બોલીવૂડ સુપર સ્ટાર આમિરખાન અને તેમની પત્ની કિરણ રાવે છુટાછેડા લેવાની જાહેરાત કર્યા બાદ દેશભરમાં તેમના ચાહકોએ આંચકો અનુભવ્યો છે. આ બંનેના પંદર વર્ષના લગ્ન...
બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને (આમિર ખાન) તાજેતરમાં જ જન્મદિવસને મનાવ્યો છે. હવે બર્થ ડે બાદ આમીરખાને ફેન્સને બહુ મોટો ઝટકો આપ્યો છે. આજે 15...
બોલિવૂડનો મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન પોતાના અંગત પ્રવાસ પર દહેરાદૂન પહોંચ્યો છે. એમ કહેવાય છે કે તે શનિવારે દહેરાદૂન આવ્યો હતો અને સોમવાર સુધી દહેરાદૂનમાં...
બૉલીવુડ પરફેક્શનિસ્ટ સુપર સ્ટાર આમિર ખાને શનિવારે 15 ઓગસ્ટના રોજ તુર્કીના ફર્સ્ટ લેડી એમિન એર્દોઆન સાથે ખાસ મુલાકાત કરી હતી. આ મુલાકાત ઇસ્તંબુલ સ્થિત રાષ્ટ્રપતિ...
બોલિવૂડમાં શાહરુખ ખાન અને કાજોલની જોડી ખૂબ લોકપ્રિય છે. બંનેની કેમેસ્ટ્રી ફેન્સને પણ પસંદ છે. શાહરુખ અને કાજોલે દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે, કભી ખુશી કભી...
બોલિવૂડના એક્ટર આમિર ખાનનેમિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવામાં આવે છે. તે તેની ફિલ્મ હોય કે રિયલ લાઇફ પણ હંમેશાં પરફેક્શન સાથે જ દેખાય છે. કોરોના વાયરસને કારણે...
આમિર ખાનની બહૂચર્ચિત ફિલ્મ લાલસિંહ ચડ્ડા આ વર્ષે નાતાલ વખતે જોવા મળી શકશે નહીં. લોકડાઉનને કારણએ ફિલ્મનું શૂટિંગ અટકી ગયું છે. આ ફિલ્મમાં 1947ના વિભાજન...
બોલિવૂડના બાદશાહ સલમાન ખાન પોતાના વૈભવ અને સ્ટાઇલ માટે જાણીતો છે. તેની જાહોજલાલીમાં તેની પાસેની મોટરકાર ચાર ચાંદ લગાવી દે છે. સલમાન ભાઈના કારના કલેક્શનમાં...
બૉલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની પુત્રી ઈરા ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે હંમેશા પોતાના ફોટોઝ અને વીડિયોઝના કારણે ચર્ચામાં રહે છે....
ઈન્ડસ્ટ્રીનાં મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાન હાલનાં દિવસોમાં પોતાની અપકમિંગ ફિલ્મ “ લાલ સિંહ ચડ્ડા”ને લઈને ઘણો ચર્ચામાં બનેલો છે. આ ફિલ્મને લઈને અપડેટ સામે આવી...
બોલિવૂડમાં જાણીતા એવા પરફેક્શનિસ્ટના નામે, જેઓ હંમેશાં પોતાના ટ્વિટને લઈને ચર્ચામાં રહે છે, તે જ બોલિવૂડ એક્ટર આમિર ખાન ફરી એક વખત ચર્ચામાં છે. સોશિયલ...
અભિનેતા આમિર ખાનની ફિલ્મ પીપલી લાઈવ વર્ષ 2010માં આવી હતી. તેમની એક ફિલ્મ મધ્યપ્રદેશના બેતૂલ જિલ્લા સાથે સબંધ રાખનાર કુંજીલાલની કહાણીથી પ્રેરિત હતી. જેમનું શનિવારે...
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિના વર્ષ પર વડાપ્રધાન મોદીએ કળા અને સિનેમાં જગતની હસ્તીઓ સાથે મુલાકાત કરી છે. અભિનેતા આમીર ખાન, શાહરુખ ખાન સહિતની...
મહાત્મા ગાંધી ફક્ત નામ નથી પરંતુ એક વિચાર છે. ગાંધીના વિચારોને ફક્ત દેશવાસીઓ જ નહીં પરંતુ દુનિયાભરમાં તેની પ્રશંસા થાય છે. પ્રાધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપિતા...