શું ખેડૂત આંદોલનમાં થશે પાટીદારવાળી? : આજે રાત્રે જ આંદોલનને સમેટવાની થઈ છે તૈયારી, મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત
રિપબ્લિક ડે પર થયેલી હિંસા બાદ હવે પોલીસ ડિપાર્ટમેન્ટ કડક બન્યું છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે ખેડૂત આંદોલન સમાપ્ત કરવાનો આદેશ આપ્યો છે. આ પછી,...