GSTV

Tag : AIADMK

ભાજપ 4,850 કરોડની સંપત્તિ સાથે દેશનો સૌથી ધનવાન પક્ષ, તો કોંગ્રેસ આ નંબર પર

Damini Patel
ભાજપે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ. ૪,૮૪૭.૭૮ કરોડની સંપત્તિ જાહેર કરી છે, જે બધા જ રાજકીય પક્ષોમાં સૌથી વધુ છે. ચૂંટણી સુધારાની તરફેણ કરનારા જૂથ એડીઆરે...

કોરોનાનો હાહાકાર / તામિલનાડુમાં 15 નવેમ્બર સુધી લગાવવામાં આવ્યું લોકડાઉન

HARSHAD PATEL
મોટા તહેવારો આવી રહ્યા છે જેને લઈને તામિલનાડુ સરકારે કોરોના સામે સુરક્ષા ખાતર લોકડાઉન 15 નવેમ્બર સુધી વધારી દીધું છે. મુખ્યમંત્રી એમ. કરુણાનિધિ સ્ટાલિનએ કોરોનાને...

આબરૂની ધૂળધાણી/ AIADMKએ ફરી ભાજપને હડધૂત કર્યો, અમિત શાહને પણ નથી ગણકારાતા

Pritesh Mehta
તમિલનાડુમાં AIADMKએ ભાજપને ફરી એક વાર હડધૂત કરી નાંખ્યો છે. પલાનીસ્વામીએ અમિત શાહની વિનંતીને નકારીને શશિકલાના ભત્રીજાની પાર્ટીને પડખામાં લેવાનો ઈન્કાર કરીને ભાજપને મોટો આંચકો...

રાજકારણ/ તમિલનાડુ ચૂંટણી પહેલા શશિકલાએ કર્યુ સંન્યાસનું એલાન, AIADMK કેડરને કરી આ ખાસ અપીલ

Bansari Gohel
તામિલનાડૂ વિધાનસભા ચૂંટણી પહેલા શશિકલાએ મોટી ઘોષણા કરી છે. શશિકલાએ રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત બાદ શશિકલાએ કહ્યું કે તેણે...

જયલલિતાની સૌથી અંગત શશિકલા 4 વર્ષ બાદ જેલમાંથી મુક્ત, શું ફરીથી રાજનીતિમાં એન્ટ્રી કરશે કે પછી….

Pravin Makwana
ઑલ ઇન્ડીયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ (એઆઈએડીએમકે) ની હકાલપટ્ટી થયેલી નેતા વી.કે. શશિકલાને આજે (27 જાન્યુઆરી) મુક્ત કરવામાં આવી છે. 2017માં 66 કરોડની અપ્રમાણસર સંપત્તિના...

AIADMKનો BJPને સંદેશ-સહયોગીનાં રૂપમાં રાષ્ટ્રીય પાર્ટીની જરૂરિયાત નથી, અમે જ રહીશું મોટા ભાઈ

Mansi Patel
તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ સત્તારૂઢ AIADMKએ તેના તેવર બતાવી દીધા છે. તેણે સાથી પક્ષ ભાજપને સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે તે રાજ્યમાં મોટાભાઇ તરીકે...

મેડિકલ કોલેજોમાં ઓબીસીને 50 ટકા કોટા નહીં મળે, સુપ્રીમનો સૌથી મોટો નિર્ણય

Mansi Patel
તમિલનાડુમાં ઓલ ઇંડિયા કોટા અંતર્ગત આ વર્ષે મેડિકલ કોલેજેમાં ઓબીસીને ૫૦ ટકા કોટા આપવાની અરજીને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી છે. તમિલનાડુ સરકાર, એઆઇએડીએમકે અને...

શશિકલાની સામે આયકર વિભાગની મોટી કાર્યવાહી, 1600 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ જપ્ત

Mansi Patel
AIADMKના પૂર્વ મહાસચિવ વીકે શશિકલાની સામે આયકર વિભાગે મોટી કાર્યવાહી કરી છે. આયકર વિભાગનાં અધિકારીઓએ શશિકલાની 1600 કરોડ રૂપિયાની સંપત્તિને જપ્ત કરી લીધી છે. આ...

તમિલનાડુમાં લોકસભાની સીટની કરી વહેંચણી, કોંગ્રેસના ખાતામાં ગઈ આટલી

GSTV Web News Desk
આગામી લોકસભા ચૂંટણી માટે દક્ષિણનાં મહત્વનાં રાજ્યમાં કોંગ્રેસ ગઠબંધન કરવામાં સફળ રહ્યું છે. દેશની રાજનિતીમાં પ્રભાવદાર ગણાતા તમિલનાડુમાં DMKએ બેઠકોની વહેંચણીનું એલાન કર્યુ છે. ડિએમકે...

તમિલનાડુમાં ભાજપ એઆઈએડીએમકેને સાથે રાખી લડશે ચૂંટણી

Yugal Shrivastava
લોકસભા ર૦૧૯ની ચૂંટણીમાં ભાજપે પોતાની નીતિ કાયમ રાખવા સાથે સાથે નવા સહયોગી પક્ષોને સાથે લેવા પ્રયાસો હાથ ધર્યા છે. મહારાષ્ટ્રમાં શિવસેના સાથે મળી ચૂંટણી લડવાની...

