યના આ શહેરમાં લાગુ થયો અશાંત ધારો, મકાનોના ખરીદ વેચાણ માટે લેવી પડશે કલેક્ટરની મંજૂરી
આણંદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો છે. આણંદ જિલ્લા કલેક્ટર તરફથી રાજ્ય સરકારને કરાયેલી...