અલ્પેશ ઠાકોરે બનાસ ડેરીમાં ઠાકોર સમાજના પ્રતિનિધિને લઈને ટિપ્પણી કરી હતી. અલ્પેશે કહ્યું હતું કે બનાસ ડેરીમાં ઠાકોર સમાજના પ્રતિનિધિ હોવા જ જોઈએ. જોકે, હવે...
બનાસકાંઠા જિલ્લામાં અલ્પેશ ઠાકોરે કરેલા જાહેરનામાના ભંગ મામલે જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે. આ તપાસ બાદ કાર્યવાહી કરાશે. મહત્વપૂર્ણ છે કે અલ્પેશ ઠાકોરે...
રાજ્યમાં દારૂબંધી અંગે ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યુ કે, ગુજરાતમાં દારુ વેચાઈએ દુખદ બાબત છે. રાજ્યમાં દારૂ ન વેચાય તે માટે અધિકારી...
રાધનપુરમાં કોંગ્રેસના ધારાસભ્ય રધુ દેસાઈએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. જેમા તેમણે જણાવ્યું તે તેમના રાધનપુરમાં 42 ગામમાં પાણીની વ્યવસ્થા નથી અને સરકાર માત્ર...
રાધનપુર ખાતે આવેલ તાલુકા પંચાયત બિલ્ડીંગ અને કમ્પાઉન્ડમાંથી વિદેશી દારૂ અને બીયરની બોટલોનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ સ્ટેશન...
એલઆરડીની ભરતી મુદ્દે અલ્પેશ ઠાકોરે પ્રતિક્રિયા આપી છે. અલ્પેશ ઠાકોરે એક તરફ સરકારના બેઠકો વધારવાના નિર્ણયને વધાવ્યો છે. તો બીજી તરફ પરિપત્ર રદ્દ કરવાની માંગણી...
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજવ સાતવે અનામત મુદ્દે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યુ કે, ભાજપ અને સંઘ અનામતને ખતમ કરવાનું ષડ્યંત્ર રચી રહી છે. જેની સામે...
એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે ગાંધીનગરમાં બિન અનામત મુદ્દે આંદોલન કરી રહેલી મહિલાઓ સાથે મુલાકાત કરી. તેમણે જણાવ્યુ હતુ કે, સરકારે આ મામલે યોગ્ય નિર્ણય કરવો...
બિનઅનામત વર્ગની મહિલાઓના આંદોલન અંગે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યુ કે, સરકાર કાયદાકીય રીતે ચાલે છે. રાજ્યના મુખ્ય પ્રધાન જે...
ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે પરિપત્ર મામલે સરકારને ચીમકી આપી છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યુ કે, સરકાર 48 કલાકમાં પરિપત્ર વિવાદનો ઉકેલ લાવે. જો આમ કરવામાં નહીં...
એલઆરડી પરીપત્રને લઇને મહિલાઓ સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલન પર બેઠી છે. ત્યારે ભાજપના નેતા અલ્પેશ ઠાકોર રહી રહીને મહિલાઓના વ્હારે આવ્યા છે. એક ઓગસ્ટ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2020’ના 49 બાળ વિજેતાઓ સાથે વાતચીત કરી. આ દરમિયાન પીએમ મોદીએ બાળકોને કહ્યું કે, હું મારા શરીરમાંથી...
બનાસકાંઠામાં એક બાદ એક ભાજપના નેતાઓ તીડનો પ્રવાસ કરી રહ્યા છે. અગાઉ ભાજપના ધારાસભ્યો, સાંસદ બાદ હવે હારેલા નેતા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ થરાદના...
બનાસકાંઠામાં એક બાદ એક ભાજપના નેતાઓ તીડનો પ્રવાસ કરી રહ્યા છે. અગાઉ ભાજપના ધારાસભ્યો, સાંસદ બાદ હવે હારેલા નેતા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ થરાદના...
કોંગ્રેસ પક્ષની વંડી ઠેકીને કેસરિયો ખેસ પહેરનારાં પક્ષપલટુઓની દશા દયનીય બની છે. પેટાચૂંટણીમાં પક્ષપલટુઓને મતદારોએ જાકારો આપતાં હવે તો ભાજપ પ્રદેશના નેતાઓ પણ રાજકીય સબક...
રાજ્યસભાની ચૂંટણી દરમ્યાન ક્રોસ વોટિંગ મામલે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ વિરૂદ્ધ કરવામાં આવેલી અરજીને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ના મંજૂર કરી છે. આ અરજી કોંગ્રેસના...
કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કરેલી ટિપ્પણી બાદ અલ્પેશ ઠાકોરે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, જે અમારા પર આરોપ લગાવી રહ્યા છે. તે કોંગ્રેસના...
પેટાચૂંટણી હાર્યા પછી અલ્પેશ ઠાકોર રાધનપુરના મતદારોનો આભાર વ્યક્ત કરવા સમેલન યોજશે. અલ્પેશ ઠાકોર પહેલી નવેમ્બરે સાંતલપુર અને રાધનપુર જયારે બીજી નવેમ્બરે સમી ખાતે અલ્પેશ...
હરીયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરીણામો જાહેર થઇ ગયા છે. જોકે બન્ને રાજ્યોમાં ગઠબંધનથી સરકાર બનાવવી પડે તેવી સિૃથતિ ઉભી થઇ હતી. દરમિયાન મહારાષ્ટ્રમાં શિવસેના...