GSTV

Tag : Advisory

TV ચેનલ સામે સરકારની લાલ આંખ! આદેશનું પાલન નહીં થાય તો બંધ કરી દેવાશે, નવી એડવાઈઝરી જાહેર

Zainul Ansari
રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનું કવરેજ, જહાંગીરપુરી વિવાદ અને લાઉડ સ્પીકર અંગેના ડિબેટ શો મામલે સૂચના અને પ્રસારણ મંત્રાલયે નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે...

Russia Ukraine/ યુક્રેન પર ભારતીય દૂતાવાસએ જારી કરી નવી એડવાઈઝરી, જાણો શું કહ્યું

Damini Patel
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને જોતા ભારતીય દૂતાવાસે શુક્રવારે ફરી એકવાર નવી એડવાઈઝરી જારી કરી છે. ભારતીય દૂતાવાસ દ્વારા જારી કરાયેલ એડવાઈઝરીમાં કહેવામાં...

Russia and Ukraine/ યુક્રેનમાં ફસાયેલા નાગરિકો માટે એડ્વાઇઝરી જારી, રાશન-પાણી બચાવવાની સલાહ

Damini Patel
સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે સાંજે યુદ્ધગ્રસ્ત યુક્રેનના ખાર્કિવ શહેરમાં ફસાયેલા ભારતીયો માટે સલાહની સૂચિ જારી કરી, કારણ કે ત્યાં પરિસ્થિતિ વધુ વણસી જવાની આશંકા છે. સંરક્ષણ...

માનવાધિકાર આયોગની કેન્દ્ર-રાજ્યોને નોટિસ, 97 કાનુનોની જોગવાઈમાં રક્તપિત્તના રોગીઓ સાથે ભેદભાવ

Damini Patel
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગઈ કુષ્ઠ રોગીઓના મામલે કેન્દ્ર અને રાજ્ય સરકાર માટે ગાઇડલાઇન જારી કરી છે. એનએચઆરસીએ નોટિસમાં આવા 97 કાયદાનો બ્યોરા આપ્યો છે, જેના...

ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઈને એરલાઈન્સ કંપનીઓ એડવાઈઝરી જાહેર કરી

GSTV Web News Desk
અમેરિકાના રાષ્ટ્રપતિની મુલાકાતને લઈને એરલાઈન્સ કંપનીઓ દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. 24 ફેબ્રુઆરી માટે ખાસ પ્રકારની એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં તમામ પેસેન્જર્સને...

નાગરીકતા કાયદાના વિરોધમાં મોદી સરકારે જાહેર કરી એડવાઈઝરી, રાજ્યોને થયા આ આદેશો

Mansi Patel
નાગરીકતા કાયદાના વિરોધમાં આસામથી લઇને દિલ્હી સુધી દેશના ઘણા ભાગોમાં હિંસક પ્રદર્શનના કારણે ગૃહ મંત્રાલયે એડવાઇઝરી બહાર પાડી છે. જેમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત...

અયોધ્યા વિવાદ : દરેક રાજ્ય માટે જાહેર કરી સરકારે એડવાઈઝરી, યુપીમાં 40 કંપની સેનાની ઉતારી

Mansi Patel
સુપ્રીમ કોર્ટ દ્વારા 17 નવેમ્બર પહેલા ગમે ત્યારે અયોધ્યા વિવાદ કેસનો ચુકાદો આવી શકે છે. તયારે આ પહેલા દેશમાં સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી...

ભારતના સંબંધો વણસ્યા આ દેશ સાથે : સરકારે નાગરિકો માટે એક એડવાઇઝરી જાહેર કરી, મોદીએ રદ કર્યો પ્રવાસ

Bansari Gohel
કાશ્મીર મુદ્દે તુર્કીએ પાકિસ્તાનને સમર્થન જાહેર કર્યા બાદ ભારત અને તુર્કી વચ્ચેના સંબંધો વધુને વધુ વણસી રહ્યા છે. આવા સંજોગોમાં ભારત સરકારે તુર્કી જતા નાગરિકો...

અમરનાથ યાત્રા પર રોક લગાવવા પર શાહ બોલ્યા, એડવાઈઝરીની ગંભીરતાને સમજવી પડશે

Mansi Patel
જમ્મૂ-કાશ્મીર સરકારે આતંકી ખતરાની આશંકાને જોતા પર્યટકો અને અમરનાથ યાત્રીઓ માટે એડવાઝરી રજૂ કરી છે. સરકારે યાત્રીઓને વિનંતી કરી છેકે, જલ્દીથી જલ્દી પોતાના ઘરે પાછા...

જાણો અમરનાથ યાત્રા સંબંધિત બસ ઓપરેટર્સને સુરક્ષા સંબંધિત શુ અપાઈ સુચનાઓ

Yugal Shrivastava
ગત્ત વર્ષે અમરનાથ યાત્રા દરમિયાન ગુજરાતી પ્રવાસીઓની બસને આતંકીઓએ નિશાન બનાવી હતી. જેથી આ વર્ષે સુરક્ષાના કારણોસર અમરનાથ યાત્રા સંબંધિત બસ ઓપરેટર્સને યાત્રાળુઓની સલામતી અને...

ગેરકાયદેસર રહેતા રોહિંગ્યા મુસ્લિમોની કરો હકાલપટ્ટી : ગૃહ મંત્રાલય

Yugal Shrivastava
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ગેરકાયદેસર રીતે વસવાટ કરતા રોહિંગ્યા મુસ્લિમોની ઓળખ કરવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. હવે ભારતમાં ગેરકાયદેસર રીતે...

ચીનનો પોતાના નાગરિકોને નિર્દેશ : ભારતમાં પોતાની સુરક્ષાનું ધ્યાન રાખે

Yugal Shrivastava
ભારત અને ચીન વચ્ચે ડોકલામ વિવાદને 2 માસથી વધારે સમય વીતી ચુક્યો છે. આ વિવાદને કારણે બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોમાં ઘણી કડવાશ વર્તાઈ રહી છે....
GSTV