GSTV

Tag : AIIMS

રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદની તબિયત ફરીથી લથડી, દિલ્હી એઇમ્સમાં દાખલ કરાયા

Damini Patel
ઘાસચારા કૌભાંડમાં સજાનો સામનો કરી રહેલા રાષ્ટ્રીય જનતા દળ(રાજદ)ના સુપ્રીમો લાલુ પ્રસાદની તબિયત ફરીથી લથડી છે અને તેમને વધુ સારી સારવાર માટે એઇમ્સ, દિલ્હીમાં ખસેડવામાં...

AIIMS Recruitment 2022 : AIIMSમાં આ જગ્યાઓ માટે સરકારી નોકરીની તક, રૂ. 2.20 લાખ સુધીનો હશે પગાર

Vishvesh Dave
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) , બિલાસપુરે વિવિધ ફેકલ્ટી પોસ્ટ્સ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. બધા રસ ધરાવતા ઉમેદવારો AIIMS...

AIIMS Gorakhpur Recruitment 2021 : AIIMS ગોરખપુરમાં પ્રોફેસરની જગ્યાઓ માટે નીકળી ભરતી, અહીં કરો અરજી

Vishvesh Dave
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ(AIIMS), ગોરખપુરએ પ્રોફેસરની જગ્યા પર ભરતી માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ ખાલી જગ્યા હેઠળ કુલ 105 જગ્યાઓ પર ભરતી...

અગત્યનું / દવાની અસરને સંપૂર્ણપણે નિષ્ક્રિય કરે છે આ ફૂગ, એઈમ્સના ડોકટરો પણ જાણીને થયા હેરાન

Zainul Ansari
દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ એટલે કે એઇમ્સમાં ફૂગના નવા સ્ટ્રેઇનની ઓળખ કરવામાં આવી છે. એસ્પરગિલસ લેન્ટુલસ નામની આ ફુગે એઈમ્સના ડોકટરોને પણ...

પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહને 18 દિવસ પછી AIIMSમાંથી મળી રજા, આ કારણે થયા હતા દાખલ

Zainul Ansari
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને દિલ્હીની અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થાન (AIIMS)માંથી રજા આપવામાં આવી છે. 12મી ઓક્ટોમ્બરે તેમને છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી....

પાકિસ્તાન નહીં કાશ્મીરી યુવાઓ સાથે વાતચીત કરવાનું પસંદ કરીશ : ગૃહમંત્રી અમિત શાહ

Damini Patel
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે. તેઓએ કહ્યું હતું કે હું પાકિસ્તાન નહીં કાશ્મીરીઓ અને અહીંના યુવાઓની સાથે વાતચીત કરવાનું વધુ પસંદ...

મોટો ચુકાદો / દિલ્હી હાઇકોર્ટનો કર્મચારીને અવૈધ રૂપથી બરતરફ કરવા બદલ એઇમ્સને રૂ. 50 લાખ ચૂકવવા આદેશ

HARSHAD PATEL
દિલ્હી હાઇકોર્ટે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઇમ્સ)ને ગેરકાયદેસર રીતે બરતરફ કરવા બદલ પોતાના કર્મચારીને 50 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. આ...

દિલ્હી હાઇકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચૂકાદો/ કર્મચારીને ગેરકાયદે બરતરફ કરવા બદલ એઇમ્સને રૂ. 50 લાખ ચૂકવવા આદેશ

Bansari Gohel
દિલ્હી હાઇકોર્ટે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઇમ્સ)ને ગેરકાયદેસર રીતે બરતરફ કરવા બદલ પોતાના કર્મચારીને 50 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. આ...

રેડ અલર્ટ / વેક્સિનેશનમાં ઝડપ નહીં આવે તો રોજના નોંધાશે 6 લાખ કેસ, એઇમ્સે ગંભીર ચિંતા વ્યકત કરી

Zainul Ansari
ભારતમાં મોટા પાયે રસીકરણ ચાલી રહ્યું છે પરંતુ જો વેક્સિનેશનમાં તેજી નહીં આવે તો આગામી મહિનાઓમાં કોરોનાના દૈનિક 6 લાખ જેટલા કેસ નોંધાશે તેવી ભીતિ...

