દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI)એ તેના 40 કરોડ ખાતાધારકો માટે એલર્ટ જાહેર કર્યું છે. બેંકે તેના ખાતાધારકોને સમયમર્યાદા પહેલા પાન...
આજકાલ, આધાર(Aadhaar Card) નંબર અને પાન નંબર દેશના દરેક નાગરિક માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયા છે. પાન કાર્ડનો ઉપયોગ મોટાભાગે નાણાકીય હેતુઓ માટે થાય છે....
UIDAI એ બજારમાંથી બનાવેલા આધાર પીવીસી કાર્ડને અમાન્ય જાહેર કર્યું છે. UIDAI નું કહેવું છે કે, આધાર PVC કાર્ડસ ફક્ત તેમાંથી મંગાવેલા માન્ય છે. આ ઘણા સુરક્ષ ાયતથી...
Aadhaar Update: ભારતમાં આધાર કાર્ડ એક મહત્વનો દસ્તાવેજ બની ગયું છે. આના વિના, આધાર કાર્ડ માત્ર ઓળખનો પુરાવો નથી, પરંતુ ઘણા સરકારી અને બિન-સરકારી લાભો...
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ ગ્રાહકો માટે આધાર વેરિફિકેશનની રકમ 20 રૂપિયાથી ઘટાડીને 3 રૂપિયા કરી દીધી છે. એક ઈવેન્ટને સંબોધતા UIDAIના ચીફ...
રાશનકાર્ડના લાભાર્થીઓ માટે જરૂરી ખબર છે. રાશનકાર્ડથી ઓછી કિંમતમાં રાશન મળવા સાથે ઘણા બધા ફાયદા છે. કેન્દ્ર સરકારે ‘વન નેશન વન રાશન કાર્ડ’ની યોજનાની શરૂઆત...
આધાર કાર્ડ બનાવવાના નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. આધાર કાર્ડ આજના સમયમાં અનિવાર્ય દસ્તાવેજ છે. ભારતીય વિશિષ્ઠ ઓળખ પ્રાધિકરણે આધાર બનાવવાની પ્રક્રિયામાં ફેરફાર કર્યા...
આજના સમયમાં આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. સરકારીથી લઈને ખાનગી સંસ્થાઓ સુધીના અનેક કામોમાં આધાર કાર્ડ જરૂરી છે. પરંતુ આપણામાંથી મોટાભાગના લોકો એવા...
ભારત સરકારે હવે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ને આધાર એક્ટનું પાલન ન કરનારાઓ સામે 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવાની સત્તા આપી છે. કાયદો પસાર...