ડૉક્ટરોએ કહ્યું ‘ચિદમ્બરમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી’ અને જામીન ફગાવી દેવાય
એઇમ્સના મેડીકલ બોર્ડે આજે ઇડી દ્વારા દાખલ કરાયેલા મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ પૂર્વ નાણા પ્રધાન પી ચિદમ્બરમની તબિયતનો અહેવાલ દિલ્હી હાઇકોર્ટેને સુપ્રત કર્યો હતો....