યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આધાર (Aadhaar)કાર્ડમાં ફેરફાર, અપડેટ અથવા સુધારણાને મંજૂરી આપે છે. પરંતુ, આધારમાં (Aadhaar) કોઈપણ માહિતીને અપડેટ કરવા માટે, વપરાશકર્તાઓને માન્ય...
દેશવ્યાપી લોકડાઉનનો ત્રીજો તબક્કો પૂર્ણ થાય તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે ફરી એક વખત રાષ્ટ્રજોગ સંબોધન કરશે. ત્યારે પીએમ મોદી આજે...
જમ્મુ કાશ્મીર પર ભારત દ્વારા લેવામાં આવેલા નિર્ણયના ઝાટકાથી પાકિસ્તાન હજુ ઉગર્યું નથી. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન વિશ્વના અનેક દેશો સામે આ મુદ્દે દરમિયાનગીરી કરવાની...
જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના નિર્ણય બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરી શકે છે. સંભાવના છે કે તેઓ પોતાના સંબોધનમાં જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાના...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પંજાબની એક દિવસીય મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી પહેલા જાલંધરમાં એક જાહેરસભાને સંબોધિત કરશે અને બાદમાં લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાં...
પાંચ રાજ્યોમાં ભાજપ માટે ચોંકાવનારા પરિણામો બાદ આજે પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના સાંસદોને સંબોધિત કરવાના છે. જેના પર સૌ કોઈની નજર જોવા મળશે....
કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીએ રામ મંદિર મામલે કહ્યુ કે, ભગવાન રામ અમારા માટે કોઈ કઠપુતળી નથી. જેથી અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે સમાજવાદી પાર્ટી અને...
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કાશ્મીર મુદ્દે ભારત વિરુદ્ધ ટ્વિટ કર્યું છે. ઈમરાન ખાનના ટ્વિટનો ભારત દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 93મા સ્થાપના દિવસે સરસંઘચાલક મોહન ભાગવતે પોતાના સંબોધનમાં રામમંદિર નિર્માણ મામલે મોદી સરકારને સીધો અને મહત્વનો સંદેશો આપ્યો છે. મોહન ભાગવતે ક્હયુ...
રાજસ્થાનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની રેલી બાદ હવે ભાજપ અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યાં છે. આજે તેઓ જયપુરમાં વિધાનસભા ચૂંટણી જીતવા માટે મંથન...
પાકિસ્તાનના પીએમ બનતાની સાથે ઈમરાન ખાને આતંકવાદ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. પાકિસ્તાનને સંબોધતા ઈમરાન ખાને જણાવ્યુ કે, દેશમાં આતંકવાદને નાથવા માટે સરકાર પુરતા પ્રયાસ...
યુગાન્ડાની રાજધાની કંપાલામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયને સંબોધન કર્યું. આ નિમિતે અહીં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા. અહીં પીએમ મોદીએ સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ...