GSTV
NIB

સુરતમાં પાટીલ પાવર બતાવશે, મુખ્યમંત્રી સહિત 50 હજાર કરતા વધુ કાર્યકરો હાજર રહે તેવું આયોજન

સુરત ભાજપના સ્નેહમિલનમાં 50 હજારથી વધુ ભાજપના કાર્યકર્તાઓ હાજર રહે તેવી શક્યતા છે. સુરતનાં વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ પર સ્નેહ મિલન કાર્યક્રમની તમામ તૈયારીઓ કરી દેવાઇ છે. આ સમારંભમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ, રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી હાજર રહેશે. જો કે, અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે, જો આજે ભાજપના આ સ્નેહમિલનના કાર્યક્રમમાં જો 50 હજારથી વધુ ભાજપના કાર્યકર્તાઓ હાજર રહેશે તો શું તેઓને કોરોના નહીં નડે. શું ત્યાં સરકારની કોઇ જ ગાઇડલાઇન લાગુ નથી પડતી?

Related posts

છેતરપિંડી મામલે ઠગબાજની પત્ની ઝડપાઈ, જંબુસરમાંથી ક્રાઈમબ્રાન્ચે કરી ધરપકડ

pratikshah

અમદાવાદીઓ માટે એક સારા સમાચાર, એસજી હાઈવે પર ટ્રાફિકની સમસ્યા દુર કરવા માટે ઓવરબ્રીજ બનાવાશે

pratikshah

અમિત ચાવડાના સરકાર પર આકરા પ્રહાર, દેશમાં ચાલી રહ્યો છે મિત્રકાળ

pratikshah
GSTV