લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર માં અંબાજી મંદિરને લઇ સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, બ્રહ્મસમાજમાં ખુશીનો માહોલ
દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમા ધામ અંબાજીમાં આજથી મા અંબાની પાવડી પૂજા ફરી શરૂ થઇ છે. માતાજીની પાવડી પૂજાનું અનેરું મહાત્મ્ય રહેલું છે. બ્રાહ્મણ...