GSTV

Tag : AAP

કોંગ્રેસને મોટો ફટકો / આ સિનિયર નેતા આમ આદમી પાર્ટીમાં થયા સામેલ, નવી ઈનિંગ રમવા તૈયાર

Zainul Ansari
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની વધુ એક ફટકો પડ્યો છે. કોંગ્રેસના નેતા કૈલાસ ગઢવીએ આજે આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છે. ગુજરાત આપના પ્રભારી ગુલાબસિંહની...

રાજકારણ / આ દિગ્ગજ નેતા આવતીકાલે આપમાં થશે સામેલ, 2022ની ચૂંટણી પહેલા કોંગ્રેસનો મોટો ફટકો

Zainul Ansari
કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ ઉભી થઇ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા કૈલાશ ગઢવી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારે...

કુમાર વિશ્વાસ બાદ હવે આપના નિશાને અલકા લાંબા, પંજાબ પોલીસ ઘર બહાર નોટિસ લગાવી ગઈ

Zainul Ansari
કુમાર વિશ્વાસના ઘરે પોલીસે કાર્યવાહી કર્યાના ગણતરીના કલાકોમાં જ કેજરીવાલના વધુ એક પૂર્વ સાથી અલકા લાંબાના ઘરે કાર્યવાહી કરતા ભારે વિવાદ સર્જાયો છે. પંજાબ પોલીસ...

ટલ્લી થઈને ગુરુદ્વારા પહોંચનારા ‘આપ’ના ભગવંત પરથી ‘માન’ ઊતરી ગયું

Zainul Ansari
ધર્મસ્થાન ચેતનાને જાગૃત કરવાનું સ્થળ છે, પરંતુ કેટલા નાસમજો ત્યાં પણ મદહોશ બનીને પહોંચી જાય છે. વળી, આ કોઈ નાની વ્યક્તિની નહીં, દિગ્ગજ નેતાની વાત...

સી.આર. પાટીલે ભગવાન શ્રીકૃષ્ણા અને સુભદ્રા અંગે કરેલા નિવેદનનું ભારે વિરોધ, કોંગ્રેસ-આપે ભાજપ પ્રદેશ અધ્યક્ષને લઈને શું કહ્યું?

Zainul Ansari
પોરબંદરના માધવપુરના મેળામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કરેલા કૃષ્ણ અને સુભદ્રા નિવેદનનો ચારે તરફ વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસ-આપ તથા વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન...

ઐતહાસિક પરિવર્તનના એંધાણ/ રાજકોટ મનપામાં 49 વર્ષમાં પ્રથમવાર ‘આપ’ના પ્રવેશ અંગે રાજકીય ઘમસાણ, ભાજપ-કોંગ્રેસને લાગશે મોટો ઝટકો

Bansari Gohel
કોંગ્રેસના બે કોર્પોરેટરોના પક્ષપલ્ટાથી દેશના રાજકીય પક્ષોનું હંમેશા જેના પર ધ્યાન રહ્યું છે તે રાજકોટના રાજકારણમાં ઐતહાસિક પરિવર્તન તોળાઈ રહ્યું છે. મહાપાલિકાની તા.19-11-1973 ના સ્થાપના...

શું ઇન્દ્રનીલ બાદ હાર્દિક પણ આમ આદમી પાર્ટીમાં જોડાશે?

Zainul Ansari
કૉન્ગ્રેસમાં પ્રતિભાઓની સમસ્યા નથી. સમસ્યા છે પ્રતિભાઓના યોગ્ય ઉપયોગની. જેનો સમાજ સાથે કોઈ કનેક્ટ નથી તેમને મોટા-મોટા પદ આપી દેવાય છે અને જેઓ ગ્રાઉન્ડ પર...

