લાંબા સમય પછી ચૈત્રી પૂનમના અવસરે યાત્રાધામોમાં ભીડ જામી, માં અંબાના દર્શન માટે ઉમટી પડ્યા ભાવિકો
લાંબા સમય પછી મંદિરોમાં ચૈત્રી પૂનમના અવસરે માનવ મહેરામણ જોવા મળ્યો. મોટી સંખ્યામાં લોકો અંબાજી, બહુચરાજી, શામળાજી ખાતે પહોંચી રહ્યા છે. વહેલી સવારથી ભાવિકો દર્શન...