GSTV

Tag : Administration

શું ખેડૂત આંદોલનમાં થશે પાટીદારવાળી? : આજે રાત્રે જ આંદોલનને સમેટવાની થઈ છે તૈયારી, મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત

Ankita Trada
રિપબ્લિક ડે પર થયેલી હિંસા બાદ હવે પોલીસ ડિપાર્ટમેન્ટ કડક બન્યું છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે ખેડૂત આંદોલન સમાપ્ત કરવાનો આદેશ આપ્યો છે. આ પછી,...

કર્ણાટકમાં 3300 કોરોના દર્દીઓ ગુમ થઈ ગયા, સરકાર ઉંઘતી રહી, ક્યાં ગયા કોઈને ખબર નહીં

Dilip Patel
કર્ણાટકમાં ભારે હોબાળો મચી ગયો છે. છેલ્લા 3 અઠવાડિયાથી અહીં દર્દીઓની સંખ્યામાં વિક્રમી વધારો થયો છે. રાજ્યમાં દર્દીઓની સંખ્યા 90 હજારને વટાવી ગઈ છે. દરમિયાન,...

6000 કરોડના કૃષિ પાક પર ખતરો, વરસાદ ન આવતાં આ રીતે મોંઘવારી ઘર સુધી આવશે

Dilip Patel
દેશના ગુજરાત સહિત અનેક સ્થળે કૃષિ પાક વરસાદના અભાવે નાશ પામી રહ્યો છે. ગુજરાતમાં દક્ષિણ પ્રદેશ અને ઉત્તર ભાગમાં વરસાદ ન હોવાથી પાક નાશ પામવાની...

વ્હાઈટ હાઉસની મહત્વની જાહેરાત, મેરિટ આધારિત ઈમિગ્રેશન સિસ્ટમ લાગુ કરશે ટ્રમ્પ સરકાર

Arohi
અમેરિકન સરકાર ટૂંક સમયમાં નવી ઈમિગ્રેશન નીતિ અમલી બનાવશે એવું વ્હાઈટ હાઉસે કહ્યું હતું. એક સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું કે અમેરિકામાં મેરિટ આધારિત ઈમિગ્રેશન સિસ્ટમ...

કોરોના યુદ્ધ સામે લડતાં સૈનિકને એક ઈંજક્શન સરકારે ન આપ્યું પણ મોત પછી 50 લાખ આપ્યા

Dilip Patel
એક તરફ કોરોના યુદ્ધના લડવૈયાઓનું ફૂલોથી આદરપૂર્વક સન્માન કરાવવામાં આવી રહ્યું છે, જ્યારે બીજી તરફ, લડવૈયાઓને કોરોનાનો ચેપ લાગતાં તેઓ સારવાર માટે ભટકી રહ્યા છે....

જમ્મૂ-કાશ્મીરમાં કોરોનાથી પહેલા મોત બાદ તંત્ર બન્યુ કડક, મસ્જીદોમાં નમાજ પર પ્રતિબંધ અને ધાર્મિકસ્થળો બંધ કરવાનો આદેશ

Karan
જમ્મૂ-કાશ્મીરમાં કોરોના વાયરસથી મોતનો પહેલો મામલો સામે આવ્યા બાદથી પ્રશાસન વધુ કડક થઈ ગયુ છે. શ્રીનગરમાં કોરોના વાયરસનાં સંક્રમણના પ્રસારને રોકવા માટે દરેક ધર્મોનાં પૂજા...

ઓમર અબ્દુલ્લાના કેસ મામલે સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રને ફટકારી નોટિસ

GSTV Web News Desk
સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાની પીએસએ અંતર્ગત કરાયેલી અટકાયતને પડકારતી સારા અબ્દુલ્લાની અરજી પર સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે આ મામલે જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રને નોટિસ...

આ શરતની સાથે પ્રિયંકા ગાંધીને મળી પદયાત્રા કરવાની પરવાનગી

Mansi Patel
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતી પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની પદયાત્રાને લખનઉ પ્રશાસને પરવાનગી આપી દીધી છે. પ્રશાસને ઢોલ-નગારા અને લાઉડસ્પીકર વગર પદયાત્રા કરવાની મંજૂરી...

