પંજાબના અમૃતસરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં દરબાર સાહિબની તલવાર ઉઠાવવાના કિથત આરોપો લગાવીને એક શખ્સ સાથે કિથત રીતે મોબ લિચિંગ થયું હોવાના...
પંજાબનાં મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે રવિવારે પાકિસ્તાન પર શાબ્દિક હુમલો કરતા કહ્યું કે ભારત તેના વિસ્તારમાં કોઇ પણ પ્રકારનો હુમલો કે આક્રમક્તા સહન કરશે...
ઈંદોરને સતત ચોથા વર્ષે ભારતનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરાયું છે. ગુરુવારે જાહેર કરાયેલા સ્વચ્છતા સર્વે એવોર્ડ 2020 ને સુરતમાં બીજો અને નવી મુંબઇમાં ત્રીજો...
કોંગ્રેસ પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ સાથે નવજોત સિંહ સિદ્ધુ ના રાજકીય મતભેદો છે. આ મતભેદોને કારણે સિદ્ધુએ કેપ્ટનના મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું હતું. આ...
હજારો શ્રદ્ધાળુઓથી ગોલ્ડન ટેમ્પલ જાણે ઉભરાયુ હતું. તો રોશનીના ઝગમગાટની સાથે આતશબાજીનો અદભૂત નજારો જોવા મળ્યો હતો. અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ ખાતે યોજાયેલી આ આતશબાજીને નિહાળવા...
પંજાબમાં ઓપરેશન બ્લૂસ્ટારની વરસી પહેલા પોલીસને અમૃતસરના રાજાસાંસી વિસ્તારમાંથી બે હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા છે. આશંકા વ્યક્ત કરાઇ છે કે તેનો ઉપયોગ ઓપરેશન બ્લૂસ્ટારની વરસીના...
પુલવામા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે વધેલા તણાવ બાદ પહેલીવાર બે હજાર 200 શીખ શ્રદ્ધાળુઓનો જથ્થો પાકિસ્તાન જવા માટે રવાના થયો. તેઓ અટારીથી...
દિલ્હી-અમૃતસર ટ્રેક પર મંગળવારે સવારે રેલવે દુર્ઘટના સર્જાઈ છે. કુરુક્ષેત્રના ધીરપુર ગામ પાસે કાલકા-હાવડા એક્સપ્રેસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી અને તેમાં પાંચ પ્રવાસીઓ...
અમૃતસરના રાજાસાંસી ખાતેના નિરંકારી ભવનમાં થયેલા આતંકવાદી હુમલામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલો યુવક પંજાબનો જ વતની છે. આ યુવકે પાકિસ્તાનમાં બેઠેલા...
પંજાબના અમૃતસરમાં નિરંકારી ભવનમાં થયેલા ગ્રેનેડ હુમલાની સ્થાનિક પોલીસ, એનઆઈએ સહિત અન્ય સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે. જે લોકોએ ભવનમાં ગ્રેનેડ ફેંક્યો હતો. તેમની...
અમૃતસરમાં થયેલા બ્લાસ્ટ બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલય એલર્ટ થયુ છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે દેશની આંતરિક સુરક્ષા માટે ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી છે. આ બેઠકમાં રો અને આઈબીના...
સંત નિરંકારી મિશન કોઈ પ્રચલિત ધર્મ અથવા સંપ્રદાય નથી. પરંતુ નિરંકારી મિશન એક આધ્યાત્મિક વિચારધારા છે. તેની શરૂઆત 1929માં બાબા બૂટાસિંહે પેશાવરમાં કરી હતી. વિભાજન...
અમૃતસરમાં થયેલી રેલ દુર્ઘટના મામલે શિવસેનાએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં જણાવ્યુ કે, જલિયાવાલા બાગ હત્યાકાંડને યાદ અપાવનાર દુર્ઘટના પંજાબમાં...
અમૃતસરમાં રેલ દુર્ઘટનાને પગેલે આજે બંધનુ એલાન આપવામાં આવ્યુ છે. સ્થાનિક લોકોએ ગઈકાલે રેલવે લાઈન પર દેખાવો કરતા પોલીસ એલર્ટ બની છે. મૃતક પરિવારના રોષના...
અમૃતસર દુર્ઘટનામાં વધુ એક હેરાન કરનારો ખુલાસો થયો છે. આ દુર્ઘટનામાં અમૃતસરમાં રાવણદહન પહેલા યોજાયેલી રામલીલામાં રાવણનો કિરદાર નિભાવનારા દલબીરસિંહનું પણ ટ્રેન દ્વારા કપાઈને મોત...
અમૃતસરમાં શુક્રવારે સાંજે સર્જાયેલી ભીષણ ટ્રેન દુર્ઘટના પહેલાનું એક પોસ્ટર સોશયલ મીડિયા પર વાઈરલ થયું છે. અમૃતસરમાં જે સ્થાને રાવણદહન થઈ રહ્યું હતું. તેના કાર્યક્રમનું...
પંજાબના અમૃતસરમાં રાવણ દહન સમયે સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક 60 થયો છે. જ્યારે 50થી વધુ લોકોઘાયલ થયા છે. જે સ્થળે દુર્ઘટના બની ત્યાં રામલીલા દરમિયાન રાવણની...
આ વાત છે દશેરાના દિવસે અમૃતસરમાં સર્જાયેલા દર્દનાક ટ્રેન અકસ્માતની. આ અકસ્માતમાં અનેક જિંદગીઓ ટ્રેન નીચે કપાઇ ગઇ. ત્યારે આ અકસ્માત સર્જાયો હશે ત્યારે કેવો...
અમૃતસરમાં રાવણ દહનના કાર્યક્રમમાં ટ્રેન દુર્ઘટનામાં 50 જેટલા લોકોના મોત બાદ નવજોત કૌર સિદ્ધનું નામ ચર્ચામાં આવી ગયું છે. કારણ કે આ કાર્યક્રમમાં નવજોતકૌર મુખ્ય...
અમૃતસરમાં મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. પઠાણકોટથી અમૃતસર જઇ રહેલી ટ્રેન લોકો પર ચડી ગઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જેમાં રાવણ દહનનો કાર્યક્રમ...