ચેતવણી/ દેશમાં ઘઉં, કઠોળ અને મોટા અનાજનું ઉત્પાદન 9 ટકા ઘટશે, સરકારના પ્રયત્નો નહીં થાય સફળ
જળવાયુ પરિવર્તન ભારત માટે અનેક પડકારો ઉભી કરી શકે છે. ક્લાઇમેટ ચેન્જ પર યુનાઇટેડ નેશન્સ (આઈપીસીસી)ના વર્કિંગ ગુ્રપ-૨એ તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે કે, ભારતમાં...