GSTV
Surat Trending ગુજરાત

ભેજાબાજ ગઠિયાઓએ લોકોને વિશ્વાસમાં લીધા અને 300 કિલો સોનું લઈને થઈ ગયા ફરાર, 700 લોકો સાથે કર્યો વિશ્વાસઘાત

ગુજરાતના ગૃહરાજ્ય મંત્રીના શહેરમાંથી સામાન્ય લોકોને છેતરીને ભેજાબાજ ગઠિયાઓ ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે. સુરત શહેરમાં ફરી એકવાર ગોલ્ડ ફાઇનાન્સની સ્કીમમાં સંખ્યાબંધ લોકો ફસાયા અને સોનું ગુમાવ્યાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ અનુસાર 700થી વધુ લોકોનું આશરે ૩૦૦ કિલો સોનું લઈને ગઠિયાઓ ફરાર થઇ ગયો છે.

700થી વધુ લોકોનું આશરે ૩૦૦ કિલો સોનું લઈને ગઠિયાઓ ફરાર

આઇબીવી કંપનીએ લોકો સાથે છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ

આઇબીવી કંપનીએ લોકો સાથે છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કરાયો છે. ભેજાબાજ ગઠિયાએ લોકોને વિશ્વાસમાં લીધા અને પછી સોનું લઈને ફરાર થઈ ગયો.

10 દિવસ અગાઉ સુરત પોલીસ કમિશ્નરને આ અંગે રજૂઆત કરી હતી. જો કે દસ દિવસ વીતી ગયા બાદ પણ કોઈ કાર્યવાહી ન કરતા ગૃહરાજ્ય મંત્રી હર્ષસંઘવીને રજૂઆત કરવાનું નક્કી કર્યુ હતુ. જો કે હર્ષ સંઘવી સાથે મુલાકાત નહીં થતા લોકો નિરાશ થયા હતા. સુરતના વરાછા, કાપોદ્રા અને સરથાણા વિસ્તારના રહેવાસીઓ ગઠિયાઓના સકાંજામાં ફસાયા હતા.

READ ALSO

Related posts

મોટા સમાચાર / રાજ્યમાં બિન હથિયારધારી 242 PSIને PI તરીકે અપાઈ બઢતી, જુઓ કોને અપાયું પ્રમોશન

Hardik Hingu

બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી

Vushank Shukla

સુરતમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં : શહેરમાંથી 17 જગ્યાએથી ઘીના નમુના લઈને તપાસ અર્થે મોકલાયા

Hardik Hingu
GSTV