સીરો સરવે/ દેશમાં 40 કરોડ લોકો પર હજુ પણ કોરોનાનો ખતરો, સ્કૂલો ખોલવાની શરૂઆત કરવી જોઈએ

Damini Patel
કોરોના વાઇરસના દૈનિક કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે પણ બીજી તરફ હજુ પણ દેશના 40 કરોડ લોકો પર કોરોનાનો ખતરો છે. આ દાવો ચોથા રાષ્ટ્રીય...

AIIMS Jobs 2021/ એમ્સમાં અનેક પદો પર બંપર વેકેન્સી: લાખોમાં મળશે સેલરી, આ તારીખ સુધીમાં કરી દો અરજી

Bansari Gohel
ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS), કલ્યાણીએ એનાટોમી, સાયકોલોજી, માઇક્રોબાયોલોજી, જેનરિક મેડિસિન, જનરલ સર્જરી સહિત 39 જુદા જુદા વિભાગો માટે આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર,...

AIIMS Recruitment / એઇમ્સ કલ્યાણીમાં જુદા-જુદા પદો પર નિકળી ભરતી, 1.68 લાખ રૂપિયા સુધી હશે સેલરી

Zainul Ansari
ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાઇન્સિજ કલ્યાણી તરફથી વિભિન્ન પદો પર ભરતી માટે નોટિફિકેશન જારી થઈ છે. એઇમ્સ કલ્યાણી તરફથી જારી વેકેન્સી મુજબ એનાટોમી, સાયકોલોજી...

રાજકોટ: ડિસેમ્બર સુધીમાં શરૂ થઇ જશે એઇમ્સ ઓપીડી, એરપોર્ટનું કામ પણ પુરજોશમાં

Pritesh Mehta
રાજકોટ શહેર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર માટે બે મહત્વના પ્રોજેક્ટ ગ્રીનફીલ્ડ એરપોર્ટ અને એઈમ્સનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. રાજકોટમાં એઈમ્સના તમામ બિલ્ડિંગના પ્લાન મંજૂર...

કોરોનાની ત્રીજી લહેરને લઇ AIIMS ડાયરેક્ટરે કહી આ વાત, બધુ આપણા પર નિર્ભર

Zainul Ansari
દિલ્હી એઈમ્સના ડિરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ ગુરુવારે જણાવ્યું કે, ‘જો લોકો જાગૃત રહેશે અને ભારત સરકાર મોટા પ્રમાણમાં લોકોને વેક્સિન આપવામા સફળ રહેશે તો કોરોના...

કોરોના રસીના બૂસ્ટર ડોઝથી વધી શકે છે રોગપ્રતિકારક શક્તિ, ખતરનાક વેરિયન્ટ પર પણ છે અસરકારક – એઈમ્સના ડોક્ટરનો દાવો

Vishvesh Dave
દેશમાં કોરોના કેસના ઘટતા વલણ વચ્ચે રસીકરણની પ્રક્રિયા પણ ચાલુ છે. દરમિયાન, દિલ્હી એમ્સ (AIIMS) ના મેડિસિન વિભાગના ડો. સંજીવ સિંહાએ જણાવ્યું છે કે કોવિડ...

કોરોના/ બાળકો માટે ‘વેક્સિન’ની જાગી આશા: AIIMSમાં બાળકો પર આજથી રસીનું ટ્રાયલ શરૂ

Bansari Gohel
દિલ્હીના એઈમ્સમાં આજથી બાળકો પર કોરોના વેક્સિનનો ટ્રાયલ શરૂ થવા જઈ રહ્યો છે.જેમાં બેથી 18 વર્ષના બાળકોનો સમાવેશ થાય છે.પહેલા તબક્કામાં કુલ 17 બાળકો પર...

