ભાજપે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ. ૪,૮૪૭.૭૮ કરોડની સંપત્તિ જાહેર કરી છે, જે બધા જ રાજકીય પક્ષોમાં સૌથી વધુ છે. ચૂંટણી સુધારાની તરફેણ કરનારા જૂથ એડીઆરે...
મોટા તહેવારો આવી રહ્યા છે જેને લઈને તામિલનાડુ સરકારે કોરોના સામે સુરક્ષા ખાતર લોકડાઉન 15 નવેમ્બર સુધી વધારી દીધું છે. મુખ્યમંત્રી એમ. કરુણાનિધિ સ્ટાલિનએ કોરોનાને...
તામિલનાડૂ વિધાનસભા ચૂંટણી પહેલા શશિકલાએ મોટી ઘોષણા કરી છે. શશિકલાએ રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત બાદ શશિકલાએ કહ્યું કે તેણે...
ઑલ ઇન્ડીયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ (એઆઈએડીએમકે) ની હકાલપટ્ટી થયેલી નેતા વી.કે. શશિકલાને આજે (27 જાન્યુઆરી) મુક્ત કરવામાં આવી છે. 2017માં 66 કરોડની અપ્રમાણસર સંપત્તિના...
તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ સત્તારૂઢ AIADMKએ તેના તેવર બતાવી દીધા છે. તેણે સાથી પક્ષ ભાજપને સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે તે રાજ્યમાં મોટાભાઇ તરીકે...
AIADMKના પૂર્વ મહાસચિવ વીકે શશિકલાની સામે આયકર વિભાગે મોટી કાર્યવાહી કરી છે. આયકર વિભાગનાં અધિકારીઓએ શશિકલાની 1600 કરોડ રૂપિયાની સંપત્તિને જપ્ત કરી લીધી છે. આ...
આગામી લોકસભા ચૂંટણી માટે દક્ષિણનાં મહત્વનાં રાજ્યમાં કોંગ્રેસ ગઠબંધન કરવામાં સફળ રહ્યું છે. દેશની રાજનિતીમાં પ્રભાવદાર ગણાતા તમિલનાડુમાં DMKએ બેઠકોની વહેંચણીનું એલાન કર્યુ છે. ડિએમકે...
લોકસભા ર૦૧૯ની ચૂંટણીમાં ભાજપે પોતાની નીતિ કાયમ રાખવા સાથે સાથે નવા સહયોગી પક્ષોને સાથે લેવા પ્રયાસો હાથ ધર્યા છે. મહારાષ્ટ્રમાં શિવસેના સાથે મળી ચૂંટણી લડવાની...
લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હરાવવા માટે વિપક્ષોને મહાગઠબંધન બનાવવાના પ્રયાસને ભારે ઝટકો લાગ્યો છે. આ મહાગઠબંધન બનતાં પહેલા જ વિખેરાઈ ગયું છે. એક બાજુ...
લોકસભામાં અવિશ્વાસના પ્રસ્તાવ પર વોટિંગના એક દિવસ પહેલા રાજકીય જૂથબંધી શરૂ થઈ ચુકી છે. તમિલનાડુના મુખ્યપ્રધાન ઈ. પાલાનીસ્વામીએ ક્હ્યું છે કે એઆઈએડીએમકે અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન...
રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ સોગઠા ગોઠવવા શરૂ કરી દીધા છે. આ ચૂંટણીમાં બીજુ જનતા દલ, TRS અને YSRCPની નિર્ણાયક ભૂમિકાને જોતા સત્તાપક્ષ NDA...
એઆઈએડીએમકેના 18 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાના નિર્ણયને પડકારતી અરજી પર મદ્રાસ હાઈકોર્ટ કોઈપણ નિષ્કર્ષ પર પહોંચી નથી. આ મુદ્દે ખંડપીઠના બંને ન્યાયાધીશોનો અલગ-અલગ અભિપ્રાય હતો. મદ્રાસ...
તમિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન જયલલિતાના અપોલો હોસ્પિટલના 75 દિવસ સુધી ભરતી દરમિયાન સીસીટીવી કેમેરા બંધ હતા. તેવો ખુલાસો થયો છે. અપોલો હોસ્પિટલના ચેરમેન ડૉકટર પ્રતાપ સી....
તમિલનાડુમાં એઆઈએડીએમકે જૂથની જનરલ કાઉન્સિલની બેઠક મળી હતી. આ બેઠકમાં પાર્ટીના મહાસચિવ શશિકલાને પાર્ટીમાંથી હાંકી કાઢવા નિર્ણય લેવાયો છે. જોકે પાર્ટી મહાસચિવનું પદ ખાલી રહેશે....
કેન્દ્રીય મંત્રી મંડળમાં ફેરબદલ અને શપથ ગ્રહણ સમારોહ થયો અને તેમાં જેડીયુ અને અન્નાડીએમકેને નહોતું મળ્યું સ્થાન, આ પછી અનેક ચર્ચાઓ જાગી છે. કેન્દ્રીય મંત્રી મંડળમાં ફેરબદલથી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રવિવારે પ્રધાનમંડળમાં કરવામાં આવી રહેલા ફેરબદલ અંતર્ગત એઆઇએડીએમકે અને જેડીયુના કેન્દ્રીય પ્રધાન મંડળમાં સામેલ થવા અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. જેડીયુ...
તમિલનાડુના રાજકારણમાં દિવસેને દિવસે નાટ્યાત્મક ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે. એઆઇએડીએમકે દ્વારા શશીકલાને પક્ષના મહાસચિવના પદ પરથી દૂર કરવાની દરખાસ્ત પાસ કરવામાં આવી છે. પોતાના...
તમિલનાડુમાં રાજકીય ઉથલપાથલ હજુ યથાવત છે. એક વરિષ્ઠ ભાજપ નેતાએ પુષ્ટિ કરી છે કે AIADMK મોદી સરકારમાં જોડાશે. મુખ્યમંત્રી પલાનીસ્વામી અને ઓ.પનીરસેલ્વમના બે જૂથ વચ્ચે...
તામિલનાડૂના મુખ્યમંત્રી કે.પલાનીસ્વામી અને બાગી નેતા ઓ.પનીરસેલ્વમના નેતૃત્વ વાળા અન્નાદ્રમુકના બે પક્ષોનું વિલીનીકરણ થઈ ગયુ છે. પનીરસેલ્વમને નાયબ મુખ્યમંત્રીની ઉપરાંત નાણા મંત્રાલય પણ સોંપવામાં આવ્યું...
બેંગાલુરૂની જેલમાં બંધ એઆઇએડીએમકેની પ્રમુખ શશિકલાને જેલમાં મળી રહેલી વીવીઆઇપી ટ્રીટમેન્ટનો તાજેતરમાં ખુલાસો થયો હતો. હવે શશિકલાના વધુ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં શશિકલા...
તમિલનાડુની રાજનીતિએ ફરી એકવખત વળાંક લઇ લીધો છે. તમિલનાડુના મુખ્યપ્રધાન કે. પલાનીસ્વામી અને પનીરસેલ્વમના નેતૃત્વવાળા એઆઈએડીએમકેના બંને જૂથનો એકમાં વિલય થયો છે. પૂર્વ મુખ્યપ્રધાન જયલલિતાના...
એઆઈડીએમકેના જનરલ સેક્રેટરી અને ગુનેગાર એવા વી.કે.શશિકલા હાલ બેંગલુરૂની સેન્ટ્રલ જેલમાં છે. ત્યારે શશિકલાને જેલમાં પણ સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળી રહી હોવાની ચર્ચાં ફરી ઊઠી છે, જ્યારે...