AAP – BJP વચ્ચે જંગ, સિસોદિયાએ શાળાની મુલાકાત લઈને 27 વર્ષના શાસન પર ઉઠાવ્યા સવાલ

Zainul Ansari
રાજ્યમાં શિક્ષણમંત્રી જિતુ વાઘાણીના શિક્ષણ ના ગમે તો ગુજરાત છોડોના નિવેદનનો ચારેકોર વિરોધ થઈ રહ્યો છે આ સ્થિતિ વચ્ચે આજે દિલ્હીના ઉપમુખ્યમંત્રી ગુજરાતના પ્રવાસે આવ્યા...

મનિષ સીસોદિયાએ જે. પી. નડ્ડાને સ્પષ્ટતા કરતા કરી દીધા

HARSHAD PATEL
દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સીસોદિયાએ તાજેતરમાં એક એવું નિવેદન આપ્યું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા સ્પષ્ટતા કરતા થઈ ગયા છે. સીસોદિયાએ કહેલું, ભાજપ હિમાચલ...

દિલ્હી જલ બોર્ડના ચેરમેન ભારદ્વાજે ભાંગરો વાટયો, કેજરીવાલે સુધાર્યો

Zainul Ansari
દિલ્હી જલ બોર્ડના ચેરમેન સૌરભ ભારદ્વાજે રમઝાનમાં મુસ્લિમ કર્મચારીઓને નવાઝ અદા કરવા ૨ કલાકની સ્પેશિયલ રજા આપવાનો નિર્ણય લઈને ભાંગરો વાટેલો. અરવિંદ કેજરીવાલના ધ્યાન પર...

રાજકારણ/ કેજરીવાલની BJPને ખુલ્લી ચેલેન્જ, જો આવું કરી બતાવશે તો છોડી દેશે રાજકારણ

Bansari Gohel
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે મ્યુનિસિપલ ચૂંટણીઓ (MCD ચૂંટણી 2022)ને ‘મુલતવી રાખવા’ પર ભાજપ પર નિશાન સાધતા મોટી જાહેરાત કરી હતી. કેજરીવાલે કહ્યું કે જો...

પરિવર્તન : 2 એપ્રિલે ભગવંત માન અને કેજરીવાલ આવશે ગુજરાત, ઈન્દ્રનિલ રાજ્યગુરુ AAPમાં જોડાય તેવી શક્યતા

Zainul Ansari
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના નેતા ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ ભાવનગરનાં પ્રભારી પદેથી રાજીનામું આપ્યું છે. આ સાથે તેઓ કોંગ્રેસ...

આપની આગેકૂચ / રાજ્યસભા બેઠકો પર આમ આદમી પાર્ટીનું ક્લીન સ્વીપ, પાંચેય ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા

Zainul Ansari
પંજાબમાં તાજેતરમાં જ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત હાસલ કર્યા પછી ફરી એકવાર આમ આદમી પાર્ટીએ પોતાનો પરચમ લહેરાવ્યો છે. રાજ્યમાં યોજાનારી રાજ્યસભા ચૂંટણીમાં આપ...

ભાજપનો ભરતી મેળો / કેજરીવાલના ગુજરાત પ્રવાસ પહેલા આપને મોટો ફટકો, 1500થી વધુ કાર્યકરો-હોદ્દેદારો કેસરિયા ધારણ કર્યો

Zainul Ansari
પંજાબમાં મળેલી ભવ્ય જીત બાદ આમ આદમી પાર્ટી (આપ)ની ગુજરાત તરફ નજર છે. તેને લઈ દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી...

VIDEO/ ગટરમાં કુદ્યા AAPના કોર્પોરેટર, પછી ‘નાયક’ના અનિલ કપૂરની જેમ દુધે કરાવ્યું સ્નાન

Damini Patel
MCD ચૂંટણી 2022 પહેલા દિલ્હીમાં કાઉન્સિલર બનવાના સપના જોતા નેતાઓના નવા સ્વરૂપો સામે આવી રહ્યા છે. દરમિયાન, આમ આદમી પાર્ટીના એક કાઉન્સિલરે પોતાની સીટ પરનો...