ચેતવણી/ કોરોનાના દર્દીના મૃત્યુ બાદ વાયરસ સક્રિય રહે છે કે નિષ્ક્રિય, એઈમ્સના નિષ્ણાતોનો ખુલાસો

Bansari Gohel
કોરોનાના સંક્રમણના કારણે કોઈ દર્દીનું મૃત્યુ થાય ત્યાર બાદ તેના શરીરમાં રહેલો વાયરસ નિષ્ક્રિય થઈ જાય છે. સાથે જ તેના દ્વારા અન્ય લોકો સંક્રમિત થશે...

સાચવજો / બ્લેક ફંગસ ફેલાવાના કારણનો થયો મોટો ખુલાસો, AIIMSનાં રૂમેટોલોજીસ્ટે લોકોની વધારી દીધી ચિંતા

Dhruv Brahmbhatt
કોરોનાની બીજી લહેર દરમિયાન હવે લોકોને બ્લેક ફંગસનો ભય લોકોને સતાવી રહ્યો છે, દેશભરમાં બ્લેક ફંગસનાં કેસ સતત વધી રહ્યા છે, ત્યારે આ બ્લેક ફંગસ...

કોરોનાના ઈલાજમાંથી હટાવવામાં આવી પ્લાઝ્મા થેરપી, AIIMS અને ICMRએ જાહેર કરી નવી માર્ગદર્શિકા

Damini Patel
કોવિડ-19ના દર્દીઓની સારવાર માટેના ક્લિનિકલ પ્રોટોકોલમાંથી પ્લાઝમા થેરાપીને પડતી મૂકવાનો નિર્ણય ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ ઓફ મેડિકલ રીસર્ચ દ્વારા લેવામાં આવ્યો છે. કોરોનાના દર્દીઓની સારવારમાં...

ચેતજો/ સતત રૂપ બદલી રહ્યો છે કોરોના વાયરસ, માસ્ક અંગે AIIMSના ડાયરેક્ટરે લોકોને આપી આ મહત્વની સલાહ

Bansari Gohel
યુ.એસ.એ શુક્રવારે જાહેરાત કરી હતી કે હવે લોકો કોરોના રસી (કોવિડ -19 રસી) ના બે ડોઝ લેનાર લોકો માટે માસ્ક જરૂરી નથી, પરંતુ ભારતની પરિસ્થિતિ...

હતાશા/ કોરોનામાં ચોતરફ ઘેરાયેલી સરકાર પ્રાણાયમ અને ગાયત્રી મંત્રના શરણે, ક્લિનિકલ ટ્રાયલ શરૂ કર્યા

Damini Patel
કોરોના મુદ્દે ચોતરફ ઘેરાયેલી સરકાર પ્રાણાયમ અને ગાયત્રી મંત્રના શરણે ગઈ છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે ષિકેશની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ)માં ગાયત્રી...

કોરોના/ હલકા લક્ષણ વાળા ન કરાવે સીટી-સ્કેન, થઇ શકે છે કેન્સરનો ખતરો, AIIMSના ડોકટરની ચેતવણી

Damini Patel
કોરોના વાયરસનો પ્રકોપ સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યો છે. લાખ કોશિશો છતાં સંક્રમણ થંભાવાનુ નામ જ નથી લઇ રહ્યું. આ વચ્ચે AIIMSના ડાયરેક્ટર રણદીપ ગુલેરીયાએ કહ્યું...

શરદી, ખાંસી, તાવ અને શરીરમાં દુખાવો થાય તો શું કરવું ? AIIMS તેમજ મેદાંતાના ડોકટર્સે જણાવી રેમડેસિવિરને લઇ કામની વાત

Damini Patel
ઝડપથી વધતા કોરોના સંક્રમણના મામલાને સરકાર સાથે ચિકિત્સક જગતની પણ ચિંતા વધી ગઈ છે. દેશના દિગ્ગજ ચિકિત્સક વિશેષજ્ઞોએ બુધવારે આ મહામારીથી લડવાના ઉપાય જણાવ્યા. તેઓએ...

