રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને સાઉદી અરેબિયન ઓઇલ કંપની આરામકો વચ્ચે 15 અબજ ડોલરના સોદા અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 24 જાન્યુઆરીએ રિલાયન્સની એજીએમ બેઠક...
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ અને શિવસેના વચ્ચે બેઠકોની વહેંચણી મુદ્દે મડાગાંઠ સર્જાઇ છે. ત્યારે 26 સપ્ટેમ્બરના રોજ બંને પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી મુદ્દે અંતિમ...
બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે ભલે ભાજપ સાથે નારાજગીના અહેવાલનું ખંડન કર્યુ હોય. પરંતુ બન્ને પાર્ટી વચ્ચે મતભેદ ફરીવાર સામે આવ્યા છે. ભાજપે લોકસભાની ચૂંટણીમાં...
લોકસભાની ચૂંટણીમાં આશા મુજબ સફળતા ન મળવાને કારણે બસપા સુપ્રિમોએ ગઠબંધનમાંથી છૂટા પડવાની જાહેરાત કરી હતી. ત્યારે યુપીમાં સમાજવાદી પાર્ટી અને બસપાના બ્રેકઅપ બાદ આરએલડીએ...
યુપીમાં સમાજવાદી પાર્ટી અને બસપાના બ્રેકઅપ બાદ આરએલડીએ પણ ઝાટકો આપ્યો છે. આરએલડીએ યુપીમાં પેટાચૂંટણીમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. યુપીમાં આરએલડીના અધ્યક્ષ...
લોકસભાની ચૂંટણીના આવેલા પરિણામ બાદ યુપીમાં બસપા અને સપાના ગઠબંધન વચ્ચે તિરાડ પડી છે. ત્યારે આ મામલે સપા અધ્યક્ષ અખિલેશ યાદવે જણાવ્યુ કે, માયાવતી માટે...
લોકસભાની ચૂંટણીમાં 20 રાજ્યની 91 બેઠક માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે. 11 એપ્રિલના રોજ પહેલા તબક્કીનું મતદાન થવાનુ છે. જેના ઉમેદવારી...
ભાજપ સામે મહાગઠબંધન કરવાના સપના જોનારા વિપક્ષી નેતાઓને ધક્કો લાગે તેવી સ્થિતિ પશ્ચિમ બંગાળમાં સર્જાઈ છે. લોકસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અને ડાબેરીઓ ભેગા...
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે પહેલી માર્ચથી આમરણાંત ઉપવાસ પર ઉતરશે. તેમણે કેન્દ્ર સરકાર અને મોદી પર જોરદાર પ્રહાર...
સપા અને બસપાએ કરેલા ગઠબંધન બાદ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ એક્શનમાં આવી છે. કોંગ્રેસના નેતા અને યુપી કોંગ્રેસના પ્રભારી ગુલાબ નબી આઝાદ આજે લખનઉમાં એક બેઠક...
વડાપ્રધાન મોદી પોતાની સંસદીય મતવિસ્તાર વારાણસીના પ્રવાસે છે. તેમણે વારાણસી પહેલાં ગાઝીપુરની મુલાકાત કરી જ્યાં તેમણે મહારાજા સુહેલદેવ પર એક પોસ્ટની ટીકીટ જાહેર કરી. તેમજ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસ મહારાષ્ટ્રની મુલાકાત લેશે. તેઓ થાને અને પૂના જશે. જ્યાં તેઓ લગભગ 41 હજાર કરોડ રૂપિયાના આવાસ અને પરિવહન પરિયોજનાઓનો...
બહુજન સમાજ પાર્ટીએ મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સાથે ચૂંટણીલક્ષી ગઠબંધન કર્યું નથી. મધ્યપ્રદેશમાં બીએસપીના સુપ્રીમો માયાવતી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. મંગળવારે ભોપાલમાં યોજાયેલી રેલી બાદ આગામી...
જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગૂ થતાની સાથે ભાજપ અને પીડીપી વચ્ચે આક્ષેપ બાજીનો દોર શરૂ થયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નિવેદન બાદ જમ્મુ...
2019ની લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ સહિતના રાજકીય પક્ષોમાં સળવળાટ છે. જોકે સતત વિજયરથ પર બેસીને એક પછી એક રાજ્યોમાં કમળ ખિલવીને અતિઉત્સાહમાં આવેલી ભાજપને તાજેતરમાં...