બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવની હાલત શનિવારે ગંભીર રૂપથી ખરાબ થઈ ગઈ. તેમને શ્વાસ લેવામાં તકલીફના કારણે દિલ્હી એમ્સમાં ભરતી કરવામાં આવ્યા છે. લાલૂ...
ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તાવ આવતાં રાવતને દન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી તેને કોરોનાવાયરસની તપાસ...
એઇમ્સના ડાયરેક્ટર ડોક્ટર ગુલેરિયાએ કોરોનાની ત્રીજી ઈનિંગની શક્યતાને સ્પષ્ટ શબ્દોમાં નનૈયો ભણ્યો છે. તેમણે દેશમાં કોરોનાના કેસ વધાવા પાછળનું કારણ જણાવતા કહ્યું કે, લોકો સાવચેતી...
છેલ્લા કેટલાંક દિવસોથી મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ સહીત દેશભરમાં કોરોના વાયરસના નવા કેસોમાં ઝડપથી ઘટાડો થતો જોવા મળ્યો છે. તારણો છે કે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા...
એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતને લઈને AIIMS દ્વારા CBIને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. હવે AIIMSના રિપોર્ટ પર સીબીઆઈ અંતિમ નિર્ણય લેશે. સીબીઆઈ મળેલ પુરાવાઓને આધારે...
AIIMSમાં સર્જરી વિભાગના અધ્યક્ષ ડોક્ટર અનુરાગ શ્રીવાસ્તવ કહે છે કે સાવરણીના ઉપયોગ અને ખુલ્લામાં કચરો રાખવાથી પણ કોરોના સંક્રમણ વધે છે. આ વાયરસ કોઈ પણ...
બિહારમાં ચૂંટણીની જાહેરાત પહેલા જ વિવિધ પાર્ટીઓના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા બિહારને ભેટ આપવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આગામી ચૂંટણી...
દેશમાં કોરોના કેસના આંકડા દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે સામાન્ય નાગરિકની સાથે રાજનેતાઓ પણ કોરોનાથી સુરક્ષિત નથી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ કોરોના...
દિલ્હીના પશ્ચિમ વિહારમાં બળાત્કારનો ભોગ બનેલી 12 વર્ષની બાળકીની સ્થિતિ અત્યંત નાજૂક છે. બાળકીની એઈમ્સમાં સારવાર ચાલી રહી છે અને તેને હવે ન્યૂરોસર્જરી આઈસીયુમાં શિફ્ટ...
કોરોનાની દેશી રસી COVAXIN ની માનવ અજમાયશ અહીંથી શરૂ થઈ છે. પ્રથમ તબક્કામાં 375 સ્વયંસેવકોને COVAXIN આપવામાં આવશે. દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં 100 સ્વયંસેવકો પર COVAXIN...
Aiims ના જીરિએટ્રિક ડિપાર્ટમેન્ટે વૃદ્ધો માટે ગાઈડલાઈન્સ તૈયાર કરી છે. જેને કેન્દ્રીય સામાજિક અધિકારિતા મંત્રાલય તરફથી જાહેર પણ કરવામાં આવી ચૂકી છે. આ ગાઈડલાઈન્સનું પાલન...
કોરોના ચેપ અંગે ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) માં દાખલ એક વૃદ્ધ મહિલાએ કોરોના ટેસ્ટ કરાવ્યો. રિપોર્ટ...
ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ થિયોરિટિકલ સાયન્સ (ICTS)ના સંશોધકોએ એ પણ ભવિષ્યવાણી કરી છે કે બંને શહેરોમાં જુલાઈ અને સપ્ટેમ્બર દરમ્યાન કોરોનાના દર્દીઓની સંખ્યામાં સૌથી મોટો ઉછાળો...
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત સ્થિર છે અને તેમની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે અને તેમનો કોરોના ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો છે, તેમ હોસ્પિટલના સૂત્રોએ...
દેશના પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહને દિલ્હીની એઈમ્સ ખાતે દાખલ કરવામા આવ્યા છે. ડો. મનમોહન સિંહને છાતીમાં દુખાવાની ફરિયાદ થયા બાદ એઈમ્સમાં દાખલ કરવામાં...
અમદાવાદમાં સતત વધી રહેલા કોરોના (Corona) ના કેસ વચ્ચે એઈમ્સ નવી દિલ્હીના ડાયરેકટર અને વરિષ્ઠ તબીબ ડૉ. રણદીપ ગુલેરીયા અને ડૉ. મનીષ સુનેજાએ અમદાવાદ સિવિલની ...
દેશમાં કોરોના સંક્રમણના વધતા મામલાઓ વચ્ચે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. ભારતના કેટલાક વિસ્તારોમાં કોરોના સંક્રમણ ત્રીજા તબક્કામાં પહોંચી ગયું છે. દિલ્લી AIIMSના ડાયરેક્ટ...
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં રાજકોટને એઇમ્સ આપવાની જાહેરાત બાદ તમામ વહીવટી પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. સરકાર દ્વારા વર્ષ 2020 માં એઇમ્સ મેડિકલ કોલેજમાં 50...
દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) માં થયેલી હિંસા બાદ ઘાયલોને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તો આ સમયે ઘાયલ થયેલા વિદ્યાર્થીઓને મળવા કોંગ્રેસના જનરલ સેક્રેટરી...
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટમાં AIIMS સત્વરે ચાલુ થાય તે માટેની આનુષાંગિક કાર્યવાહીની સમીક્ષા કરી હતી. AIIMS રાજકોટ માટે ડિઝાઇન કન્સલટન્ટની નિમણૂંક થઇ ગઇ છે અને...
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી.ચિદમ્બરમ આઇએનએક્સ મીડિયા કેસમાં ઇડીની જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ તિહાડ જેલમાં બંધ છે. ત્યારે ગુરૂવારે દિલ્હી હાઇકોર્ટે દિલ્હીની એઇમ્સને...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી બીજી ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિના દિવસે રાજકોટની મુલાકાત લેવાના છે. જ્યાં તેઓ સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે.અને તેઓ એઈમ્સનું ખાતમુહૂર્ત કરવાના...
ભૂતપૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનું 66 વર્ષે અવસાન થઈ ગયું, પરંતુ ભારતીય રાજકારણમાં તેમને હંમેશા યાદ રાખવામાં આવશે. અરૂણ જેટલી રાષ્ટ્રીય રાજકારણનો એ ચહેરો હતા જે...
ભૂતપૂર્વ નાણામંત્રી અને ભાજપના નેતા અરૂણ જેટલીનો દેહ રવિવારે પૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના પરિવારજનો, ભાજપના ટોચના નેતાઓ અને કાર્યકરોની હાજરીમાં નિગમબોધ ઘાટ ખાતે પંચમહાભૂતમાં...