પીએમ મોદીનો જૂના સાથીઓને ફરી સાથે લાવવા માટે નવો દાવ, દક્ષિણ ભારત પર નજર

Yugal Shrivastava
2019ની લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદીએ જૂના સાથીઓને ફરી સાથે લાવવા માટે નવો દાવ ખેલ્યો છે. પીએમ મોદી ફરી એકવાર 2014ની સફળતા દોહરાવવા માટે તમામ...

પ્રધાનમંત્રી મોદીને ફરી પીઅેમ બનતા રોકવા રચાયેલા મહાગઠબંધનનું સૂરસૂરિયું

Karan
લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હરાવવા માટે વિપક્ષોને મહાગઠબંધન બનાવવાના પ્રયાસને ભારે ઝટકો લાગ્યો છે. આ મહાગઠબંધન બનતાં પહેલા જ વિખેરાઈ ગયું છે. એક બાજુ...

કોણ બનશે કરૂણાનીધિનો રાજકીય વારસદાર, કોનું પલ્લું છે સૌથી ભારે

Karan
50 વર્ષ સુધી ડીએમકેના સર્વેસર્વા રહેલા કરુણાનિધિના નિધન બાદ હવે તેમના રાજકીય વારસદાર બનવા માટે તેમના જ બે પુત્રો વચ્ચે જંગ જામે તેવા ભણકારા વાગી...

અવિશ્વાસ પ્રસ્તાવની વિરુદ્ધ એઆઈએડીએમકે કરશે સરકારનું સમર્થન

Arohi
લોકસભામાં અવિશ્વાસના પ્રસ્તાવ પર વોટિંગના એક દિવસ પહેલા રાજકીય જૂથબંધી શરૂ થઈ ચુકી છે. તમિલનાડુના મુખ્યપ્રધાન ઈ. પાલાનીસ્વામીએ ક્હ્યું છે કે એઆઈએડીએમકે અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન...

રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણી : વિપક્ષી દળોની એકતાની પરીક્ષા

Yugal Shrivastava
રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ સોગઠા ગોઠવવા શરૂ કરી દીધા છે. આ ચૂંટણીમાં બીજુ જનતા દલ, TRS અને YSRCPની નિર્ણાયક ભૂમિકાને જોતા સત્તાપક્ષ NDA...

તમિલનાડુની 18 ધારાસભ્યોની અયોગ્યતાનો મામલો, પલાનિસ્વામી સરકાર સહેજ માટે બચી ગઇ

Mayur
એઆઈએડીએમકેના 18 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાના નિર્ણયને પડકારતી અરજી પર મદ્રાસ હાઈકોર્ટ કોઈપણ નિષ્કર્ષ પર પહોંચી નથી. આ મુદ્દે ખંડપીઠના બંને ન્યાયાધીશોનો અલગ-અલગ અભિપ્રાય હતો. મદ્રાસ...

ભૂખ હડતાલ પર ઉતરેલા નેતાઓ બિરયાની-દારૂ પાર્ટી કરતા ઝડપાયા

Arohi
AIADMK માટે શરમજનક તસ્વીરો જોવા સામે આવી છે. AIADMના નેતા કેન્દ્ર દ્વારા કાવેરી પ્રબંધન બોર્ડના ગઢન ન કરવાના વિરોધમાં એક દિવસની ભૂખ હડતાલ પર બેઠા...

જયલલિતાની સારવાર દરમ્યાન અપોલો હોસ્પિટલના CCTV કેમેરા બંધ હતા

Yugal Shrivastava
તમિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન જયલલિતાના અપોલો હોસ્પિટલના 75 દિવસ સુધી ભરતી દરમિયાન સીસીટીવી કેમેરા બંધ હતા. તેવો ખુલાસો થયો છે. અપોલો હોસ્પિટલના ચેરમેન ડૉકટર પ્રતાપ સી....

AIADMKની બેઠકમાં શશિકલાને પાર્ટીમાંથી હાંકી કાઢવા નિર્ણય લેવાયો

Yugal Shrivastava
તમિલનાડુમાં એઆઈએડીએમકે જૂથની જનરલ કાઉન્સિલની બેઠક મળી હતી. આ બેઠકમાં પાર્ટીના મહાસચિવ શશિકલાને પાર્ટીમાંથી હાંકી કાઢવા નિર્ણય લેવાયો છે. જોકે પાર્ટી મહાસચિવનું પદ ખાલી રહેશે....

શું નીતિશની નારાજગી દુર થશે ? કેબીનેટમાં હજુ ૬ની જગ્યા, જેડીયુ અને અન્નાડીએમકેને મળશે જગ્યા 

Yugal Shrivastava
કેન્દ્રીય મંત્રી મંડળમાં ફેરબદલ અને શપથ ગ્રહણ સમારોહ થયો અને તેમાં જેડીયુ અને અન્નાડીએમકેને નહોતું મળ્યું સ્થાન, આ પછી અનેક ચર્ચાઓ જાગી છે. કેન્દ્રીય મંત્રી મંડળમાં ફેરબદલથી...

