તાજનગરી આગ્રામાંથી 45 વિદેશી પ્રવાસીઓ ગુમ થયા છે. જેના કારણે આગ્રાના આરોગ્ય વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે. કોરોના વાયરસની સંભવિત...
ઉત્તર પ્રદેશના આગ્રાની પારસ હોસ્પિટલમાં એક મોકડ્રિલે 22 દર્દીઓનો ભોગ લઇ લીધો.. હવે આ મામલે તંત્ર એકશન મોડમાં આવી ગયું છે.. યોગી સરકારે પારસ હોસ્પિટલને...
ઉત્તર પ્રદેશના આગ્રામાં હવે પ્રવાસીઓ ફરવા માટે પહાડી વિસ્તારો ફરવા માટે ભાડા પર બાઇક મેળવી શકશે. વાસ્તવમાં, ભારતીય રેલ્વેએ બાઇક ઓન રેન્ટ (Bike On Rent)...
ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક શાકભાજી વેચનારનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેના કારણે આસપાસમાં રહેતા લોકોમાં હડકંપ મચી ગયો છે. ખબર મળ્યા બાદ આશરે...
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ સમયે તેમણે કહ્યું કે, લોકડાઉનના કારણે દેશમાં હજું પણ મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ નથી કરી શકી....
એક તરફ કોરોનાના પ્રકોપને રોકવા માટે દેશમાં લોકડાઉનનો ફોર્મ્યુલા ઉપયોગમાં લેવામાં આવ્યો છે. બીજી તરફ આ ખતરનાક બીમારીને નાથવા માટે દેશના સ્વાસ્થ્યકર્મીઓ સહિતનો સ્ટાફ કામ...
ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર એક સ્લીપર લક્ઝરી બસ અને ટ્રેલર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં 14 લોકોનાં મોત થયા. જ્યારે 31 લોકો...
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આ દરમિયાન અમદાવાદ, દિલ્હી, આગ્રાની મુલાકાત લે તેવી શક્યતાઓ છે. જેને પગલે આ ચારેય શહેરોમાં...
જમ્મુ અને કાશ્મિરનાં 29 કેદીઓને ગુરૂવારે આગ્રાની સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યા હતાં.તેમને પહેલા આગ્રાનાં ખેરીયા એરપોર્ટ લવાયા હતાં,ત્યાર બાદ ખાસ વિમાન દ્વારા આગ્રા લઇ જવાયા...
જમ્મુ કાશ્મીરમને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 હટાવી લેવાઇ છે, જોકે આ પહેલા અનેક અલગતાવાદીઓની અટકાયત કરી લેવામાં આવી હતી. આ અલગતાવાદીઓ કાશ્મીરમાં હિંસા...
હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ કહ્યુ હતુકે, પોતાની જીવીકા ચલાવવા માટે નોકરી કરવી જ એકમાત્ર સાધન નથી. તમે કોઈ પણ નાના-મોટા સ્ટાર્ટઅપ શરૂ કરીને પણ કમાણી...
ચૈન્નઈ અત્યારે પાણીની ગંભીર સમસ્યાની સામે લડી રહ્યું છે. મેઘરાજાએ રાહ જોવડાવતા હવે તમિલનાડુના લોકોની હાલત દિનપ્રતિદિન કપરી થતી જઈ રહી છે. દેશભરનાં લોક જળ...
રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્ય ગિરિરાજ સિંહે ચૂંટણી કમિશનમાં કહ્યું હતું કે તેમણે નવમું ધોરણ ધોલપુરના બોડીના ગવર્નમેન્ટ ઈન્ટર કોલેજથી પાસ કર્યું છે. જ્યારે તેમણે કરવામાં આવેલા...
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આગરામાં તોફાનમાં ઈજાગ્રસ્ત થયેલા લોકો સાથે મુલાકાત કરી છે. યોગી આદિત્યનાથ સવારે આગરા મેડિકલ કોલેજ પહોચ્યા હતા. જ્યા તેમણે...
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ગોરખપુરમાં હોળીના તહેવારની ઉજવણી કરી. તેઓ અહીં ઉત્તર ગુલરિહા બજારમાં ભગવાન નરસિંહની શોભાયાત્રામાં સામેલ થયા. જે બાદ તેમણે ભગવાન નરસિંહની પૂજા...
ઉત્તર પ્રદેશના કાસગંજમાં ફેવાયેલી હિંસા બાદ વિશ્વ હિંદુ પરિષદ અને બદરંગ દળ દ્વારા આગરામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ તિરંગા યાત્રા આગરાના માર્ગો પર...
એક તરફ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ તાજમહેલની મુલાકાત લઈને આગરા અને યુપીના પર્યટનને પ્રોત્સાહન આપવા માંગે છે. ત્યારે બીજી તરફ સ્વિટ્ઝલેન્ડની જોડીને આગરા...
પ્રેમના પ્રતિક તાજમહેલને લઈને ચાલતા વિવાદો વચ્ચે યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આગ્રાની મુલાકાત લીધી હતી. અને તાજ મહેલમાં અડધો કલાક જેવો સમય વિતાવ્યો હતો. જે...
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની મુલાકાત પહેલા તાજમહેલ પાસે હિંદુ સંગઠનોના કાર્યકરોએ તાજમહેલ પાસે શિવ ચાલીસાનું પઠન કર્યુ હતુ. જેથી સીઆઈએસએફના જવાનોએ આ કાર્યકરોની...