સુરત જિલ્લા કોર્ટ બહાર પ્રતિક ઉપવાસ કરનારા વકીલોની પોલીસે અટકાયત કરી છે. કોરોનાના કેર અને લોકડાઉનના કારણે છેલ્લા નવ માસથી સુરત જિલ્લા કોર્ટ દ્વારા માત્ર ઓનલાઈન કામગીરી જ કરવામાં આવી રહી છે. જેને ફિજીકલી કામગીરી શરૂ કરવાની માંગ સાથે વકીલોએ આજે પ્રતિક ઉપવાસ શરૂ કર્યા હતા.
જોકે પોલીસે ઉપવાસ કરનારા વકીલોની અટકાયત કરી છે.વકીલો દ્વારા જરૂરિયાત મંદ વકીલોને બે લાખ સુધીની રાજ્ય સરકાર લોન આપે તેવી પણ માંગ વકીલોએ કરી હતી. આ અંગે અગાઉ ડિસ્ટ્રીકટ કોર્ટના જજને પણ આ મામલે રજૂઆત કરવામાં આવી છે.

READ ALSO
- બેંક ખાતા સાથે લિંક મોબાઈલ નંબરનો ઉપયોગ નથી કરતા, તો તુરંત બદલો નહિ તો થઈ શકે છે નુકશાન
- હવે તમારી રસોઈના સ્વાદને વઘારવા અપનાવો ઢાબા સ્ટાઈલ તડકાની રીત, મળશે અલગ સ્વાદ અને સુગંધ
- ફ્રેંકલિન ટેમ્પલટન મ્યૂચ્યુઅલ ફંડની બંધ 6 યોજનાઓમાંથી 13,789 કરોડ રૂપિયા મળ્યા
- કાળા નાણાં વિરૂદ્ધ સરકારનો એક્શન પ્લાન, હવે આપ પણ આ રીતે કરી શકશો ફરિયાદ
- AMC ચૂંટણીની ચાર દિવસમાં થઈ શકે છે જાહેરાત, જાહેરનામું બહાર પડતાં જ મેયરપદ અનામત છે કે નહીં તે સ્પષ્ટ થશે