ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની વધુ એક ફટકો પડ્યો છે. કોંગ્રેસના નેતા કૈલાસ ગઢવીએ આજે આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છે. ગુજરાત આપના પ્રભારી ગુલાબસિંહની...
કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ ઉભી થઇ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા કૈલાશ ગઢવી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારે...
કુમાર વિશ્વાસના ઘરે પોલીસે કાર્યવાહી કર્યાના ગણતરીના કલાકોમાં જ કેજરીવાલના વધુ એક પૂર્વ સાથી અલકા લાંબાના ઘરે કાર્યવાહી કરતા ભારે વિવાદ સર્જાયો છે. પંજાબ પોલીસ...
પોરબંદરના માધવપુરના મેળામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કરેલા કૃષ્ણ અને સુભદ્રા નિવેદનનો ચારે તરફ વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસ-આપ તથા વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન...
કોંગ્રેસના બે કોર્પોરેટરોના પક્ષપલ્ટાથી દેશના રાજકીય પક્ષોનું હંમેશા જેના પર ધ્યાન રહ્યું છે તે રાજકોટના રાજકારણમાં ઐતહાસિક પરિવર્તન તોળાઈ રહ્યું છે. મહાપાલિકાની તા.19-11-1973 ના સ્થાપના...
કૉન્ગ્રેસમાં પ્રતિભાઓની સમસ્યા નથી. સમસ્યા છે પ્રતિભાઓના યોગ્ય ઉપયોગની. જેનો સમાજ સાથે કોઈ કનેક્ટ નથી તેમને મોટા-મોટા પદ આપી દેવાય છે અને જેઓ ગ્રાઉન્ડ પર...
રાજ્યમાં શિક્ષણમંત્રી જિતુ વાઘાણીના શિક્ષણ ના ગમે તો ગુજરાત છોડોના નિવેદનનો ચારેકોર વિરોધ થઈ રહ્યો છે આ સ્થિતિ વચ્ચે આજે દિલ્હીના ઉપમુખ્યમંત્રી ગુજરાતના પ્રવાસે આવ્યા...
દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સીસોદિયાએ તાજેતરમાં એક એવું નિવેદન આપ્યું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા સ્પષ્ટતા કરતા થઈ ગયા છે. સીસોદિયાએ કહેલું, ભાજપ હિમાચલ...
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે મ્યુનિસિપલ ચૂંટણીઓ (MCD ચૂંટણી 2022)ને ‘મુલતવી રાખવા’ પર ભાજપ પર નિશાન સાધતા મોટી જાહેરાત કરી હતી. કેજરીવાલે કહ્યું કે જો...
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના નેતા ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ ભાવનગરનાં પ્રભારી પદેથી રાજીનામું આપ્યું છે. આ સાથે તેઓ કોંગ્રેસ...
પંજાબમાં તાજેતરમાં જ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત હાસલ કર્યા પછી ફરી એકવાર આમ આદમી પાર્ટીએ પોતાનો પરચમ લહેરાવ્યો છે. રાજ્યમાં યોજાનારી રાજ્યસભા ચૂંટણીમાં આપ...
પંજાબમાં મળેલી ભવ્ય જીત બાદ આમ આદમી પાર્ટી (આપ)ની ગુજરાત તરફ નજર છે. તેને લઈ દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી...
MCD ચૂંટણી 2022 પહેલા દિલ્હીમાં કાઉન્સિલર બનવાના સપના જોતા નેતાઓના નવા સ્વરૂપો સામે આવી રહ્યા છે. દરમિયાન, આમ આદમી પાર્ટીના એક કાઉન્સિલરે પોતાની સીટ પરનો...
પંજાબમાં ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હારના કારણે ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીની રાજકીય કારકિર્દી સામે સંકટ છે ત્યાં હવે એક મહિલા પત્રકાર સાથે ગંદી હરકતના આક્ષેપો થતાં...
ક્રિકેટર હરભજન સિંહને આમ આદમી પાર્ટીએ રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, તેમને સ્પોર્ટ્સ યુનિવર્સિટીની કમાન પણ સોંપવામાં આવી શકે છે. ચૂંટણી...
સીએમ તરીકે ભગવંત માનના શપથ ગ્રહણ સમારોહ પહેલા પંજાબમાં લાદવામાં આવેલા તમામ કોવિડ 19 નિયંત્રણો તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા છે. હવે આપ પાર્ટીના કાર્યકર્તાઓ...
પંજાબમાંથી આવતા રાજ્યસભાના પાંચ સાંસદોનો કાર્યકાળ 9 એપ્રિલે અને બે સાંસદોનો કાર્યકાળ 4 જુલાઈએ પૂરો થાય છે. જેમાંથી ત્રણ સાંસદ અકાલી દળના, ત્રણ કોંગ્રેસના અને...
સ્વરાજ ઇંડિયાના અધ્યક્ષ તથા આમઆદમી પાર્ટીના ભૂતપૂર્વ નેતા યોગેન્દ્ર યાદવે પંજાબમાં આપની જીતને શાનદાર અને અસાધારણ ગણાવી છે તેમજ આ તે આમઆદમીની જીત છે કે...
પંજાબમાં કોંગ્રેસના સુપડા સાફ કરનાર આમ આદમી પાર્ટીએ સાંસદ ભગવંત માનને સીએમ પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. પંજાબમાં આપની મોટી જીત બાદ ભગવંત માનના નિવાસ...
ભારતીય રાજનીતિમાં આમઆદમી પાર્ટીનો ધીમી અને મક્કમ ગતિએ વિકાસ થઈ રહ્યો છે. દિલ્હીમાં આમઆદમી પાર્ટીની સરકારે સ્કૂલ, હોસ્પિટલ, વીજળી, પાણી, સડક, પરિવહન અને વાઈફાઈ સહિત...
સુરતમાં આમ આદમી પાર્ટીના ત્રણ કોર્પોરેટરોને ભાજપમાં જોડાઇ જવા માટે ફોન આવ્યો. આપનો આક્ષેપ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આપના કોર્પોરેટરોને ખરીદવાનો પ્રયાસ કરી...
ગુજરાતના કદાવર નેતા અને સુરતના બિઝનેસમેન મહેશ સવાણીનો આપમાંથી મોહભંગ થઈ ગયો છે. સેવાના નામે રાજીનામુ તો આપ્યું છે પણ ભાજપમાં જોડાવાના દરવાજા પણ ખુલ્લા...