સુરત કોર્ટે રાજદ્રોહ કેસમાં અલ્પેશના જામીન રદ કર્યા છે ત્યારે અલ્પેશ આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવાની તૈયારીમાં છે પરંતુ કોર્ટે આદેશ સંભળાવ્યા બાદ અલ્પેશ ભૂગર્ભમાં જતો...
પાસના કન્વીનર અલ્પેશ કથરિયાની મુશ્કેલીમાં વધુ વધારો થયો છે. 28મી ડિસેમ્બરના રોજ બનેલી ઘટના દરમિયાન અલ્પેશ કથરિયા પર તેના સમર્થકો દ્વારા ટ્રાફિક જામ કરવાનો આક્ષેપ...