ચન્ની ફરી મહિલાની છેડતીના વિવાદમાં, રાજકીય કારકિર્દી સામે સંકટ : આપ ભરાવી દેશે

Zainul Ansari
પંજાબમાં ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હારના કારણે ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીની રાજકીય કારકિર્દી સામે સંકટ છે ત્યાં હવે એક મહિલા પત્રકાર સાથે ગંદી હરકતના આક્ષેપો થતાં...

‘આપ’ના ઉમેદવાર/ હરભજન સિંહ રહેશે AAPના રાજ્યસભાના ઉમેદવાર, પંજાબમાં સરકાર બનતાની સાથે જ કેજરીવાલે લીધો નિર્ણય

Zainul Ansari
ક્રિકેટર હરભજન સિંહને આમ આદમી પાર્ટીએ રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, તેમને સ્પોર્ટ્સ યુનિવર્સિટીની કમાન પણ સોંપવામાં આવી શકે છે. ચૂંટણી...

પંજાબમાં ભગવંત માનના શપથ ગ્રહણ સમારોહ પહેલા કોવિડ-19 પ્રતિબંધો હટાવાયા, હવે ધામધૂમથી યોજાશે કાર્યક્રમ

Zainul Ansari
સીએમ તરીકે ભગવંત માનના શપથ ગ્રહણ સમારોહ પહેલા પંજાબમાં લાદવામાં આવેલા તમામ કોવિડ 19 નિયંત્રણો તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા છે. હવે આપ પાર્ટીના કાર્યકર્તાઓ...

રાજ્યસભામાં સપા, YSRથી મોટી પાર્ટી બનશે AAP ! ગૃહમાં સાંસદોની સંખ્યા થશે 3 ગણી

Zainul Ansari
પંજાબમાંથી આવતા રાજ્યસભાના પાંચ સાંસદોનો કાર્યકાળ 9 એપ્રિલે અને બે સાંસદોનો કાર્યકાળ 4 જુલાઈએ પૂરો થાય છે. જેમાંથી ત્રણ સાંસદ અકાલી દળના, ત્રણ કોંગ્રેસના અને...

‘આપ’ એ ખાલિસ્તાની ફંડ અને વોટ લીધા છે : SFJ ના પન્નુનો ભગવંત માનને પત્ર, ભૂતપૂર્વ CM બિઅંત સિંહની હત્યાનો પણ ઉલ્લેખ છે

Zainul Ansari
પંજાબ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં સ્પષ્ટ બહુમતી મેળવનાર આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરાયેલા મુખ્યમંત્રીના ઉમેદવાર ભગવંત માનને પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન SFJ (Sikhs for Justice) એ...

પંજાબમાં આમઆદમીની જીત કે પછી રાજકીય સંસ્થાઓની હાર?: યોગેન્દ્ર યાદવ

HARSHAD PATEL
સ્વરાજ ઇંડિયાના અધ્યક્ષ તથા આમઆદમી પાર્ટીના ભૂતપૂર્વ નેતા યોગેન્દ્ર યાદવે પંજાબમાં આપની જીતને શાનદાર અને અસાધારણ ગણાવી છે તેમજ આ તે આમઆદમીની જીત છે કે...

પંજાબમાં ‘આપ’ની જીત પર ટ્રેન્ડ થઇ રહ્યા યુક્રેનના રાષ્ટ્રપતિ, રસપ્રદ છે કારણ

Damini Patel
કોંગ્રેસ બને ભાજપને પછાડી પંજાબમાં આમ આદમી પાર્ટીએ મોટી જીત નોંધાવી છે. જો કે એક્ઝીટ પોલમાં આપના સારા પ્રદર્શનની વાત કહેવામાં આવી હતી, પરંતુ કોઈ...

