અંબાજી: શરદ પૂર્ણિમાના પાવન અવસરે શ્રદ્ધાળુઓ માટે મા અંબાની આરતી અને અખંડ જ્યોતના ઓનલાઇન દર્શનની વ્યવસ્થા
શરદ પૂનમના પાવન અવસર પર શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન કરે તે માટે ઓનલાઈન દર્શનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.મંદિર પ્રસાશન દ્વારા મંદિરે દર્શનમાટે આવનાર દર્શનાર્થીઓ...