મંત્રીમંડળમાં ફેરબદલ : JDU-AIADMK ના સામેલ થવા અંગે અનિશ્ચિતતા

Yugal Shrivastava
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રવિવારે પ્રધાનમંડળમાં કરવામાં આવી રહેલા ફેરબદલ અંતર્ગત એઆઇએડીએમકે અને જેડીયુના કેન્દ્રીય પ્રધાન મંડળમાં સામેલ થવા અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. જેડીયુ...

એઆઇએડીએમકેએ શશીકલાને મહાસચિવના પદ પરથી હટાવ્યા, દિનકરણની પણ કરી છુટ્ટી

Yugal Shrivastava
તમિલનાડુના રાજકારણમાં દિવસેને દિવસે નાટ્યાત્મક ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે. એઆઇએડીએમકે દ્વારા  શશીકલાને પક્ષના મહાસચિવના પદ પરથી દૂર કરવાની દરખાસ્ત પાસ કરવામાં આવી છે. પોતાના...

તમિલનાડુની AIADMK  કેન્દ્રની મોદી સરકાર સાથે જોડાશે

Yugal Shrivastava
તમિલનાડુમાં રાજકીય ઉથલપાથલ હજુ યથાવત છે. એક વરિષ્ઠ ભાજપ નેતાએ પુષ્ટિ કરી છે કે AIADMK મોદી સરકારમાં જોડાશે. મુખ્યમંત્રી પલાનીસ્વામી અને ઓ.પનીરસેલ્વમના બે જૂથ વચ્ચે...

AIADMKના બે પક્ષોનું વિલીનીકરણના એક દિવસ બાદ, 19 ધારાસભ્યોની મુખ્યમંત્રીને બદલવા માંગ

Yugal Shrivastava
તામિલનાડૂના મુખ્યમંત્રી કે.પલાનીસ્વામી અને બાગી નેતા ઓ.પનીરસેલ્વમના નેતૃત્વ વાળા અન્નાદ્રમુકના બે પક્ષોનું વિલીનીકરણ થઈ ગયુ છે. પનીરસેલ્વમને નાયબ મુખ્યમંત્રીની ઉપરાંત નાણા મંત્રાલય પણ સોંપવામાં આવ્યું...

વિલય બાદ AIADMKમાં બળવો, 19 ધારાસભ્યની સમર્થન પાછું ખેંચવા જાહેરાત

Yugal Shrivastava
તમિલનાડુની રાજનીતિમાં ફરીથી નવો મોડ આવ્યો છે. ટીટીવી દિનકરનના વિશ્વાસુ 19 ધારાસભ્યોએ મુખ્યપ્રધાન પલાનીસામીના પદને હટાવવાની માગ સાથે સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી...

જેલથી બહાર ગઇ હતી શશિકલા, પૂર્વ ડીઆઇજી.ડી. રૂપાએ સોપ્યાં CCTV ફુટેજ

Yugal Shrivastava
બેંગાલુરૂની જેલમાં બંધ એઆઇએડીએમકેની પ્રમુખ શશિકલાને જેલમાં મળી રહેલી વીવીઆઇપી ટ્રીટમેન્ટનો તાજેતરમાં ખુલાસો થયો હતો. હવે શશિકલાના વધુ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં શશિકલા...

એક માં… એક પરિવાર… એક પાર્ટી, AIADMKના બે ધડ એક થયાં

Yugal Shrivastava
તમિલનાડુની રાજનીતિએ ફરી એકવખત વળાંક લઇ લીધો છે. તમિલનાડુના મુખ્યપ્રધાન કે. પલાનીસ્વામી અને પનીરસેલ્વમના નેતૃત્વવાળા એઆઈએડીએમકેના બંને જૂથનો એકમાં વિલય થયો છે. પૂર્વ મુખ્યપ્રધાન જયલલિતાના...

શશીકલાને જેલમાં વિશેષ સુવિધા મામલે આપ્યા તપાસના આદેશ, આક્ષેપ છે આપ્યા ૨ કરોડ

Yugal Shrivastava
એઆઈડીએમકેના જનરલ સેક્રેટરી અને ગુનેગાર એવા વી.કે.શશિકલા હાલ બેંગલુરૂની સેન્ટ્રલ જેલમાં છે. ત્યારે શશિકલાને જેલમાં પણ સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળી રહી હોવાની ચર્ચાં ફરી ઊઠી છે, જ્યારે...

જેલમાં બંધ AIADMKના શશિકલાને મળી રહી છે વીઆઇપી ટ્રિટમેન્ટ : રિપોર્ટ

Yugal Shrivastava
કર્ણાટકના વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જેલમાં બંધ એઆઇએડીએમકે પ્રમુખ વી.કે.શશિકલા પર ગંભીર આરોપ લગાવ્યા છે. ડેપ્યુટી ઈન્સપેક્ટર જનરલે ડી.રૂપાએ કહ્યું છે કે જેલમાં બંધ શશિકલાને જેલનો...
GSTV