પરમાણુ હથિયારોને ખતમ કરવાના આંતરરાષ્ટ્રીય અભિયાન ચલાવનારા આઈસીએએનને 2017નો નોબલ શાંતિ પુરષ્કાર આપવામાં આવ્યો છે. નોર્વેની નોબલ કમિટી પ્રમાણે આઈસીએએનને દુનિયાને પરમાણુ હથિયારોના ઉપયોગ બાદ...
આંતર રાષ્ટ્રીય બજારોમાંથી મળતા નબળા સંકેતોને પરિણામે સોમવારે ભારતીય શેરબજારની શરૂઆત નબળી રહી હતી. મુખ્ય સૂચકાંક બીએસસી સેન્સેક્સ 125 અંકની નબળાઈ સાથે 31, 136ની સપાટીએ...