રવિવારે સમગ્ર દેશમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યુYugal ShrivastavaSeptember 24, 2018June 30, 201910 દિવસ સુધી ગણેશજીની પૂજા અર્ચના કર્યા બાદ રવિવારે ભારે હૈયે શ્રદ્ધાળુઓએ ગણપતિ બાપ્પાને વિદાય આપી હતી. સાથે આવતા વર્ષે ગણેશજી ફરી જલ્દીથી આવે તેવી...
ભાજપના ઉપાધ્યક્ષ ઓમ માથુરે એનઆરસી મામલે આપ્યું વિવાદિત નિવેદનYugal ShrivastavaAugust 13, 2018August 13, 2018ભાજપના ઉપાધ્યક્ષ ઓમ માથુરે એનઆરસી મામલે વિવાદિત નિવેદન આપ્યું છે. ઓમ માથુરે જણાવ્યુ કે, 2019માં જીતીને આવશુ એટલે આખા દેશમા એનઆરસી લાગૂ કરી દેવામાં આવશે....
સુરત ક્રાઈમ બ્રાન્ચે તામિલનાડુ અને ત્રિચી ખાતેથી સુરત આવી ચોરી કરતી ગેંગ ઝડપીYugal ShrivastavaJuly 16, 2018July 16, 2018સુરત ક્રાઈમ બ્રાન્ચના હાથે એક એવી ગેંગ ઝડપાઈ છે, જે તામિલનાડુ અને ત્રિચી ખાતેથી સુરત આવી ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. હમણાં સુધી આરોપીઓએ સુરતમાં...
7 રાજ્યોમાં ખેડૂતોની ધમાલ : મોદી સરકાર સામે સૌથી મોટું અાંદોલન, 10 દિવસ હાહાકાર મચશેYugal ShrivastavaJune 1, 2018June 1, 2018મધ્યપ્રદેશના મંદસૌરમાં ખેડૂતોએ શાકભાજી અને દૂધને શહેરમાં ન મોકલવાનું એલાન કર્યું છે. મંદસૌરમાં ગત વર્ષ આંદોલન દરમિયાન થયેલા પોલીસ ફાયરિંગમાં છ ખેડૂતોના જીવ ગયા હતા....
દેશમાં આંધી-તોફાન અને વરસાદથી 39થી વધુનાં મોત, પીએમ મોદીએ સંવેદના વ્યક્ત કરીYugal ShrivastavaMay 14, 2018May 14, 2018દેશમાં રવિવારે આંધી-તોફાન અને વરસાદથી 39થી વધુ લોકોનાં મોત થયાં છે. ઉત્તરપ્રદેશમાં મોડી સાંજે ભારે પવન ફૂંકાયો, અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી, ભારે આંધીને કારણે...