કોણ છે AAP નેતા જીવન જ્યોત કૌર : ઓળખાય છે પેડ વુમન, સિદ્ધુ અને મજેઠિયા જેવા દિગ્ગજને હરાવ્યા

Zainul Ansari
પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે અને આપે બે તૃતીયાંશ બહુમતી મેળવી છે. આ ચૂંટણીમાં જીવનજોત કૌરે...

કોણ છે ભગવંત માન? : કેજરીવાલે કદાવર નેતાઓને સાઈડલાઈન રાખી કેમ બનાવ્યો સીએમનો મુખ્ય ચહેરો, આ છે કારણો

Karan
પંજાબમાં કોંગ્રેસના સુપડા સાફ કરનાર આમ આદમી પાર્ટીએ સાંસદ ભગવંત માનને સીએમ પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. પંજાબમાં આપની મોટી જીત બાદ ભગવંત માનના નિવાસ...

Punjab Result 2022: AAP અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, 1 સીટથી સીએમ ચન્ની પાછળ

Bansari Gohel
Punjab Election 2022 Result: 5 રાજ્યોની ગણતરીમાં ઉત્તર પ્રદેશ પછી જો આખા દેશની નજર કોઈ રાજ્ય પર છે તો તે પંજાબ છે. પંજાબમાં મુખ્યમંત્રી ચરણજીત...

પંજાબમાં આપને બહુમત ના મળે તો પણ છે આ 5 વિકલ્પો ખુલ્લા, સરકાર તો કેજરીવાલની જ બનશે

Zainul Ansari
એબીપી ન્યૂઝ અને સી વોટરના એક્ઝિટ પોલ અનુસાર પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની શકે છે. આમ આદમી પાર્ટીને 51 થી 61 બેઠકો મળવાનો અંદાજ...

દિલ્હીમાં ભાજપ અને કોંગ્રેસના નેતા: હમ ‘આપ’ કે દિલ મેં રહેતે હૈ

Bansari Gohel
ભારતીય રાજનીતિમાં આમઆદમી પાર્ટીનો ધીમી અને મક્કમ ગતિએ વિકાસ થઈ રહ્યો છે. દિલ્હીમાં આમઆદમી પાર્ટીની સરકારે સ્કૂલ, હોસ્પિટલ, વીજળી, પાણી, સડક, પરિવહન અને વાઈફાઈ સહિત...

રાજકારણ/ આપને વધુ એક ઝાટકો : આ કોર્પોરેટર સંપર્ક વિહોણા બન્યા, ભાજપમાં જોડાય તેવી અટકળ

Damini Patel
સુરત મ્યુનિ.ના વિપક્ષ આમ આદમી પાર્ટીના એક મહિલા કોર્પોરેટરનો ફોન આજે સ્વીચ ઓફ આવતાં ફરી એક વાર સુરતનું રાજકારણ ગરમાયું છે. આપના વધુ એક કોર્પોરેટર...

આપનો આક્ષેપ : ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આપના કોર્પોરેટરોને ખરીદવાનો કરી રહ્યા છે પ્રયાસ

Vishvesh Dave
સુરતમાં આમ આદમી પાર્ટીના ત્રણ કોર્પોરેટરોને ભાજપમાં જોડાઇ જવા માટે ફોન આવ્યો. આપનો આક્ષેપ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આપના કોર્પોરેટરોને ખરીદવાનો પ્રયાસ કરી...

આપમાંથી નારાજીનામું/ સેવા માટે ભાજપ ઓફર આપશે તો હું તૈયાર, ભાજપમાં જોડાવવાના મહેશ સવાણીએ આપ્યા સંકેત

Pravin Makwana
ગુજરાતના કદાવર નેતા અને સુરતના બિઝનેસમેન મહેશ સવાણીનો આપમાંથી મોહભંગ થઈ ગયો છે. સેવાના નામે રાજીનામુ તો આપ્યું છે પણ ભાજપમાં જોડાવાના દરવાજા પણ ખુલ્લા...
GSTV