કોરોના વિસ્ફોટ: પટના એઇમ્સમાં 384 ડોક્ટર અને સ્વાસ્થ્યકર્મી સંક્રમિત, દર્દીઓની વધી ચિંતા

Bansari Gohel
બિહારમાં ઝડપથી કોરોના મહામારી રૌદ્ર સ્વરુપ ધારણ કરી રહી છે. રાજ્યમાં કરોના વાયરસના કેસ નવો રેકોર્ડ બનાવી રહ્યા છે. મંગળવારે પહેલી વખત રાજ્યમાં એક દિવસની...

ખાસ વાંચો / કોરોના સંક્રમણના નવા સ્ટ્રેનથી બચવા રૂમની આ જગ્યાને જરૂર ખુલ્લી રાખો, AIIMSના ડોક્ટરે પણ આપી સલાહ

Bansari Gohel
કોરોનાના નવા સ્ટ્રેનથી બચવા માટે ક્રોસ વેન્ટિલેશન પર ખૂબ જ ભાર આપવામાં આવી રહ્યો છે. તજજ્ઞો સલાહ આપી રહ્યા છે કે જ્યાં સુધી બની શકે...

મહામારી બેકાબૂ/ દેશમાં કોરોનાએ શા માટે માર્યો ફરી ઉથલો, AIIMSના ડિરેક્ટર ડૉ. ગુલેરિયાએ આપ્યો આ જવાબ

Dhruv Brahmbhatt
દેશમાં કોરોનાએ ફરી એક વખત ઉથલો માર્યો છે અને કોરોનાના દર્દીઓની સંખ્યા કૂદકે ને ભૂસકે વધવા માંડી છે. કોરોનાની આફત કેમ ફરી દેશ પર ઉભી...

મોટા સમાચાર/ લાલૂ યાદવની તબિયત લથડી, AIIMS કરવામાં આવ્યા દાખલ

Ankita Trada
બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવની હાલત શનિવારે ગંભીર રૂપથી ખરાબ થઈ ગઈ. તેમને શ્વાસ લેવામાં તકલીફના કારણે દિલ્હી એમ્સમાં ભરતી કરવામાં આવ્યા છે. લાલૂ...

ઉત્તરાખંડનાં CM ત્રિવેન્દ્રસિંહ રાવતને દિલ્હી એમ્સમાં કરાયા શિફ્ટ, કોરોનાનાં કારણે હોસ્પિટલમાં હતા દાખલ

Mansi Patel
ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તાવ આવતાં રાવતને દન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી તેને કોરોનાવાયરસની તપાસ...

કોરોનાની બીજી લહેર વધુ ઘાતક, શરીરના આ બે અંગો પર પણ કરે છે અસર: એઈમ્સના ડિરેક્ટરની ચેતવણી

Bansari Gohel
દેશમાં છેલ્લા કેટલાક સમયમાં કોરોનાનો પ્રકોપ ધીમો પડયો છે અને 85 દિવસમાં પહેલી વખત કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 6 લાખથી નીચે ગઈ છે, જે કોરોનાના...

એઇમ્સના ડાયરેક્ટરે આપી દીધી છે ફાયનલ વોર્નિંગ, વેગ પકડી રહી છે કોરોનની બીજી લહેર

pratikshah
એઇમ્સના ડાયરેક્ટર ડોક્ટર ગુલેરિયાએ કોરોનાની ત્રીજી ઈનિંગની શક્યતાને સ્પષ્ટ શબ્દોમાં નનૈયો ભણ્યો છે. તેમણે દેશમાં કોરોનાના કેસ વધાવા પાછળનું કારણ જણાવતા કહ્યું કે, લોકો સાવચેતી...
GSTV