આ રાજ્યમાં 40 પાકિસ્તાની નાગરિકોને ભારતીય નાગરિકત્વ અપાયું

Yugal Shrivastava
પુણે જિલ્લા પ્રશાસને તાજેતરમાં 40 પાકિસ્તાની નાગરિકોને ભારતીય નાગરિકત્વ આપ્યું છે. કુલ 45 અરજદારોને ગુરૂવારે ભારતીય નાગરિકત્વ અપાયું છે. મોટાભાગની અરજીઓ પાકિસ્તાની નાગરિકોની હતી, જ્યારે...

કર્ણાટકના આ કદાવર નેતાએ કહ્યું, “મમતા બેનર્જીમાં પ્રધાનમંત્રી બનવાના બધા ગુણ”

Yugal Shrivastava
કર્ણાટકના મુખ્ય પ્રધાન એચ.ડી.કુમારસ્વામીએ કહ્યું હતું કે દેશના લોકો વડા પ્રધાન મોદીના વહીવટથી હતાશ થઇ ગયા છે. તેમણે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની ભરપુર ...

સંઘની શાખા પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરતા કોંગ્રેસ ભાજપના નિશાને

Yugal Shrivastava
મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સંઘની શાખા પર પ્રતિબંધ લગાવવાની કોંગ્રેસે જાહેરાત કરતા કોંગ્રેસ ભાજપના નિશાને આવી છે. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ કમલનાથે કહ્યુ...

2002માં ગુજરાત હુલ્લડો પર ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ ઉઠાવ્યા સવાલો

Yugal Shrivastava
ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ 2002ના ગુજરાત હુલ્લડોનો ઉલ્લેખ કરીને સવાલ ઉઠાવ્યો છે. હામિદ અંસારીએ પ્રશ્ન કર્યો છે કે ગુજરાત હુલ્લડો દરમિયાન બંધારણના અનુચ્છેદ-355નો ઉપયોગ શા...

અમેરિકા 3 મહિનામાં જ રદ કરી દેશે આ વિઝાની પરમિટ, ભારતીયોને થશે સૌથી વધુ અસર

Karan
અમેરિકા H-4 વીઝાધારકોને મોટો ઝટકો આપવાની તૈયારી કરી રહ્યુ છે. જેની સૌથી વધારે અસર અમેરિકામાં વસતા ભારતીયોને થવાની છે. ટ્રમ્પ સરકારે H-4 વીઝા પરમીટને પર...

અરુણાચલ પ્રદેશની સિયાંગ નદી વિશે વિગતે જાણો એક જ ક્લિક પર

Yugal Shrivastava
સિયાંગ નદી વર્ષોથી અરુણાચલ પ્રદેશની જીવનરેખા માનવમાં આવે છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી આ નદીનું પાણી કાળું પડી જવાથી સ્થાનિક લોકો પરેશાન થયા છે. સિયાંગ...

રસ્તા પરના ખાડાઓ તરફ તંત્રનું ધ્યાન દોરવા લોકોએ અજમાવ્યો ગજબ ‘રસ્તો’

Yugal Shrivastava
શહેરના રસ્તાથી લાંબા સમયથી પરેશાન હૈદ્રાબાદના લોકોએ વહીવટીતંત્રને ઉંઘમાંથી જગાડવાનો અનોખો પ્રયાસ કર્યો છે. કેટલીક વખત ફરીયાદ કર્યા બાદ પણ જ્યારે રસ્તા પરના ખાડા ભરાયા...

રાજસ્થાન: ઝૂંઝૂનૂમાં બંધ તૂટતા આસપાસના ગામડાઓમાં પાણી ફરી વળ્યું

Yugal Shrivastava
રાજસ્થાનના ઝુંઝુનૂ જિલ્લાના મલસીસર ગામે 588 કરોડના ખર્ચે બનેલો બંધ તૂટી પડતાં આજુબાજુના ગામડાઓમાં પાણી ફરી વળ્યું છે. બંધ તૂટતાં લગભગ 80 એમએલડી એટલે કે...

Video: બિહારમાં વહીવટીતંત્રની બેદરકારી, પુત્રીની સારવાર માટે પિતા બન્યા લાચાર

Yugal Shrivastava
બિહારના પટનામાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. લાચાર પિતાને પોતાની પુત્રીની સારવાર માટે કેટલી હદે લાચાર બનવું પડ્યું તેના આ વરવા દ્રશ્યો છે....
GSTV